________________
પ૨].
" [ફમી લાભ ઉઠાવી શકત, તે લાભ ગુમા! શે સાર કાઢયે? ''. મનની મહાન મૂડીવાળું જીવન તપાસે કિંમતી મનથી કે વેપલે ચાલી રહ્યો છે? કીડા-કડીને નથી મળ્યું એવું ખૂબ ચિંતન-વિચાર કરી શકનારૂં મન ' મળ્યું છે ને ? એના પર કેવા કેવા વેપાર ચાલી રહ્યા છે? 'અનાદિના કુસંસ્કાર-કુવાસનાના દઢીકરણના? કે નવા નવા સુસંસ્કારના ઘડતરના? માનવમન પર આ સંસ્કાર ઘડતરનું જબરદસ્ત કાર્ય થાય છે. સારા ઘડતર માટે લક્ષ નહિ રાખ્યું, તે નરસાનું કારખાનું ધામધેકાર ચાલવાનું છે એ સમજી જ રાખે.
વિકની ખોટી આદત એ એવું ભયંકર કારખાનું છે કે એનું કામ જે અતિશય જેરમાં ચાલ્યું તે એક બાજુ નરકનાં ભાતાં ભેગા થાય છે, ને બીજી આજુ કદાચ અહીં જ માણસ પાગલ પણ થઈ જાય છે. બાકી ય વિકલ કર્યા કરવામાં એને છેડો નથી આવતે અને તામસભાવને ધૂમાડે પેદા થયે જ જાય છે. એને
અટકાવવા માટે સ્થિરતા કેળવવાની જરૂર છે. શાસ્ત્ર કહે છે – ( શૈર્યવાહી સંવેપી ... तद् विकल्पैरलं धूमैरलं धूमाश्रवैस्तथा ॥ ' જે સ્થિરતા રૂપી રન-દીપક સતેજ હેય
તે ઉગ સંકલપિ રૂપી દીવામાંથી પ્રગટતા વિકલ્પરૂપી | "ધૂમાડા બંધ ! અને તેથી જ પાપાશવસ્વરૂપ ધૂમાડા પણ છે. એપીએસપત્ય, વિકલપો અને કષાય- કાગને દેશવટો દેવાઈ જાય પછી તેઓ શું સ્થિરતાને રત્નદીવડે, રત્નદીપક,
.