________________
૩૦૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
6
મને માકલા.' પછી પ્રધાનાએ કહ્યું કેઃ— પૂર્વે પણ કુમારને બળાત્કારથી અટકાવ્યા છે, તે હવે તેને આદેશ આપવા ચિત છે.' રાજાએ તે વચન ખુલ રાખીને નાના કુમારને વિશેષ રૌન્ય સહિત ત્યાં માકક્લ્યા, એટલે ચંદ્રસેન પણ નિત્ય પ્રયાણુ કરીને શત્રુને જય કરવા ચાલ્યા અને ત્યાં જઈ અકસ્માત્ યુદ્ધ કરીને સેવાલને કબજે કર્યાં. પછી ચંદ્રસેનકુમાર સપ્ત ગલક્ષ્મી સહિત સેવાલને લઈને પેાતાના નગરમાં આવ્યું. રાજાએ મહાત્સવપૂર્ણાંક તેને નગરમાં પ્રવેશ કરાવ્યા. પછી તે શત્રુનુ પણ સન્માન કરીને રાજાએ તેને પૂસ્થિતિમાં સ્થાપ્યા કારણ
}:
-
"संता गृहागतं दीनं, शत्रुमप्यनुगृह्यते
• સંતજના ઘરે આવેલા દીન કે શત્રુપર પણ અનુગ્રહ કરે છે.’
પછી ચંદ્રસેનકુમારને બુદ્ધિ અને પરાક્રમાદિ ગુણેાથી મેાટા સમજી પ્રસન્ન થઈને રાજાએ યુવરાજપદપર સ્થાપ્યા એટલે વિજયકુમાર પેાતાના અત્યંત પરાભવ થવાથી લજ્જિત થઈ રાત્રે ઘરથી બહાર ચાલ્યેા ગયા અને દેશાંતરમાં જઈને બહુ પૃથ્વી ભમતાં એક શૂન્ય (નિન) નગરમાં આવી શ્રમથી શૂન્યાત્મા ખની રાત્રે એક જીણુ દેવમંદિરમાં સૂતા. સવારે ફરી તે સ્થાનથી ચાલતા થયા, કારણ કેઃ— પુરુષોને ફળ મળવુ. એ કર્માધીન છે અને બુદ્ધિ પણ કર્માનુસારિણી હાય છે; તથાપિ સુજ્ઞજનાએ સારી રીતે વિચાર કરીને કાર્ય કરવુ? તે એકાકી