Book Title: Parshwanath Charitra
Author(s): Udayvirgani, Shreyansvijay
Publisher: Bhavanipur S M Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૫
પષવદિ એકાદશી દિને પ્રવજ્યા જિન આદરે સુર અસુર રાજી ભક્તિ સાજ સેવના જાજી કરે કાઉસગ્ગ કરતાં દેખી કમઠે કીધ પરિસહ કરે
નિત્ય જાપ જપીએ...૫ તપ ધ્યાનધારારૂઢ જિનપતિ મેઘધારે નહિ ચલ્યો, તિહાં ચલિત આસન ધરણ આયે. કમઠ પરિસહ અટક દેવાધિદેવની કરે સેવા
કમઠને કાઢી પર નિત્ય જાપ જપીએ..૬ કમે પામી કેવળજ્ઞાન કમલા સંઘ ચઉવિહ સ્થાપીને પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે માસ અણસણ પાળીને શિવરમણી રંગે રમે રસી ભવિક તસ સેવ કરો. નિત્યજાપ...૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણ જલોદર ભય ટળે રાજ રાણી રમા પામે ભક્તિભાવે જ મળે કલ્પતરૂથી અધિકદાતા જગત્રાતા જય કરો. નિત્ય જાપ જપીએ...૮ જરાજર્જરિ ભૂત યાદવ સૈન્ય રોગ નિવારતાં
| વઢીયાર દેશે નિત બીરાજે ભવિક જીવને તારતા એ પ્રભુતણાં પદપદમસેવા રૂપ કહે
પ્રભુતા વરે. નિત્યજાપ૯
સ્તવને તથા તેત્રો (૧)
કેયલ ટહુકી રહી મધુવનમેં પાર્શ્વશામળીયાજી વસે મેરે મનમેં કાશીદેશ વાણારસી નગરી જન્મલીયે પ્રભુ ક્ષત્રિયકુળમેં. કોયલ...૧

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568