SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૫ પષવદિ એકાદશી દિને પ્રવજ્યા જિન આદરે સુર અસુર રાજી ભક્તિ સાજ સેવના જાજી કરે કાઉસગ્ગ કરતાં દેખી કમઠે કીધ પરિસહ કરે નિત્ય જાપ જપીએ...૫ તપ ધ્યાનધારારૂઢ જિનપતિ મેઘધારે નહિ ચલ્યો, તિહાં ચલિત આસન ધરણ આયે. કમઠ પરિસહ અટક દેવાધિદેવની કરે સેવા કમઠને કાઢી પર નિત્ય જાપ જપીએ..૬ કમે પામી કેવળજ્ઞાન કમલા સંઘ ચઉવિહ સ્થાપીને પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે માસ અણસણ પાળીને શિવરમણી રંગે રમે રસી ભવિક તસ સેવ કરો. નિત્યજાપ...૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણ જલોદર ભય ટળે રાજ રાણી રમા પામે ભક્તિભાવે જ મળે કલ્પતરૂથી અધિકદાતા જગત્રાતા જય કરો. નિત્ય જાપ જપીએ...૮ જરાજર્જરિ ભૂત યાદવ સૈન્ય રોગ નિવારતાં | વઢીયાર દેશે નિત બીરાજે ભવિક જીવને તારતા એ પ્રભુતણાં પદપદમસેવા રૂપ કહે પ્રભુતા વરે. નિત્યજાપ૯ સ્તવને તથા તેત્રો (૧) કેયલ ટહુકી રહી મધુવનમેં પાર્શ્વશામળીયાજી વસે મેરે મનમેં કાશીદેશ વાણારસી નગરી જન્મલીયે પ્રભુ ક્ષત્રિયકુળમેં. કોયલ...૧
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy