Book Title: Parshwanath Charitra
Author(s): Udayvirgani, Shreyansvijay
Publisher: Bhavanipur S M Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/023194/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 5 5 5 5 5 5 5555555555555555555 FFER FR தததததத પ્રગટપ્રભાવી શ્રી શખેશ્વર પાદ્યનાથાય નમઃ ૐ શ્રી નેમિ-વિજ્ઞાન-કરતૂર-યશાભદ્રસૂરિ સદ્ગુરૂયેા નમઃ ઉદયવીરગણિ રચિત શ્રી પાર્શ્વનાથ ચગ ભાષાંતર -: સ'પાદક કવિરત્ન સમર્થ વ્યાખ્યાનકાર પ. પૂ. આ. શ્રી વિજય યશાભદ્રસૂરિ મ. સા. ના શિષ્ય પ. પૂ. પં. શ્રી શ્રેયાંસવિજયજી ગણિવર્ય -: 18 પ્રકાશક : શ્રી ભવાનીપુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ ૧૧ એ, હૈશામરાડ કલકત્તા-૭૦૦૦૨૦ સને ૧૯૮૫ વિક્રમ સંવત ૨૦૪૧] [વીર સંવત ૨૫૧૧ 19595959595 95 95959595 1 5 5 5 5 5 5卐卐额555555555555 Page #2 -------------------------------------------------------------------------- ________________ । ' ' ' I I પ્રગટપ્રભાવી શ્રી રાખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશાભદ્રસૂરિ સદ્ગુરૂલ્યે નમઃ ઉદયવીરગણિ રચિત શ્રી પાર્શ્વનાથ ગિ ભાષાંતર ક જે કવિરત્ન સમ પ. પૂ. આ. શ્રી વ્યાખ્યાનકાર વિજય યશેાભદ્રસૂરિ મ. સા. ના શિષ્ય પ. પૂ. ૫. શ્રી શ્રેયાંસવિજયજી ગણિવ -: પ્રકાશક શ્રી ભવાનીપુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ - ૧૧ એ, હૅશામરેાડ કલકત્તા-૭૦૦૦૨૦ સન ૧૯૮૫ વિક્રમ સંવત ૨૦૪૧] [વીર સંવત ૨૫૧૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ માપ્તિસ્થાન : (૧) જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર (૨) સેમચંદ ડી. શાહ જીવનનિવાસ સામે, પાલીતાણા, જી. ભાવનગર (૩) પાશ્વ પ્રકાશન પ્રગતિ બેંકના મેડા પર નિશાળ, ઝવેરીવાડ રીલીફરેડ અમદાવાદ-૧ (૪) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના રતનપેળ, અમદાવાદ, રુદ્રા : નયન પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીરેડ પુલ નીચે, ઢીકવાવાડી, અમદાવાદ-૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩ પાર્શ્વનાથ ચરિત્રમાં આવતુ વર્ણન તેનુ* સક્ષિપ્ત કથન પહેલેા સ : ભવ ૧-૨-૩ પાર્શ્વનાથને તથા વાગ્દેવીને નમસ્કાર. અરવિદ રાજા, ધારિણી રાણી, વિભૂતિ પુરોહિત, અનુદ્વરા ી, તેના મરૂભૂતિને કમઠ નામના બે પુત્ર, એક ધર્મી ને ખીન્ને અધર્મી. ક્રમઠની સ્ત્રી અરૂણા મરૂભૂતિની વસુંધરા, વિશ્વભુતિ પ્રથમ સ્વર્ગ, અનુદ્ધરા તેની દેવાંગના. મરૂભૂતિ પુરાહિત હરિશ્ચંદ્ર મુનિનુ` આગમન. તેની દેશના, લલિતાંગની કથા, મરૂભૂતિને વૈરાગ્ય, તેની સ્ત્રીના ક્રમઢ સાથે સ`ખ'ધ, કમઠની થી મરૂભૂતિએ જાવુ. મરૂભૂતિએ નજરે જોયા બાદ પ્રસંગે રાજાને કહેવું, રાજાએ અપમાનપૂર્વક કાઢી મૂકવા. તેના ભાઈ પર કેપ, શિવતાપસ પાસે તેણે લીધેલી તાપસી દીક્ષા, મરૂભૂતિના ખમાવવા જવાના વિચાર, રાજાએ ના કહ્યા છતાં તેનુ* જવુ', ખમાવવાથી ઉલટુ ક્રોધનુ' વધવુ, મરૂભૂતિ ઉપર કમઠે શિલા મૂકવી, તેથી મરણ પામીને મરૂભૂતિનું હાથી થવુ, અરૂણાનુ હાથીણી થવું. અરિવંદરાજાને વાદળાનુ થવુ ને વીખરાઈ જવું દેખાવથી થયેલા વૈરાગ્ય, તેણે લીધેલી દીક્ષા, અષ્ટાપદ યાત્રાએ જતાં સાગરદત્ત સાથૅવાહનું મળવું, સાથે રહેવુ, હાથીવાળા વનમાં આવવુ, હાથીએ મારવા ઢાડવું. અરવિંદ મુનિએ આપેલ ઉપદેશ, તેનું ધર્મ પામવુ', અરૂણા હાથીણીનુ પણ ધર્મ' પામવુ'. અરિવંદ મુનિનુ અષ્ટાપદ ગમન. ત્યાં કેવળજ્ઞાન ને માક્ષગમન Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કમઠને તાપસીએ કરેલ તિરસ્કાર કરીને કુટ સર્પ થવું. હાથીવાળા સ્થાને આવવું. તેણે હાથીને કરેલ દંશ, હાથીનું સમાધિ મરણ, આઠમે દેવલોકે દેવ થવું, અરૂણનું બીજે દેવલોકે દેવી થવું, દેવ સાથે સંબંધ, કુટસપનું પાંચમી નરકે ૧૭ સાગરોપમને આયુષ્ય નારકી થવું. પુષ્ટ ૧ થી ૭૧ - બીજે સગ: ભવ ૪-૫ જંબુદ્વિપનાં પૂર્વ મહાવિદેહની સુરછા વિજ્યમાં વૈતાઢય ઉપર તિલકપુરી નગરીમાં વિઘદ્દગતિ વિદ્યાધર, તિલકાવતી રાણી, હાથીના જીવનું સ્વર્ગથી રચવી તેના ઉદરમાં ઉપવું, કિરણબેગ નામ સ્થાપન, પઢાવતી સાથે પાણિગ્રહણ, પિતાએ દીક્ષા લેવી, મોક્ષગમન, ઘણુવેગ પુત્ર, વિજયભદ્રાચાર્યનું પધારવું, દેશના પાંચ અણુવ્રતાદિ ઉપર કથાઓ, કિરણવેગને વૈરાગ્ય, દીક્ષા ગ્રહણ, હેમાદ્વિગમન, કુર્કટ સપનું નર્કમાંથી નીકળી હેમાદ્રીમાં કાળદારૂણ સર્ષ થવું, તેને દંશ, મુનિનું બારમે દેવલોકે ગમન. ૨૨ સાગર આયુ, સર્પનું દવમાં બળીને છઠ્ઠી નરકે જવું. ૨૨ સાગરાયુ. પૃષ્ટ ૭ર થી ૧૬૯ ત્રીજે સગભગ ૬-૭ જબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહની સુગંધી વિજયમાં શુભંકરા નગરી, વજવીર્ય રાજા, લક્ષમીવતી રાણી, કિરણવેગને જીવ તેને પુત્ર વનાભ. વિજયા સાથે પાણિગ્રહણ, તેના મામાને દીકરે કુબેર, તેનું રસાઈને ત્યાં આવવું. તેણે પ્રકટ કરેલ નાસ્તિકવાદ. અન્યદા લેકચંદ્રસૂરિનું પધારવું. રાજાનું કુબેર, Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાય ચરિત્ર ' સહિત વાંદવા જવું, દેશના, કર્મ સ્વરૂપ, કર્મબંધના કારણે. કમની સ્થિતિ. કુબેરે કહેલો નાસ્તિકવાદ. ગુરૂએ આપેલ તેને સવિસ્તર ઉત્તર. ત્રણ વણિક પુત્રની કથા. ઉપનય. પંદર કર્માદાનનું સ્વરૂપ બાવીશ અમયનું સ્વરૂપ રાત્રિભોજન પર કથા, બત્રીશ અનંતકાર્યનું સ્વરૂપ. અનર્થદંડ સ્વરૂપ, ધર્મનું મૂળ વિનય ને વિવેક ઉપર સુમતિની કથા. સત્સંગની જરૂર તેની ઉપર પ્રભાકરની કથા. તેત્રાક્ષરમાં ધર્મનું સ્વરૂપ દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ. કુબેરને થયેલ પ્રતિબંધ. રાજાએ ને કુબરે લીધેલી દીક્ષા. વજનાભનું રાજા થવું તેને ચક્રાયુધ પુત્ર. ક્ષેમંકર જિન પાસે વજનાભે લીધેલ ચારિત્ર, આકાશમાગે સુકચ્છ વિજયે જવું, સપના જીવનું નર્કમાંથી નીકળી ત્યાં ભીન્ન થવું. તેણે મુનિ પર મારેલ બાણ. મુનિનું આરાધના કરી મધ્ય ગ્રેવેયકમાં ઉત્પન્ન થવું. ર૭ સાગરાયુ. ભિલનું મરીને ૭ મી નરકે જવું. પૃષ્ટ ૧૭૦ થી ૨૪૬ ચેાથે સર્ગઃ ભવ ૮-૯ - જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સુરપુર નામે નગર, વજુબાહુ રાજા, સુદર્શના રાણુ, મધ્ય પ્રવેયકથી થવી ચોદ વપ્ન સૂચિત સુવર્ણબાહુ નામે પુત્ર થવું. પુત્રને રાજ્ય આપી વજુબાહુએ લીધેલ દક્ષા. તેમને કેવળજ્ઞાન અને મોક્ષગમન રાજ્ય પાળતાં એકદા વનમાં જવું, એક હસ્તી દેખ. તેની પાછળ ગમન. ઉછાળા મારી ઉપર ચડી બેસવું, હાથીનું ઉંચે ચઢવું. વૈતાઢય પર લઈ જઈ એક નગર સમીપે મૂકવું. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઉત્તર શ્રેણીના અધિપતિ મણિચૂડને કહેવું, મણિર્ડનું સત્કાર કરીને નગરમાં લાવવું. પિતાની પુત્રી પદ્માવતીને પરણવા કહેવું. દક્ષિણ એણના અધિપતિ રડે પણ પિતાની પુત્રી આપવી. ૫૦૦૦ કન્યા સાથે પાણિગ્રહણ. તેને લઈને પિતાને નગરે આવવું. ચૌદ રત્નનું પ્રગટ થવું. ચકનું આયુધ શાળામાંથી બહાર નીકળવું. તેની પાછળ ચાલી છ ખંડ સાધવા. નવ નિધાનની પ્રાપ્તિ. પિતાને નગરે આવવું. બારવર્ષ સુધી રાજ્યાભિષેક મહત્સવ. ચકીની ઋદ્ધિનું વર્ણન. અન્યદા જગનાથ તીર્થંકરનું પધારવું. રાજાનું વાંચવા જવું. પ્રભુની દેશના સમક્તિ પ્રાપ્ત થવા માટે મિથ્યાત્વ તજવું. મિથ્યાત્વના ૮૦ વિગેરે ભેદ. દેવાનાંતે ઉહાપોહ કરતાં ચીને થયેલ જાતિસ્મરણ પૂર્વચારિત્રનું સ્મરણ, વૈરાગ્ય, પંચમુષ્ટી લેચ, દીક્ષાગ્રહણ, ગીતાર્થ થવું, એકલવિહારી થવું, વીશસ્થાનકનું આરાધન. વિહાર કરતાં ક્ષીરગિરિગમન, કમઠના જીવનું નરકમાંથી નીકળી ત્યાં સિંહ થવું. મુનિને જોઈને તેને ઉપજેલ દ્રષ. તેણે કરેલ ચપેટા પ્રહાર મુનિએ કરેલ આરાધના. દશમે દેવલોકે દેવપણે ઉપજવું. ૨૦ સાગર આયુ. સિંહનું મરીને ચોથે નરકે જવું. ત્યાંથી નીકળીને તેનું તિર્યય ગતિમાં પરિગ્રહણું. . . કૃષ્ટ ર૪૭ થી ર૬૦ સગ પાંચમે. ભવ ૧૦મો છેલ્લે - સિંહના જીવનું નરક અને તિર્યંચ ગતિમાં ભમી એક દરિદ્રી બ્રાહ્મણના પુત્ર થવું. જન્મતાં જ માતાપિતાનું મરણ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પામવું. લોકેએ કમઠ નામ પાડવું. મહા દુઃખી સ્થિતિને અનુભવ. દ્રવ્યવાનેને જોઈને તેને થતી ઈર્ષ્યા. અત્યંત ખેદ થવાથી તેણે લીધેલી તાપસી કક્ષા. જબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગા કીનારે વારાણસી નગરી. અશ્વસેન રાજા. વામાદેવી રાણ. દશમા દેવકથી ચ્યવી ચીત્ર વહી (ફાગણ વદ) ૪ થે વિશાખા નક્ષત્રે તેમની કુક્ષીમાં અવતરવું. ચોદ સ્વપ્ન દેખવાં. વખપાઠકનું આવવું. અનુક્રમે પિસ વધે ૧૦ મે (માગસર વદ ૧૦) વિશાખા નક્ષત્રમાં સર્ષ લાંછનવાળા નિલવણું પુત્રને જન્મ. દિગકમારીનું આગમન. ગિકુમારી કૃત સૂતિકાની કરણ જજોત્સવ. ઇંદ્રના આસનનું કંપવું. તેનું આવવું. દેવકૃત મેરૂપર જન્મત્સવ. ઇ કરેલ સ્તુતિ, ઘરે મૂકી જવું, નંદીશ્વર મહોત્સવ, પ્રભાતે રાજાએ કરેલે જન્મોત્સવ, પાર્થ નામ સ્થાપન. રૂપવર્ણન. અન્યદા કોઈ માણસે આવીને કહેલ એક વાત. કુશસ્થળના રાજા પ્રસેનજિતને પ્રભાવતી નામે પત્રી. તેનું પાર્શ્વકમારનાં ગુણગાન સાંભળીને તેના પર રાગી થવું. તેના પિતાએ પાર્શ્વનાથને આપવાનો નિર્ણય કરી રવયંવરે મોકલવાનું નકકી કરવું. તે વાતનું કસિંગ દેશના યવન રાજાએ સાંભળવું. તેનું પ્રભાવતીના ઈચ્છક્ક થઈ જડી આવવું. પ્રસેનછતનું ચિંતાતુર થવું. મંત્રીઓ સાથે વિચાર કરીને મંત્રીપુત્ર પુરૂષોત્તમને અશ્વસેન પાસે મોકલો. અશ્વસેન રાજાએ તેને મદદ આપવા માટે તૈયાર થવું. પાર્શ્વકુમારે તે વાત જાણવાથી પિતાને રેકી પતે જવા માટે તૈયાર થવું, પિતાની આજ્ઞા, પાકમારનું પ્રયાણ, ઇ માતલી સાથીને રથ લઈને Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર માકલવા. પ્રભુનુ કુળસ્થળે આવવું. ચવનનું નમી જવુ. પ્રસેનજિત્ રાજાએ પ્રભાવતીની સાથે લગ્ન કરવા પ્રાર્થના કરવી, પાર્શ્વપ્રભુએ પિતાને કહેવા કહેવુ. પ્રભાવતીને લઈને તેના પિતાનુ" વારાણસી આવવું. પિતાના આગ્રહથી પ્રભુએ લગ્ન કરવું. પૃષ્ટ ૨૬૧ થી ૨૮૦ સગ ઠ્ઠી એકદા પાર્શ્વ કુમારનું ગેાખમાં એસવુ. લેાકાને પૂજનાદિ સામગ્રી લઈને નગર બહાર જતા જોઈ ને કારણ પૂછ્યુ. લેાકાએ કમઠ તાપસ આવ્યાની કરેલી વાત. પ્રભુનુ* ઘેાડા ૫૨ બેસીને ત્યાં પધારવું, કમઠ સાથે વિવાદ, અગ્નિમાં સને બળતા જોવા. ક્રમાને કહેવુ. લાકડું ફડાવી સપ કઢાવવા. સર્પને નવકાર સભળાવવા. સપનુ. મરીને ધરણેન્દ્ર થવું. પ્રભુનું સ્વસ્થાને આવવુ. મઠની અપભ્રાજના (નિંદા) થવી. તેનું દ્વેષથી મરણ પામી મેઘકુમારમાં મેઘમાળી નામે દેવતા થવું, એકદા લેાકાગ્રહથી પ્રભુનુ* ઉદ્યાનમાં જવું ત્યાં રાજમતિનું મેં તેના ત્યાગ કર્યાનુ ચિત્રામણ જોઈ વૈરાગ્ય થવા. શુભ ભાવનાનું શાવવું. લાકાંતિક દેવાએ આવી દીક્ષા અવસરનુ" જણાવવું. સવારે પિતાની આજ્ઞા લઈ વરસીદાન દેવા માંડવું'. વર્ષ આખરે ઇંદ્રાદિકનુ આવવુ.. તેમણે કરેલા મહોત્સવપૂર્વક પ્રભુએ પાસ ૧૪ ૧૧ ને (માગસર વદ ૧૧) ચારિત્ર ગણુ કરવુ. મહેલ અઠ્ઠમનુ' પારણુ' પ્રભુએ ધન્ય સા ́વાહને ત્યાં કરવું, પાંચ દિવ્યનું પગટ થવું. પ્રભુનું વિહાર કરી કુંડ–સરોવરને તીરે રહેવુ. • Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મહિધર નામે હાથીનું ત્યાં આવવું. પ્રભુને જોઈને તેને જાતિ સ્મરણ થવું. તેણે પ્રભુની કમળા વડે કરેલી પૂજા, તે વાતની નજીકમાં રહેલા ચંપાના રાજા કરકંડુને ખબર પડતાં તેનું ત્યાં આવવું. પ્રભુનું વિહાર કરી જવું. તેને ત્યાં પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરવું. દેરાસર બનાવવું. તેનું કળિકુંડ નામે પ્રભાવિક તીર્થ થવું. હાથીનું મૃત્યુ પામી વ્યંતર દેવ થવું ને તે તીર્થના અધિષ્ટાતા બનવું. પ્રભુનું શિવપુરીએ આવવું. ત્યાં કોશાબ નામના વનમાં કાઉસગે રહેવું. ધરણેને ઉપકાર સંભારીને ત્યાં આવવું. પ્રભુની ઉપર છત્ર ધરીને રહેવું, પ્રભુએ વિહાર કર, ઇંદ્રનું સ્વાસ્થાને જવું, લેકેએ અહિછત્રા નગરી વસાવી. - પ્રભુનું રાજપુર નગરે જવું. ઈશ્વર નામે રાજા રવાડી જતાં પ્રભુને દેખી નમવું, ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થવું. મંત્રીના પૂછવાથી પૂર્વભવ કહી બતાવ. પ્રભુએ વિહાર કરવો, રાજાએ ત્યાં દેરાસર કરાવવું, તેનું કુર્કટેશ્વર નામથી પ્રસિદ્ધ થવું. પ્રભુએ કઈ તાપસના આશ્રમ પાસે કાઉસગ્ગ રહેવું, મેઘમાળીએ અવધિજ્ઞાનથી પૂર્વભવના વૈરી તરીકે ઓળખવું, તેનો ઉપસર્ગ કરવા આવવું, અનેક ઉપસર્ગો કરવા, હાથી, વાઘ, ચિત્તો, સાપ, વીંછી, દેવાંગના, ધુળને વરસાદ અને વેતાળના ઉપસર્ગો કરી વરસાદ વરસાવ. ભગવંતના નાકના અગ્ર ભાગ સુધી પાછું આવતાં આસનકંપથી ધરૂદ્રનું ત્યાં આવવું, તેણે Page #11 -------------------------------------------------------------------------- ________________ ܢ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર } નીચે કમળ અને ઉપર છત્ર કરવું, ઉપસતું નિવારણ, મેઘમાળીને હાંકી કાઢવા, તેનું વરસાદ (પાણી) સ’હરી નમસ્કાર કરીને સ્વસ્થાને જવું, ધરણે દ્રનુ પણ સ્વસ્થાને જવુ. દ્વીક્ષા લીધા પછી ૮૪ મે દિવસે વિશાખા નક્ષત્રને ચાગે ચૈત્ર (ફાગણ વદ ૪) વદ ૪ ચેાથે ઘાતી કર્મો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. સમવરણની રચના, તેનુ' વધુ ન, અશ્વસેન રાજાને વધામણી. તેનુ સૌને લઈને વાંઢવા આવવુ, તેમણે કરેલી સ્તુતિ, ભગવતે આપેલી દેશના, દાન ધર્મની વ્યાખ્યા, જ્ઞાનદાનની શ્રેષ્ઠતા, તે ઉપર ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસ ́તકની કથા, સુપાત્રદાન ઉપર ચાર ણિ પુત્રની કથા. શીલધર્મ, તે ઉ૫૨ મદનરેખાની કથા. તપધર્મ, તે ઉપર સનતકુમાર ચક્રીની કથા. ભાવધર્મ, પુંડરીક કંડરીકની કથા, અશ્વસેન રાજા વિગેરેનુ' પ્રતિમાષ પામવું, તેમણે વામાદેવી ને પ્રભાવતી સહિત દીક્ષા લેવી, ભગવતે કરેલી ગણધર સ્થાપના, ૧૦ ગણુધર, પ્રભુનુ દેવછંદામાં ખીરાજવું. પૃષ્ટ ૨૮૧ થી ૩૭૧ સગ ૭ મા પ્રથમ ગણધર આય દત્તે આપેલી દેશના. પ્રધાને ગૃહસ્થ થમ પૃષ્ટવા. ગણધરે સમક્તિમૂળ ખાર વ્રતનું સ્વરૂપ કહેવું, તેના અતિચારા સમજાવવા. શ્રાવકના વ્રત પાળવાને અશક્ત ગૃહસ્થે જિનપૂજા તા અવશ્ય કરવી. રાવણે જિનપૂજાથી તીથ કર નામકમાં ઉપાર્જન કર્યું" તેની કથા, પૂજાના ત્રણ પ્રકાર, પુષ્પ પૂજા ઉપર વચરસેન કથા. અક્ષત પૂજન પર' શુકરાજ કથા. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાવપૂજા ઉપર વનરાજ કથા ગણધરની દેશના સમાપ્ત થયે સર્વ સભાનું પ્રભુને નમીને સ્વસ્થાને જવું. પાર્વ યક્ષ પદ્માવતી દેવી. ભગવતે કરેલ વિહાર. પૃષ્ટ ૩૭ર થી ૪૫૭ સગ ૮ માં પાશ્વ પ્રભુનું પંડ્રદેશે સાકેતપુરના ઉદાનમાં સમવસરવું, સાગરદત્ત સાર્થવાહનું વૃત્તાંત, પ્રભુની દેશના. તેને વૈરાગ્ય, શુભ ભાવથી ત્યાંજ કેવળજ્ઞાન. ભગવાનના ચાર શિષ્ય. તે ભવ મોક્ષની વાત સાભળી ઘરે જવું, ફરીને પ્રભુ પાસે આવવાને વિચાર કરતાં શુભ ભાવના ભાવનાભાવવાથી કેવળી થવું. બધુદત્તની કથા. અંતર્ગતમાં શ્રીગુપ્તની કથા. બંધુદત્તને ને પહિલપતિને ભવ વિસ્તાર. પ્રભુને પરિવાર. પ્રભુનું સમેતશિખર પધારવું, શ્રાવણ સુદ ૮ મે નિર્વાણ (મોક્ષગમન) ઇંદ્રાદિકનું આવવું નિર્વાણ મહત્સવ. " . પૃષ્ઠ ૪૫૮ થી ૪૮૯ - ચંદ્રગચ્છમાં તપગચ્છાય શ્રી જગચંદ્રસૂરિના પટ્ટ પરંપરામાં સંઘવીરગણિના શિષ્ય ઉદયવીરગણિએ સં. ૧૬૫૪ માં જેઠ સુદિ ૭મે ગલબંધ ચરિત્રની લેક ૫૫૦૦ પ્રમાણ કરેલી રચના. ૪૯૦, મંગલમય આરાધના- ૯૩. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિની) કોડે વંદન હે શ્રી પાર્શ્વનાથ ભગવાનને સંસારના પ્રત્યેક (દરેક) છનાં ચરિત્રમાં સારૂ-નરસું, રિક–ઘાતક, સદાચાર-દુરાચાર, ધર્મ-અધર્મ આદિ તત્વે એ છે વત્તે અંશે ભર્યા પડયાં હોય છે. પરંતુ તીર્થની સ્થાપના કરનાર મહાન તીર્થકરોનાં જીવનમાં લગભગ બધું શુભ, સુંદર, સત્ય અને નિર્મળ જ હોય છે. બધા તીર્થકર ભગવતેનાં ચરિત્રમાં આવી વિશેષતા ઉભરાતી હોય છે. તેમાંય ૨૩ મા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર તે આત્માની અનંત શક્તિનું ભાન કરાવનારું એક ભવ્ય આદર્શ અને પ્રેરક જીવન છે. તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર તે જૈન સાહિત્યમાં ઘણુ સ્થળે અંક્તિ થયેલું છે. પણ સર્વ જીવોને હિતકારક એવું લગભગ પંચાવન ગ્લૅક પ્રમાણ વડે શણગારેલું ચરિત્ર શ્રી ઉદયવી ગણિવરે વિ. સં. ૧૬૫૪ માં અંકિત કર્યું હતું. આ ગ્રંથ પરથી ગુજરાતીમાં ભાષાનુવાદ કરીને વિ સં. ૧૯૭૫ માં જૈનધર્મ પ્રસારક સભાએ પ્રથમવાર પ્રગટ કર્યું તે હાલ અપ્રાપ્ય બનતાં પ. પૂ. આ વિ. યશોભદ્રસૂરિ મ. સા. ની શુભ પ્રેરણાથી પ્રસ્તુત ચરિત્ર પ્રતાકારે પ્રગટ થાય છે. પ્રસ્તુત શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાં ભગવંતના દશ ભવનું આલેખન છે અને પ્રત્યેક ભવમાં આત્માનું પ્રેરક બળ ભર્યું પડયું છે જન્મ, જરા, રેગ અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શાશ્વત સુખ મેળવવા પાછળ આત્માને કેટલે ભવ્ય પુરૂષાર્થ કરવો પડે છે તે હકિકત ભગવંતના ચારિત્રમાંથી જાણવા મળે છે. જેનેના સાહક જીવનમાં કોઈ પણ પ્રકારનું દુષણ ન પ્રવેશે Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩. તે લક્ષ્યમાં રાખીને આ ચરિત્રમાં રાખીને આ ચરિત્રમાં અનેક ઐતિહાસિક તથા પ્રાચીન કથાનકે પશુ આપવામાં આવ્યા છે. આમ આખું ચરિત્ર સદાચાર, ધમ' અને સંસ્કાર વડે સમૃદ્ધ થયું છે. ખરી રીતે આપણાં જીવન માટે આવા ચિત્રે જ માદર્શી રહેતાં આવ્યાં છે. પણ વર્તમાન યુગની ભૌતિક લાલસા આજ એટલી એકામ ખની છે કે ધર્મ, આધ્યાત્મિક તત્ત્વનું ચિંતન, સદાચાર, સંસ્કાર, વિગેરે સવ માટેનાં (હિત) રૂપ તત્ત્વા એક તરફ હડસેલાવા માંડયા છે. ભેાગલિપ્સાના યુગ કયારે આથમશે અને ચિર સુખ પ્રાપ્ત કરાવનાર અધ્યાત્મયુગ કયારે પ્રફુલ્લ બનશે તે તા જ્ઞાની જાણે. પરંતુ આવાં ચરત્ર પ્રત્યેના આપણા સભાવ, વાંચન વિગેરે જળવાઈ રહેશે તેા મને શ્રદ્ધા છે કે અધ્યાત્મ રૂપી સૂર્ય સામે આડા આવેલાં વાદળદળ અવશ્ય વિખરાઈ જશે. પ્રસ્તુત ચરિત્ર સંસ્કૃતમાં ગદ્યમંધ સરલ અને સુવાચ્ય તે છે પરંતુ તેનુ આ ગુજરાતી સ્વરૂપ પણ એટલુ' જ સરલ, સુવાચ્ય અને સુમધુર છે. સ`પાક ૫. પૂ. મુનિરાજ શ્રી શ્રેયાંસવિજયજી મ. જે આ ચરિત્રનું સંપાદન કાર્ય કરીને આપણા ભવ્ય વારસાને જાળવી રાખ્યા છે. એમાં કાઈ શક નથી. હું એક સામાન્ય સંસારી છું. આવા મહાન ગ્રંથની પ્રસ્તાવના હું કેમ લખી શકું? હું કેવળ ભગવાન પાર્શ્વનાય પ્રભુના જીવન મંગળ રૂપ આ ચરિત્રને મસ્તક જ નમાવી શ ધામી નિવાસ, કરણપુરા, રાજકોટ. મેાહનલાલ ચુનિલાલ ધામી વૈ. શુ. ૧૩ વિ. સં. ૨૦૩૦ વીર સંવત ૨૫૦૦ (બીજી આવૃત્તિ-૨૦૪૧ પ્રથમ શ્રા. સુ.-૫ તા. ૨૨-૭–૮૫) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અંગે – પ્રકાશકીય વક્તવ્ય : પરમપૂજ્ય આરાધ્યાપા આચાર્યદેવ આદિ ઉપકારી મુનિભગવતેએ સ્વ–પરના કલ્યાણ માટે અનેક ગ્રન્થની રચના કરેલ છે. તે તે ગ્રન્થના વાંચન-મનન-શ્રવણ કરવાથી આત્માને સમ્યગ બંધ થાય છે. તે બેધ સમ્યક ક્રિયામાં પરિણમે છે. “જ્ઞાનક્રિયાભ્યાં મોણા” અને એ રીતે સમ્યફ પ્રકારે જ્ઞાનક્રિયાની આરાધના દ્વારા આત્મા પરમાત્મપદને પામે છે. ૧૬ મી શતાબ્દિમાં પરમપૂજ્ય શ્રી ઉદયવીરગણુએ પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનચરિત્રની સંસ્કૃતમાં રચના કરી વિદ્ધસમાજને એક ચરિત્રગ્રન્થની ભેટ આપી છે. અને કથાનુયોગમાં એક મહાન ગ્રન્થને ઉમેરો કરેલ છે. વિક્રમ સંવત ૧૯૭૫ માં શ્રી જૈનધર્મપ્રસારક સભાએ તે પાશ્વનાથ ચરિત્રને ગુજરાતીમાં અનુવાદ કરાવી પુસ્તકરૂપે પ્રકાશન કરી બાળજી ઉપર મહાન ઉપકાર કરેલ છે. જે હાલ અપ્રાપ્ય બનતાં વિક્રમ સંવત ૨૦૪૦ માં અમારી આગ્રહભરી વિનંતિનો સ્વીકાર કરી ચાતુર્મા સાથે પધારેલ પરમપૂજ્ય પચાસજી શ્રી શ્રેયાંસચંદ્રવિજયજી ગણિવર્યશ્રીની પ્રેરણાથી Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૫ શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પુસ્તકાકારે છપાવવામાં આવેલ છે. આ પુસ્તક છપાવવાની પરવાનગી આપવા બદલ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના તથા જે જે સદ્ધહસ્થાએ ફોટાઓ અગાઉથી નાંધાવીને આર્થિક સહયેાગ આપવા બદલ તથા પુસ્તક છપાવવામાં પ્રક્રીડીંગ વિ. આદિ કાર્યોમાં સહકાર આપવા બદલ નયન પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક શ્રી કીર્તિભાઇ મમ્રુતલાલ ગાંધીના તથા આ કાર્યમાં ખંતથી સહકાર આપવા બદલ શ્રી કૌશીકભાઈ આર. શાહ આદિના આભાર વ્યકત કરીએ છીએ. લી. શ્રી ભવાનીપુર વેતાંબર મૂર્તિપૂજક જૈન સધ ૧૧ એ, હૅશામરાડ કલકત્તા-૭૦૦૦૨૦ (તા ૩. -– આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવેલ હાવાથી સ્ટીકમાં હશે ત્યાં સુધી ૫. પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજ સાહેમાને તથા શ્રી સઘના જ્ઞાનભડારાને ભેટ આપવામાં આવશે. Page #17 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શ્રી પાર્શ્વનાથ ચરિત્રાંતર્ગત પ્રાસંગિક કથાઓ વિષય | પૃષ્ઠ | સર્ચ પહેલો પૃષ્ઠ ૧-૭૧ ૧ લલિતાંગ ને સજજન ધર્મથી જય ૫–૫૧ (અનેક અંતરંગકથાયુક્ત) ૨ નંદક ને ભદ્રક કુવિકલ્પથી દેવાર્ચન ૬૨-૬૩ 8 ધન્ય વણિક કુવિકલપથી મુનિદાન ૩૬૪ સગ બીજો પૃષ્ટ ૭૨–૧૬૯ ૪ બે ભાઈ એક કાકિણું માટે ૭૫-૮૦ હજાર રત્નનું દેવું. ૫ ભીમકુમાર જીવદયા ઉપર ૮૧–૧૦૮ ૬ ચંદ્ર ને સર્ગ કઠેર ભાષા ઉપર ૧૦૯–૧૧૪ ૭ વસુરાજા સત્ય ઉપર ૧૧૬-૨૪ ૮ મહાબળ અદત્તાદાન નિષેધ ૧૨૬-૧૦૬ ૯ સુંદરરાજા પરસ્ત્રી ત્યાગ ૧૩૭–૧૫૩ ૧૦ ધનસાર પરિગ્રહ પ્રમાણ ૧૫૪–૧૬૬ સગે ત્રીજો પૃષ્ટ ૧૭–૩૪૬ ૧૧ ત્રણ વણિક મનુષ્યભવની " ૧૮૧-૧૯૧ સફળતા ૧૨ ત્રણ મિત્ર રાત્રિભેજન ત્યાગ ૨૦૪–૨૦૮ ૧૩ સુમતિ વિવેક ૨૧૯-૨૨૭ ૧૪ પ્રભાકર સત્સંગ ૨૨૮-૦૪૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શીલ ત૫ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સગ ચેાથે પૃષ્ટ ૨૪૭–૨૬૦, સગ પાંચમ ૨૬૧-૨૮૦ સર્ગ છઠ્ઠો ૨૮૧-૭૧ ૧૫ ધનમિત્ર જ્ઞાનદાન ૩૦૪-૩૦૮ ૧૬ રોહિણી (અંતરંગ કથા) શાળિના પાંચ દાણું ૩૧૧–૩૧૫ ૧૭ વસંતક અભયદાન ૩૧૮-૩૨૪ ૧૮ સાર્થવાહના ચાર પુત્ર સુપાત્રદાન ૩૨૬-૩૩૨ ૧૯ મણિરથ ને મદનરેખા ૩૩૬-૩૫૫ ૨૦ પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિ એકત્વભાવના ૩૦૫-૩૧૦ (અંતરંગ કથા) ૨૧ સનસ્કુમાર ચકી ૩૫૬-૩૬૨ ૨૨ પુંડરિક ને કંડરિક ભાવના ૩૬૩-૩૭૦ સાતમે અગ ૩૭૨-૪૭ ૨૩ રાવણ (પ્રાસંગિક અન્ય જિનપૂજા ૩૭૮-૩૯૪ વિસ્તૃત યુક્તકથા) ૨૪ અમરસેન વયરસેન • પુપપૂજા ૩૯૫–૪૧૯ ૨૫ શુકરાજ (શુક-શુકી) અક્ષતપૂજા ૪૧-૪૩૭ ૨૬ વનરાજ ભાવપૂજા ૪૩૭–૪૫૪ ૨૭ ભિલ્લુ ગુરૂભક્તિ-ભાવપૂજા ૪૫૪-૪૫૬ આઠમે સગ ૪૫૮-૪૮૯ ૨૮ સાગરદત્ત સત્ય ધર્મ નિશ્ચય ૪૫૮-૪૬૩ ૨૯ ચાર મુનિ કથા ૪૬૩–૪૬૪ ૩૦ બંધુદત્ત ધર્મની પુષ્ટિ ૪૬૪-૪૮૫ ૩૧ શ્રીગુપ્ત (અંતરંગ કથા) સુકૃતથી પાપનાશ ૪૭૬-૪૮૪ ૩ર અશેકમાળી ४८९-४८८ Page #19 -------------------------------------------------------------------------- ________________ નમે અરિહંતાણુ નમો સિદ્ધાણું નમો આયરિયાણું નમે ઉવજઝાયાણું નમો લોએ સવ્વસાહૂણું એસે પંચ નમુક્કારે સવ્ય પાવ પણાસણે મંગલાણં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલમ્ | Page #20 -------------------------------------------------------------------------- ________________ मला पाग्यमाया शखम्वर समेतशीस्वर) पार्वनाथ आजारावला |श्री अंतरीक्ष । श्री अयंती पावेलाया पाश्यनाथ पाचनाथ AMAT . ooo ६.COM "श्री पार्श्वनाथ प्रभुकी निर्वाण भूमि श्री समेतशीवर तीर्थ या क અ. સૌ. મુક્તાબેન મગનલાલ શાહ ભવાનીપૂર, કલકત્તા તરફથી દર્શનાર્થે ભેટ DESIGN & PRINTED BY: AMIVARSHA, CALCUTTA-47.3549 Page #21 -------------------------------------------------------------------------- ________________ છે પદ્માવતી પદ્યનેગે પાસને લક્ષ્મીદાયિનિ વાંછા પૂણિ રદ્ધિ સિદ્ધિ જયં જયં કુરુકુરુ સ્વાહા - દિલી અ, સૌ. સરોજબેન કમળકુમારજી બાથરા કલકત્તા, ભવાનીપૂર, તરફથી દર્શનાર્થે ભેટ DESIGN & PRINTED BY : AMIVARSHA, CALCUTTA-47-3549 Page #22 -------------------------------------------------------------------------- ________________ એર્તા૨ક્ષ પાર્શ્વના૫ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન Page #23 -------------------------------------------------------------------------- ________________ કરી દે 8 ધી એક જાહેરમાં જાપાની | ? ? ? ? નક છે. હરદમ શોઝ છે , " એ રે હીર, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ભગવાન Page #25 -------------------------------------------------------------------------- ________________ આ જ ર ી શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન (સમેતશિખરજી જલમંદિર) Page #26 -------------------------------------------------------------------------- ________________ જો જી શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન Page #27 -------------------------------------------------------------------------- ________________ g , D 3 | શ્રી જશવલા પાર્શ્વનાથ ભગવાન Page #28 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहम् नमः प्रगटप्रभावी श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । श्री नेमि विज्ञान-कस्तूर-यशोभद्रसूरि सद्गुरुभ्यो नमः । ॥ श्री पार्श्वनाथचरित्र ॥ ભાષાંતર प्रोद्यत्सूर्य सम सुरासुरनरैः संसेवित निर्मल', श्रीमत्पार्धजिनं जिनं जिनपति कल्याणवल्लीथनम् । तीर्थेशं सुरराजवंदितपदं लोकत्रयीपावनं, वंदेऽहं गुणसागरं सुखकर विश्वैककितामणि ॥१॥ દેદીપ્યમાન સૂર્યસમાન, સુરાસુર અને મનુષ્યોથી સંસેવિત, નિર્મળ, જિનપતિ, કલ્યાણરૂપી લતાને મેઘરૂપ, તીર્થના નાયક, દેવોએ જેમના ચરણેને વંદન કર્યું છે એવા, લેકત્રયને પવિત્ર કરનાર, જ્ઞાનાદિ ગુણના સાગર, સુખના કરનાર, અને જગતને એક ચિંતામણિરૂપ-એવા શ્રી પાર્શ્વનાથ જિનને હું વંદન કરૂં छु. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રભાવથી પ્રકાશિત દવાએ નિર્માણ કરેલ શ્રેષ્ડતર સિહા સન પર બિરાજમાન, ચળકતા ચામરથી વીજાયમાન, છત્રત્રયથી વિરાજિત, રૂપા (આદિ) સ્વણ અને મણિથી પ્રભાસિત, ત્રણ કિલ્લાથી વિભૂષિત અને સૂર્યની જેમ ઉદયમાન એવા શ્રી પાર્શ્વનાથ દેવને હું વદન કરૂં છું. વીણા અને પુસ્તકને ધારણ કરનારી, દૈવેદ્રથી સ ́સેવિત, સુરાસુર અને મનુષ્યાથી પૂજિત, સ'સારસાગરથી તારનારી, વિજય પ્રાપ્ત કરાવનારી, દારિદ્રચના નાશ કરનારી, વિઘ્નરૂપ વાંત (અંધકાર)ને હરનારી, સુખને કરનારી અને સ અર્થાને સાધનારી–એવી ભગવતી વાન્દેવી શ્રુતદેવી જયવંતી વ. સરસ્વતીને પ્રણામ કરીને અને ગુરૂમહારાજના ચરણકમળને નમસ્કાર કરીને શ્રી પાર્શ્વનાથ ભગવતના ચરિત્રની રચના કરૂ છું.. લાખ ચેાજન વિસ્તારવાળા જ'મુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિાધ ભરતક્ષેત્રમાં બાર ચેાજન લાંબુ, નવ ચેાજન વિસ્તૃત, દિવ્ય પ્રાસાદાથી મનાહર, દુકાનાની શ્રેણીથી વિરાજિત અને નરરત્નાથી અલંકૃત પાતનપુર નામે નગર છે. તે નગરમાં અરવિદ્યસમાન શ્રીમાન અરવિંદ નામે રાજા રાજય કરતા હતા. તે રાજા ન્યાયવાન, પ્રજાપાલક, શત્રુઓને જીતવામાં વિચક્ષણ, ધર્મનિષ્ઠ, શ્રદ્ધાળુ, પાપકારી અને પ્રતાપી હતા, તેને પાપકારિણી, ન્યાયવતી, શીલવતી, ગુણવતી, ધર્માવતી અને પુત્રવતી ઈત્યાદિ ગુણને ધારણ કરનારી ધારિણી નામે પટરાણી (પ્રાણપ્રિયા) હતી. તે રાજા રાજય કરતે છતે સમસ્ત પ્રજા અતિશય સુખી હતી. તે રાજાને વિશ્વભૂતિ નામે પુરાહિત હતા. તે Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિદ્વાન, પડિત, ન્યાયશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રમાં કુશળ, શ્રાવકધર્મમાં પ્રવીણ, રાજમાન્ય અને મહદ્ધિક હતા. તે, ધનિષ્ઠ હાવાથી રાજાનું પુરાહિતપણું કરતા હતા તથા પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા પણ પ્રતિદિન કરતા હતા તેને પતિવ્રતા, સદ્ધમચારિણી અને શીલરૂપ અલંકારને ધારણ કરનારી અનુદ્દા નામે પ્રાણપત્ની હતી. તે પતીને મરૂભૂતિ અને કૅમઢ નામના એ પુત્રા થયા હતા, તે નિપુણુ અને પડિત હતા. તેમાં મરૂભૂતિ પ્રકૃતિએ સરલ સ્વભાવી, સત્યવાદી, ધર્મિષ્ઠ, સજ્જન અને ગુણવાન હતા અને કમઠ દૃષ્ટ, લંપટ, દુરાચારી અને કપટી હતા. એક નક્ષામાં અને એક ઉદરમાં ઉત્પન્ન થયા હાય છતાં એરડીના કાંટાની જેમ માણસે પણ સમાન શીલવાળા થતા નથી ’ કમઠને અરૂણા નામની અને મરૂભૂતિને વસુધરાનામની પત્ની હતી તે અને એની સાથે શબ્દ, રૂપ, રસ, સ્પ અને ગધ–એ પાંચ વિષયા સ*બધી સુખભાગ ભાગવતાં તે અને ભ્રાતા સમય પસાર કરતા હતા. અન્યદા વિશ્વભૂતિ પુરાહિત પેાતાના ઘરના ભાર બને પુત્રાને સાંપીને પેતે કેવળ જિનધર્મરૂપ સુધારસનાજ આસ્વાદ લેવા લાગ્યા. તૃષ્ણાના ત્યાગ કરીને વૈરાગ્યથી મનને એકાગ્ર રાખી સામાયિક અને પૌષધાદિક કરવા લાગ્યા અને કેટલાક વખત પછી વિવિક્તાચાય નામના ગુરુ પાસે અનશન અ'ગીકાર કરીને એકચિત્તે પથ પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરતાં સ્વદેહના ત્યાગ કરી સૌધર્મ દેવલાકમાં દેવતા થયા. એટલે પતિવિયાગથી વ્યાકુળ થયેલી અનુષ્ઠેરા પણ ઉગ્ર તપ તપી મરણ પામીને વિશ્વભૂતિ દેવની દેવી થઇ. કમઠ અને મરૂભૂતિ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર માતપિતાનું પ્રેતકાય (મૃત પાછળની ક્રિયા) કરીને સ્વકુટુંબની ચિંતામાં પડયા. કેટલાક વખત પછી તેએ શાકરહિત થયા અને મરૂભૂતિ રાજાનું પુરાહિતપણુ કરવા લાગ્યા. એકદા શ્રેષ્ઠ પ્રશમામૃતથી સિ'ચાયેલા અને ચાર જ્ઞાનને ધારણ કરનારા હરિશ્ચંદ્ર નામના આચાય ભવ્યકમળાને પ્રતિમાધ પમાડતા છતાં પાતનપુરના નજીકના ઉપવનમાં પધાર્યા,, એટલે તે મુનીશ્વરના આગમનને જાણીને નગરજના પેાતાના આત્માને ધન્ય માનતા તેમને વંદન કરવા ગયા. તે વખતે રાજા, કમઠ અને મરૂભૂતિ વિગેરે સમસ્ત રાજવ પશુ તેમને વંદન કરવા આવ્યા અને સૂરિજીને ભાવથી વંદન કરીને રાજાદિક સર્વે યથાસ્થાને બેઠા. એટલે સૂરીશ્વરે પેાતાના જ્ઞાનથી મરૂભૂતિને ભાવિ પાર્શ્વજિનના જીવ જાણીને વિશેષ રીતે તેને ઉદ્દેશીને ધ દેશના દેવાના પ્રારંભ કર્યાં. “હું ભવ્ય જના ! કરાડા ભવામાં પણ પ્રાપ્ત થવી દુર્લભ એવી નરભવાદિ સકળ સામગ્રી પ્રાપ્ત કરીને ભવજલધિમાં નાવસમાન એવા જૈનધર્મ ના આરાધનમાં સદા પ્રયત્ન કરેા. જેમ અક્ષર વિનાના લેખ, દૈવ વિનાનું મંદિર અને જળ. વિનાનું. સરાવર ન શાલે તેમ ધર્મ વિના મનુષ્ય ભવ પણ શાભતા નથી, વળી હું ભવ્યાત્માએ ! વિશેષ રીતે શ્રવણપુર (મન)ને એકાગ્ર કરીને સાંભળેા-આ દુર્લભ માનવભવને પામીને ધન, અશ્વ, પ્રમાદ અને મથી માહિત થઇ તેને વૃથા ન ગુમાવા. મૂળથી છેદાયેલ વૃક્ષ, મસ્તક રહિત સુભટ અને ધર્મટ્વીન ધનવાન કેટલેા વખત લીલા કરી શકે. જેમ વૃક્ષની ઉંચાઈ ઉપરથી પૃથ્વીમાં રહેલ તેનુ મૂળ કેટલુ ઉંડુ છે તે Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સમજી શકાય છે, તેમ પૂર્વે કરેલ ધર્મ અદષ્ટ છતાં પ્રાપ્તસંપત્તિથી તેનું અનુમાન થઈ શકે છે. એટલા માટે સુજને તે ધર્મને મૂળભૂત ગણું તેને સિંચીને ભેગફળને વારંવાર ગ્રહણ કરે છે અને મૂઢજને તેને ઉછેરીને એકવાર ભેગફળ મેળવી લે છે. નિર્મળ કુળ, કામદેવ જેવું રૂપ, વિશ્વ (સર્વ)ને ભેગવવા લાયક અને અવ્યય એવું સૌભાગ્ય, વિકસ્વર લક્ષમીવિલાસ, નિર્દોષ વિદ્યા, કુરાયમાન કીર્તિ વિગેરે મનહર ગુણ ધમથી મેળવી શકાય છે. ધર્મને પક્ષપાત કરેલ હોય તો તે લલિતાંગકુમારની જેમ જયનિમિત્તે થાય છે, અને ધર્મની વિરૂદ્ધતા તેના નેકર સજજનની જેમ અનાથને માટે થાય છે. લલિતાંગકુમારની કથા : આજ જંબુદ્વિીપમાં ભરત નામના ક્ષેત્રમાં શ્રીવાસ નામનું નગર છે ત્યાં અશેષ રાજાને પોતાના દાસ બનાવે એ નરવાહના નામે રાજા રાજ્ય કરતે હતો. તેને કમળ જેવા મુખવાળી કમળા નામની રાણી હતી. તે દંપતીને ડાહ્યો ધીમાન બહેતર કળામાં કુશળ અને શાસ્ત્ર તથા શસ્ત્રવિદ્યામાં ચાલાક લલિતાંગ નામે પુત્ર હતા. તે દીપકની જેમ પિતાના કુળને અજવાળ હતે. વળી દીપકમાં તો કાળાશ હોય છે, પણ તે કુમારમાં તે લેશ પણ દોષ નહોતે. તે અવસ્થાએ નાને હતું, છતાં તેનામાં ગુણે મોટા હતા; કારણ કે માથે ‘ળા વાળ થાય તેથી મનુષ્ય વૃદ્ધ-મેટ ગણાય એવી માન્યતા ભૂલભરેલી છે, પણ યુવાન છતાં જે તે ગુણવાન હોય તો તેજ સ્થવિર–વૃદ્ધ છે એમ સમજવું. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ' ' તે લલિતાંગકુમારમાં બીજા ઘણું ગુણે હતા, છતાં દાનગુણમાં તેને વધારે પ્રીતિ હતી. યાચકને જોતાં તેને જે આનંદ ઉપજતે, તે આનંદ તેને કથા, કાવ્ય, સ્ત્રી, ઘેડા અને હાથીની લીલા કરવામાં આવતું ન હતું. જે દિવસે તેને યાચકની પ્રાપ્તિ ન થતી, તે દિવસને તે ક્ષય તિથિની જેમ ગણતો હતો વળી અથીના આગમનને તે પુત્ર જન્મને લાભ કરતાં પણ અધિક માનતે હતે. વળી દાનના વ્યસની એવા તેને અદેય (ન દેવા લાયક) કંઈ પણ ન હતું. તે કુમારને નામથી સજજન પણ સ્વભાવે દુર્જન એ એક અધમ સેવક હતે. કુમારને હાથે તે વૃદ્ધિ પામેલ હોવા છતાં તે કુમારનું જ પ્રતિકૂળ કરનારે હતું. જેમાં સમુદ્રના જળથી પૃષ્ટ થયેલ વડવાનલ તેનું જ શેષણ કરે છે. તેમ તે સજજન કુમારને દુર્જનરૂપ જ હતું તે પણ કુમાર તે અધમ સેવકને ત્યાગ કરતું ન હતું, કારણ કે ચંદ્રમા શું કલંકને કદાપિ ત્યાગ એકદા કુમાર પર પ્રસન્ન થઈ તેના ગુણથી આકર્ષાઈને રાજાએ તેને પિતાના હાર વિગેરે કિંમતી અલંકારો આપ્યા. તે કિંમતી અલંકારો પણ તે રાજકુમારે યાચકને આપી દીધા એટલે સજજને તે બધું રાજા પાસે જઈને ગુપ્તપણે નિવેદન કર્યું. તે સાંભળીને રાજા અગ્નિની જેમ અંતરમાં બળવા લાગ્યો. પછી રાજાએ કુમારને એકાંતમાં બેલાવીને કેમળ વાણીથી શિખામણ આપવા માંડી કે - “હે વત્સ ! જરા વિના પણ ગુણગણથી તને વૃદ્ધત્વ પ્રાપ્ત થયું છે, તે પણ તેને ઉપયોગી થાય એવી કંઈક હું શિખામણ આપું છું તે સાંભળ - હે Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વત્સ ! રાજ્ય બહુ કાર્યોથી વ્યાપ્ત છે અને તું હજી બાળક છે. આ સપ્તાંગ રાજય મધુ તારૂ' જ છે; પરંતુ તે કરડીઆમાં રહેલ સાપની જેમ સાવધાનપણે ચિંતનીય છે, ફળેલા ખેતરની જેમ નિત્ય પ્રયત્નથી તે રક્ષણીય છે અને નવા બગીચાની જેમ તે વારવાર સેવનીય છે. રાજાએ કાઈ ના પણુ વિશ્વાસ ન કરવા. રાજા પેાતાના કાશ (ખજાના)થી જ પેાતાના સ્ક ંધને દઢ કરે છે. તેથી સ્વાર્થ સાધવામાં તત્પર રહેવું અને હાથી ઘેાડાદિ સેનાની વૃદ્ધિ કરવી. તુ પેાતે નિપુણ અને વિચક્ષણ છે. વળી દાનગુણ જો કે તારામાં સર્વોત્તમ છે, તથાપિ દાન ઘેાડુ' થાડુ' આપવું, તેમાં અત્યંત આસક્તિ રાખવી તે ઠીક નહિ, કહ્યું છે કે :–‘ બહુ હિમ પડવાથી વૃક્ષેા બળી જાય, બહુ વરસાદ વરસવાથી દુકાળ પડે અને અતિ આહાર કરવાથી અજીણુ થાય-માટે સત્ર અતિના ત્યાગ કરવા. વળી અતિ દાનથી અલીરાજા બંધનમાં પડયેા, અતિ ગવ થી રાવણ હણાયે અને અતિ રૂપથી સીતાનું હરણ થયું−માટે અતિ સત્ર વવું? બહુ કપૂરના ભક્ષણથી દાંત પડવાના સંભવ રહે છે, માટે દ્રવ્ય એકઠુ` કરવામાં પ્રયત્ન કરવા. જયાં સુધી દ્રવ્યના સમાગમ છે, ત્યાં સુધી જ સ્ત્રી અને પુત્રાદિ પરિવાર આપણેા છે. વિશુદ્ધ ગુણગણુ પણ દ્રવ્ય વિના નિષ્ફળ છે. માટે તારે જેમ તેમ દ્રવ્યને ઉડાડી ન દેવું,” આ પ્રમાણેના રાજાના ઉપદેશામૃતનુ હપૂર્વક પાન કરીને કુમાર હૃદયમાં ચિ'તવવા લાગ્યા કે - અહા ! હું ધન્ય છું કે મારા પિતા પોતે જ આમ પ્રત્યક્ષ મને વખાણે છે. એ તેા સુવર્ણ અને સુગધના મેળાપ જેવું છે. માબાપ અને ગુરૂના શિક્ષણ કરતાં લેાકમાં ખીજું અમૃત 6 Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નથી’ એ પ્રમાણે વિચારીને તે મળ્યે કે :- હૈ પિતાજી ! આપની આજ્ઞા મને પ્રમાણુ છે.' એ રીતે કહી ભક્તિપૂર્વક નમસ્કાર કરીને કુમાર સ્વસ્થાને ગયા. ત્યારપછી પિતાની આજ્ઞાથી બહુ જ થાડુ દાન આપતાં ચાચકાના મુખથી તેના અપવાદ વધી પડચેા, એટલે કેટલાક ચાચકાએ મળીને કુમારને કહ્યું કે ઃ“ હે દાનેશ્વરી મુગઢ કુમાર ! અકસ્માત્ આ શું આર’બ્લ્યુ' ? દાનમાં પૃથ્વી પર ચિ'તામણિ સમાન થઈને અત્યારે આપ અટાલપાષાણ જેવા કેમ થઇ ગયા ? જગતમાં એક દાન જ શ્રેષ્ઠ છે. મહદ્ધિક મનુષ્ય પણ દૂધ વિનાની સ્થૂળ ગાયની જેમ શેાભતા નથી. કહ્યુ છે કે:-કીડીઓએ ભેગું કરેલ ધાન્ય, મક્ષિકાએ ભેગુ' કરેલું મધ અને કૃપણેાએ લેગી કરેલ લક્ષ્મી એ ત્રણેના અન્ય જ કેાઇ ઉપભેાગ કરે છે. સંગ્રહ કરવામાં જ એક તત્પર એવા સમુદ્ર રસાતલે પહેાંગ્યે અને મેઘ દાતા હેાવાથી જુએ પૃથ્વી ઉપર રહીને ગર્જના કરે છે. ધન, દેહ અને પરિવાર વિગેરે બધાના વિનાશ થાય છે પણ દાનથી ઉત્પન થયેલ કીર્તિ તે જગતમાં અખંડ જ રહે છે? હે કુળદીપકકુમાર ! તમારા મતિવિપર્યાસ કેમ થઇ ગયા ? સંતજના અગીકાર કરેલ વ્રતને કદીપણ મૂકતા નથી, કહ્યું છે કેઃ‘સૂર્ય કાના આદેશથી અંધકારના નાશ કરે છે ? રસ્તા પર પ્રજાને છાયા કરવા માટે વૃક્ષેાને કાણુ વિનતિ કરવા ગયુ છે ? વરસાદ વરસાવવાને મેઘને કાણુ પ્રાના કરે છે? પણ સ્વભાવે જ સજ્જને પરહિત કરવાને તત્પર હાય છે. ઉત્તમ પુરૂષા આકરેલ કાર્યને દાપિ છેાડતા નથી. કારણ કે ધતુરાનું પુષ્પ ગધ રહિત છે છતાં મહાદેવ તેના ત્યાગ કરતા નથી. તેમજ Page #36 -------------------------------------------------------------------------- ________________ થી પાર્શ્વનાથ ચરિત્ર મહાદેવ વિષને, ચંદ્રમાં હરણને, સમુદ્ર વડવાનલને એ અરમ્ય છતાં આદતને મૂકતા તથી, તે પ્રિય વસ્તુની તે શી વાત કરવી ? વળી ચંદ્રમાં કલંક, પનાળમાં કાંટા, સમુદ્રમાં ખારૂ જળ, પંડિતમાં નિર્ધનત્વ, પ્રિયજનમાં વિયેગ, સુરૂપમાં દુર્ભગવ અને ધનપતિમાં કંજુસાઈ એમ ઉત્તમ વસ્તુઓને દૂષિત કરવાથી યમ ખરેખર રત્નદેષી છે. માટે હે કુમાર ! અંગીકાર કરેલ દાનવ્રતને તમારે ત્યાગ ન કરે. કારણ કે સમુદ્ર કદાચ પેતાની મર્યાદાને ત્યાગ કરે અને કુળપર્વતે કદાચ ચલાયમાન થાય, છતાં મહાપુરૂષ પ્રાણુતે પણ સ્વીકૃત વ્રિતને ત્યાગ કરતા નથી.” આ પ્રમાણેની તે યાચકોની વાણી સાંભળીને લલિતાંગકુમાર વિચારવા લાગ્યું કે – “હવે મારે શું કરવું? આ તે ખરેખર વાઘ અને હુસ્તરી (ખરાબ નદી)નો ન્યાય ઉપસ્થિત થયો. એક બાજુ મારાથી પિતાની આજ્ઞા ઓળંગી શકાય તેમ નથી અને બીજી બાજુ અવર્ણવાદ થાય છે તે પણ સ્તર છે, માટે જેમ થવાનું હોય તેમ થાઓ.” એ રીતે વિચાર કરીને ફરી તેવી જ રીતે દાન દેવામાં પ્રવૃત્ત થયો. તે હકીકત જાણુને રાજા કુમાર ઉપર અત્યંત કે પાયમાન થયા અને તેના સેવકેની સાથે તેને રાજસભામાં આવવાનો નિષેધ કર્યો. એટલે તે અપમાનથી અંતરમાં અત્યંત ક્રોધથી યુક્ત થઈને કુમાર વિચારવા લાગે કે – “અહો મારે જેવું દાનનું વ્યસન છે, તેવી રાજ્યની ઈચ્છા નથી અને વળી જંતુઓને પ્રિયકર દાન દેતાં પિતાએ મારું અપમાન કર્યું છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી; હવે તે દેશાંતર ગમન કરવું તે જ યુક્ત છે. કહ્યું છે કે – Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દશાટન, પંડિતની મિત્રતા, વેશ્યાની સાથે સંસર્ગ, રાજસભામાં પ્રવેશ અને અનેક શાસ્ત્રોનું અવલેકન–એ પાંચ ચાતુર્યનાં મૂળ છે, માટે વિવિધ પ્રકારના ચરિત્ર જોઈ શકાય, સજજન અને દુર્જનની વિશેષતા જાણી શકાય અને પિતાની ખ્યાતિ થાય માટે પૃથ્વી પર વિચરવું-ફરવું એ જ છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને રાત્રિએ એકાંત સાધી ગુપ્ત. રીતે ઘરથી બહાર નીકળીને એક શ્રેષ્ઠ ઘેડા પર બેસી કુમાર એક દિશા તરફ ચાલતે થયો. તે વખતે ઇગિતને જાણનાર પેલે અધમ સેવક સજ્જન પિતાના દૌર્જન્ય દોષથી તેની પાછળ ચાલ્યો. અનુક્રમે તે બંનેએ સાથે દેશાંતર જવા પ્રયાણ કર્યું એકદા રસ્તામાં કુમારે તેને કહ્યું કે-“હે સેવક! વિનોદ થાય તેવું કંઈક બેલ. એટલે તે બે કે- હે દેવ ! પુણ્ય અને પાપમાં શું શ્રેષ્ઠ? તે કહે ” આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળીને કુમાર બે કે-“હે મૂખ ! આ તું શું ? તારું નામ સજજન છે, પણ ગુણથી તે તું દુર્જન લાગે છે, કારણ કે–ભૌમનું મંગળ નામ, વિષ્ટિ વિષયમાં ભદ્રાનામ, કણને ક્ષય કરનાર છતાં અતિવૃષ્ટિ નામ, અત્યંત તીવ્ર ફેટકાનું શીતળા નામ, રજપર્વ (હોળી)માં કહેવાતે રાજા, લવણમાં મિષ્ટ (મીઠું) શબ્દ, વિષમાં મધુર શબ્દ, કટકયુક્ત છતાં લક્ષમી અને વેશ્યામાં પાત્રત્વ આ બધાં માત્ર નામથી જ સારા છે, પણ અર્થથી નથી.” રે મૂઢ! ધર્મથી જય અને અધર્મથી જ ક્ષય એમ અબળા, નાના ગેપાળ અને હાલિક (ખેડુત) જને પણ સ્પષ્ટ કહે છે.” તે સાંભળીને સજ્જન બેલ્યો કે- હે દેવ સત્ય છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હું મૂર્ખ છું, પણ ધર્મ કેવો હોય તે તે કહો.” કુમારે કહ્યું-- હે દુરાત્મન ! સાંભળ“वचः सत्यं गुगै भक्तिः, शक्त्या दानं दया दम: । ગધ પુરતમા-દિપીતામુવાવ” | સત્ય વચન, ગુરૂ ઉપર ભક્તિ, યથાશક્તિ દાન, દયા અને ઈદ્રિયદમન-એ ધર્મ અને એનાથી જે વિપરીત અને દુખકર તે અધર્મ” પુનઃ સજજન બેલ્યો કે-“સમયના બળે કોઈવાર અધર્મ પણ સુખકારક થાય છે અને ધર્મ દુઃખકારક થાય છે; જે એમ ન હોય તે અત્યારે તમે ધર્મિષ્ઠ છતાં પણ તમારી આવી અવસ્થા કેમ હોય? માટે આ સમય અધર્મને છે તેથી ચોરી વિગેરે કરીને પણ ધન ઉપાર્જન કરવું ઠીક છે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બેલ્યો કે-“અરે ! પાપિષ્ટ ! કાનને ન સાંભળવા લાયક એવું વચન તું ન બેલ; ધર્મથી જ જય થાય છે અને ધર્મ કરતાં છતાં જે કંઈ અજય થાય તે પૂર્વે બાંધેલા અંતરાય કર્મને વિપાક (ફળ) સમજ. વળી અન્યાયથી જે લક્ષમી મેળવવી તે ઘર બાળીને પ્રકાશ કરવા જેવું છે. એટલે ફરી તે અધમ સેવક બે કે“સ્વામિન્! આ જંગલમાં રૂદન જેવી વાત કરવાથી શું ? આગળના ગામમાં ગામજનોને પૂછીશું, પણ તેઓ જે અધર્મથી જય કહેશે તે તમે શું કરશે ?” કુમારે કહ્યું કે-“તે હું આ. મારી અશ્વાદિક બધી સામગ્રી તને આપીને છaગી સુધી હું તારો દાસ થઈને રહીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે બંને ઉતાવળા Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નજીકના ગામમાં ગયા અને વૃદ્ધોને પૂછ્યું કે-‘ હે સજ્જના ! અમને ઘણા વખતથી સશય છે કે-ધર્મથી જય કે અધર્મથી જય ? તેનેા નિણૅય કરીને સાચુ કહે। ? એટલે અસભવિત નવીન પ્રશ્ન થતાં તેઓ દૈવયેાગે એકદમ એમ એલી ગયા કે– ‘અત્યારે તા અધર્મથી જ જય લાગે છે” તે સાંભળીને તે ખ'ને આગળ રસ્તે પડયા. રસ્તામાં ઉપહાસ્ય કરીને તે સેવક આલ્યા કે- હું સત્ય એ જ ધન! હે ધાર્મિક ! હવે એ અશ્વને મૂકી દો અને જલ્દી મારા દાસ બની જાઓ’ એટલે કુમાર વિચારવા લાગ્યા કે–રાજ્ય, લક્ષ્મી અને વિનશ્વર પ્રાણી પણ ચાલ્યા જાઓ, પણ જે વચન હું પાતે આણ્યે છું તેના ભંગ ન થાઓ.' વળી–સુખ અને દુઃખ કાઇ આપનાર નથી. અન્ય કાઈ આપે છે એમ માનવું તે બુદ્ધિ છે. હું નિષ્ઠુર શરીર ! જે તે પૂર્વે કર્મો કરેલાં છે તે જ તારે ભાગવવાનાં છે; કારણુ કે લાકા પેાતાના કર્માંરૂપ દોરીથી ગુથાયેલ છે.’ આ પ્રમાણે વિચાર કરીને કુમાર મેળ્યેા કે : આ ઘેાડા લઇ લે, હવે હું તારા સેવક છું.' પછી તે અધમ સેવક ધાડા લઈ તરત તેની ઉપર બેસીને જલ્દી ચાલવા લાગ્યા. પછી પછવાડે દોડતાં થાકથી ખેદયુક્ત થયેલા કુમારને જોઈ ને તે ષિત થઈ આ પ્રમાણે ખેલ્યા કે :-“હે કુમાર ! ધર્માંને પક્ષપાત કરવાથી તને આ ફળ મળ્યું છે, માટે હજી પણ ધર્માંના આગ્રહ છેાડી દઈને અધર્મથી જ જય' એમ કહી આ ઘેાડા પાછે લઈ લે.” આ પ્રમાણે સાંભળીને કુમાર મેળ્યે કે –‘ હૈ દુષ્ટ ! તારૂ’ -સજ્જન નામ ફાગઢ છે; અને વળી હૈ તિ ! તું ક્રુતિને આપે છે, તેથી શિકારી કરતાં પણ વધારે દુષ્ટ છે.' - દુ ૧૨. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વ્યાધ (શિકારી)ની કથા : છે | કઈ વનમાં એક વ્યાધ-શિકારી કાન સુધી બાણ ખેંચીને એક હરણીના વધને માટે દેડ. તે વખતે હરણ બેલી કે – હે વ્યાધ ! ક્ષણવાર ઉભે રહે ! કારણ કે ભૂખથી પીડાતાં મારાં બચ્ચાં મારી રાહ જોઈને આશાથી બેઠા છે, માટે હું” તેમને સ્તનપાન કરાવીને તરત તારી પાસે આવું, જે હું ન આવું તો મને બ્રાહ્મણહત્યાદિક પાંચ મહાપાતક લાગે.” શિકારી બે કે –“એવા સેગનનો મને વિશ્વાસ નથી. એટલે ફરી હરણી બેલી કે – હે શિકારી ! જે હું જલદી ન આવું તે વિશ્વાસથી પૂછનારને દુર્મતિ આપનાર જેટલું મને પાપ લાગે.* આથી તેણે હરણને મુક્ત કરી, એટલે તે પણ પોતાના બાળકોને સ્તન્યપાન કરાવીને તરત પાછી શિકારીની પાસે આવી, અને શિકારીને પૂછવા લાગી કે –“હે શિકારી ! તારા પ્રહારથી હું શી રીતે છુટી શકું?” એટલે શિકારીએ વિચાર કર્યો કે - “અહો ! પશુઓ પણ દુર્બુદ્ધિ આપવાના પાપથી ભય પામે છે, તે હું કેમ દુર્મતિ આપું ?” આ પ્રમાણે વિચાર કરીને તે બોલ્યો કે “હે ભદ્રે ! જે મારી જમણી બાજુથી નીકળી જાય. તે હું તને મૂકી દઉં.” એટલે તે હરણીએ તેમ કર્યું. તેથી તે. મુક્ત થઈ અને જીવતી પણ રહી. એટલા માટે સજજને. વિપત્તિમાં આવ્યા છતાં પણ પાપકર્મ કદાપિ કરતા નથી. હસ ભુખે થયે છતાં કુકડાની જેમ કૃમિ અને કીડાનું ભક્ષણ. કરતું નથી. ગુણ રહિત અને ક્ષણવિનાશી શરીરને ધર્મ જ શરણ છે. કદાચ ગ્રામજનોએ અજાણતાં ધર્મનું બહુમાન ન. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૪ કર્યું. તેથી શું ધર્મનું મહાત્મ્ય ચાલ્યું ગયું ? કદાચ દ્રાક્ષ 'તરફ્ ઊંટ વાંકુ મુખ કરે, તેથી શું દ્રાક્ષની મીઠાશ ઓછી થઇ -જાય? માટે ધર્મ જ એક ખરા મિત્ર છે.’ આ પ્રમાણે સાંભળીને *ી તે અધમ સજ્જન કહેવા લાગ્યા કે –“ હું કુમાર ! તું મહા કદાગ્રહી છે, જેમ પૂર્વે કાઈ એક ગામડીઆ છેાકરાંને તેની માતાએ કહ્યું હતું કે :– હે વત્સ ! ગ્રહણ કરેલ વસ્તુ મૂકવી નહિ.’ એકદા તેણે એક મહા બળવાન બળદને પૂંછડામાં જોરથી પકડયા. તે બળદની ખૂબ લાતા ખાતા છતાં પણુ પૂડાને તેણે મૂકયું નહિ, એટલે માણસા મૂકી દે, મૂકી દે’ એમ કહેવા લાગ્યા; તા પણ પૂછડું તેણે ન જ મૂકયું. તેની જેમ તું પણ કદાગ્રહી છે. અને જો એક ગામવાળે કહ્યું તે પ્રમાણે ન હાય તા હજી બીજીવાર આપણે અન્ય ગ્રામજનાને પૂછી જોઈએ પણ કદાચ તે પણ તેવી જ રીતે કહે, તા તારે શી શરત? હવે તે આંખ કાઢી આપવી તે વિના ખીજી કાંઇ શરત કરવાની નથી.” કુમારે તે વચન પણુ અમથી સ્વીકારી લીધું. પછી તેમણે આગળના ગામજનાને પૂછ્યું, એટલે તેઓએ પણ ભવિતવ્યતાના નિયેાગથી પૂર્વ પ્રમાણે જ કહ્યુ. પછી તે રસ્તે પડયા એટલે સજ્જન ફ્રી મેલ્યા કે – “અહા કુમાર ! અહા ધર્મના એક નિધાન ! અહા વચનનું પાલન કરવામાં તત્પર ! મેટલ, હવે શું કરીશ ?” આ પ્રમાણેનાં તેનાં જેવા તેવા વચનાથી ધનુષ્ય પર ચડાવેલ બાણુની જેમ મનમાં વધારે ઉત્તેજિત થઈને તત્કાળ જંગલમાં એક વટવૃક્ષની નીચે જઈને કુમારે કહ્યું કેઃ−‘અહા ! વનદેવતાએ ! સાંભળેા, અહા! લેાકપાળા ! તમે સાક્ષીભૂત થાઓ અને ધર્મ જ એક Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કેવળ મારૂં શરણુ થાએ.’ એમ કહીને પેાતાના અને નેત્રાને છુરીથી કહાડીને સજ્જનને આપ્યા. તે વખતે પેલેા અધમ નાકર કહેવા લાગ્યા કે :-અહા ? સત્યપરાયણુ કુમાર ! ધર્મવૃક્ષનુ મા સુંદર ફળ હવે ભાગવ !' એમ કહી ઘેાડા પર આરૂઢ થઈને તે ચાલ્યેા ગયા. હવે કુમાર દુસ્તર આપત્તિરૂપ નદીના તરગમાં પડયા છતાં વિચારવા લાગ્યા કે :-અહા ! આ અસભવિત શુ થયું ? ધર્મના પક્ષપાત કરતાં આ શું ઉત્પન્ન થયુ? અસ્તુ, આ તેા મારા દુષ્કર્મનું જ ફળ છે. પણ ત્રણ જગતમાં નિશ્ચય જયનુ કારણ તેા ધર્મ જ છે.' એ પ્રમાણે તે વિચાર કરે છે, એવામાં તેના મહા દુઃખથી સૂર્ય પણ અસ્ત પામ્યા. તે વખતે પક્ષીએ પણ જાણે તેના દુઃખથી શબ્દ કરતા પેાતાના માળામાં છુપાઈ જતા હાય એમ છુપાઈ ગયા અને દિશાઓના સુખ અંધકારથી કાળા થઈ ગયા. એવા અવસરે ત્યાં વટવૃક્ષ પર ભારડ પક્ષીઓ એકત્ર થઈને આ પ્રમાણે યથેષ્ઠ વાર્તાલાપ કરવા લાગ્યા :- ભાઇ ! જેણે યાં પણ કઈ કૌતુક જોયુ કે સાંભળ્યુ હોય તે નિવેદન કરા.' એટલે એક ભાર’ડ એલ્ચા કે– ‘હું એક કૌતુકની વાત કહુ' છું તે સાંભળેા : .6 ૧૫ અહી'થી પૂર્વ દિશામાં ચંપા નામે મહાનગરી છે. ત્યાં ભુવનમાં વિખ્યાત એવા જિતરાત્રુ નામે રાજા રાજય કરે છે. તેને પેાતાના જીવ કરતાં પણ પ્રિય સ્વરૂપવતી અને ચાસઠ કળામાં પ્રવીણ એવી પુષ્પાવતી નામે પુત્રી છે, પરંતુ નેત્રને અભાવ હાવાથી તે બધું ફેાગટ થઈ ગયું છે. એકદા રાજા તેની તેવી સ્થિતિ જોઈને ચિંતાતુર થયેાને વિચારવા Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચસ્ત્રિ લાગે – “! ભાગ્ય શું કરે છે? પરંતુ અત્યારે ભાગ્યને ઠપકો દેવાની જરૂર નથી, કંઈ પણ ઈલાજ કરવાની જરૂર છે.” પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે - “અહો પ્રજાજને! જિતશત્રુ રાજાની પુત્રીની આંખને જે સારી કરશે, તેને રાજા તે કન્યા તથા પિતાનું અધું રાજ્ય આપશે” તે સાંભળીને દેશાંતરથી વિવિધ ઉપાયો કરનારા આંખના વૈદ્ય આવ્યા અને વિધવિધ ઉપાયો કર્યા, પણ તેના નેત્રને કાંઈ આરામ થયો નહીં; એટલે રાજા ચિંતાથી અત્યંત વ્યાકુળ થઈ ગયો. કહ્યું છે કે – "बिंदनाप्यधि का विता चिताचिंता समा न हि । चिंता दहति निर्जीव, चिंता जीवंतमप्यहो" ॥ ચિંતા ચિતા કરતાં એક બિંદુ (અનુસ્વાર) વડે અધિક છે, એટલે તે ચિતા સમાન નથી, અર્થાત્ તેમ કરતાં વધે તેમ છે, કારણ કે ચિતા તે મુએલાને બાળે છે, અને ચિંતા તે અહો! જીવતાને પણ બાળી મૂકે છે રાજા એ પ્રમાણે નગરમાં પટહશેષણ દરરોજ કરાવે છે, પરંતુ તેને પ્રતિકાર કરનાર કેઈ ન મળવાથી આવતી કાલે સવારે તે દુઃખથી દુઃખિત થઈને રાજા અને રાણી બંને ચિંતામાં પ્રવેશ કરનાર છે, પછી કેણ જાણે શું થશે ? માટે સવારે આપણે ત્યાં જેવા જઈશું.” આ પ્રમાણે સાંભળી એક નાના બાળકે વિસ્મયથી પૂછયું કે - હે તાત! તેનાં નેત્ર સારાં થાય તેને માટે કંઈ મૃતકને બાળવા માટે ખડોલ કાષ્ટ સમૂહ. R Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્વનાથં ચરિત્ર ૧૭ : ઉપાય છે? એટલે વૃદ્ધ એવે કે - હે વત્સ! જન્મથી અધ એવી તે રાજપુત્રીને નેત્ર કયાંથી આવે? તથાપિ મણિ, મંત્ર અને મહૌષધિમાં અચિન્ત્ય પ્રભાવ રહેલેા છે.’ ત્યારે તે બાળક આલ્યા કે – એમ છે તા તે કહેા.” વૃદ્ધ ખેલ્યા કે - ‘રાત્રિએ ન કહેવાય.’ કહ્યું છે કે – દિવસે જોઇને ખેલવું પણ રાત્રે તે ખેલવું જ નહિ, કારણ કે સ્થળે સ્થળે મહા ધૂત્તેજના રાત્રિએ વિશેષે કરતા હાય છે” આવા ઉત્તરથી તેા તે બાળકે ફ્રી વધારે આગ્રહથી તે વૃદ્ધને પૂછ્યું; એટલે વૃધ્ધે કહ્યું કે :– આ વૃક્ષના સ્કંધ પ્રદેશમાં જે વેલડી ચારે ખાજી વીટીને રહી છે, તેના રસમાં ભાર`ડ પક્ષીની ચક મિશ્રિત કરીને જો આંખમાં આંજવામાં આવે તે તરત નવાં નેત્ર થઈ જાય.' આ પ્રમાણે ખેલતાં ખેલતાં તેમને નિદ્રા આવી ગઈ. વટવૃક્ષની નીચે રહેલા લલિતાંગકુમારે સાંભળીને વિચાર્યુ· કે શું આ સત્ય હશે કે અસત્ય ? પરંતુ અહીં ભ્રમ શે કારણ કે સંત જનાની આપત્તિના ઉચ્છેદ કરવાને ધર્મ સદા જાગૃત જ હાય છે.' આ પ્રમાણે નિશ્ચય કરી હાથના સ્પર્શથી તે લતાને છુરીવતી કાપીને અને ત્યાં પડેલ ભારડ પક્ષીની ચરક લઈને હાય વતી તે બંનેનુ સૉંમિશ્રણ કરી તેના વડે પેાતાની આંખા પૂરી દીધી. તે ક્રિયાને એક બે ઘડી થઈ, તેવામાં તે તેનાં નેત્ર નવીન દિવ્ય જચેાતિવાળા થઈ ગયાં તેના વડે તે સત્ર જોઈને મનમાં અતિશય સતાષ પામ્યા. કહ્યુ છે કે – જે મનુષ્યનાં પૂર્વીકૃત સુકૃત જાગ્રત છે તેને ભયંકર વન શ્રેષ્ઠ નગર સમાન થાય છે, સથ લેાકેા તેના આ બધું : - Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સ્વજન થાય છે અને સમસ્ત પૃથ્વી તેને નિધાન અને રત્નથી પૂર્ણ થાય છે. વળી વનમાં, રણમાં, શત્રુ, જળ કે અગ્નિમાં, મહાસમુદ્રમાં અથવા પર્વતના શિખરપર, સુતા, પ્રમાદાવસ્થામાં કે વિષમાવસ્થામાં સર્વદા પૂર્વકૃત પુણ્ય મનુષ્યની રક્ષા કરે છે. કુમાર વિચારે છે કે “આ બધે ધર્મને જ પ્રભાવ છે, પરંતુ હવે ચંપાપુરી જઈને તે કન્યાને સ્વસ્થ કરૂં અને આ ભારંડ પક્ષી સાથે જ હું ત્યાં જાઉં, આ પ્રમાણે વિચાર કરીને તે વટવૃક્ષ પર આરૂઢ થઈ તે પક્ષીઓની પાંખમાં (પગ પકડીને) છુપાઈ રહ્યો. પછી સવાર થતાં તે પક્ષી ઉડીને ચંપાનગરીના ઉદ્યાનમાં ગયું, એટલે કુમાર તેની પાંખમાંથી બહાર નીકળી સરોવરમાં નાન કરીને અને સ્વાદિષ્ટ ફળને આહાર કરીને તે નગરી તરફ ચાલ્યા. માર્ગમાં પહેદ્રાષણ સાંભળતે તે નગરીના મુખ્ય દ્વાર આગળ આવ્યો. એટલે ત્યાં લખેલ એક શ્લોક તેના વાંચવામાં આવ્યું. "जितशत्रोरियं वाचा, मत्पुत्रीनेत्रदायिने । राज्यस्याघ स्वकन्यां च, प्रदास्यामीति नान्यथा" ॥ જિતશત્રુ રાજા એમ કહે છે કે-“મારી પુત્રીને જે નેત્ર આપશે તેને હું અર્ધ રાજ્ય અને સ્વકન્યા આપીશ, અન્યથા નહિ.” આ પ્રમાણેને શ્લોક વાંચીને અંતરમાં પ્રમુદિત થઈ તેણે નજીકમાં રહેલા માણસને આ પ્રમાણે કહ્યું- “હે લોકે ! તમે જઈને રાજાને કહે કે-એક વિદ્યાવાન્ સિદ્ધ પુરૂષ આવેલ છે, અને તે કહે છે કે હું તમારી પુત્રીને દિવ્ય નેત્રવાળી કરીશ” Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૯ • એટલે તેઓએ ઉતાવળા જઈને તે પ્રમાણે રાજાને નિવેદન કર્યું". તેથી રાજાએ તેમને બહુ દ્રવ્ય આપ્યું, અને અત્યંત ઉત્કંઠિત થઈને કુમારને તરત ત્યાં ખેલાવ્યું. પછી તેને ગાઢ આલિંગન દઇ બહુમાનપૂર્વક આસન આપીને પૂછ્યું કે – હે વત્સ ! તું કયાંથી આવે છે ? તારૂ કુળ અને જાતિ શુ છે? અને તારૂ નામ શું છે?” તે સાંભળીને કુમાર ખેલ્યા કે - હે સ્વામિન્ ! અહુ પૂછવાથી શું ? આપને જે કામ હોય તે ફરમાવા, આપના પ્રશ્નોને। તે જ ઉત્તર સમજી લેવા.’ એટલે રાજાએ ચિતવ્યુ કે:-‘આ કાઈ સત્ત્વવાન્ અને પરમા કરવામાં રસિક પુરૂષ લાગે છે અને અનુમાનથી એના કુળાદિ પણ ઉત્તમ જણાય છે.’ આ પ્રમાણે વિચાર કરીને રાજા તેને લઇને કન્યાની પાસે આવ્યા, અને ‘હું નરેાત્તમ ! આ મારી પુત્રીને દેખતી કરેા;” એમ કહ્યું; એટલે કુમારે સુગંધી દ્રવ્યે। મંગાવી વિધિપૂર્વક તેનુ મંડળ કરીને જાપ અને હોમાદિક કરવા લાગ્યા. કહ્યુ છે કેઃ "आडंबराणि पूज्यते, शत्रुमध्ये तथैव च । सभायां व्यवहारे च स्त्रीषु राजकुलेषु च " ॥ । A શત્રુઓમાં, સભામાં, વ્યવહારમાં, સ્ત્રીએ માં અને રાજદરબારમાં આડંખરને વધારે માન મળે છે.” આ પ્રમાણે નીતિમાં કહેલ હાવાથી તેણે કેટલાક આડંબર કરીને પછી કેડમાં રાખેલ વેલ અને ભારડ પક્ષીની ચરકના પ્રત્યેાગથી તે કન્યાને દિવ્ય નેત્રવાળી કરી. રાજપુત્રી નિર્મળ આંખવાળી થઈ ગઈ, એટલે સૌભાગ્યના નિધાન જેવા, રૂપમાં કામદેવને પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જીતે એવા તથા લાવણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને સુંદર ચાતુર્યાદિ ગુણના એક પાત્રરૂપ તે કુમારને જોઈને પર મહર્ષ પામી, તેમજ સ્નેહવશ થઈ ગઈ એટલે રાજાએ તેને વિકારવશ થયેલી જોઈને કહ્યું કે - “સપુરૂષે પિતાના સ્વાર્થને ત્યાગ કરીને પરાર્થને સાધે છે, સામાન્ય જને પિતાના સ્વાર્થને બાધા કર્યા વિના પરના અર્થને સાધે છે અને જેઓ પોતાના સ્વાર્થની ખાતર પરહિતને નાશ કરે છે, તે તે રાક્ષસ જેવા છે, પરંતુ જેઓ બાજન વિના બીજાના હિતને હણે છે તેમને તે શી ઉપમા આપવી તે સૂજતું જ નથી, હે ઉત્તમ બાલિકા ! આ પુરૂષોત્તમે તેને પોતાના ગુણેથી જ વશ કરી લીધી છે અને તે પણ એને પ્રગટ રીતે સ્વયમેવ પિતાને આત્મા સર્મપણ કર્યો છે. હું તે નિમિત્ત માત્ર છું. તું પતિ સહિત ઘણા કાળ સુધી જીવતી રહે, અને સુંદર ભેગ ભેગવ એજ હું ઈચ્છું છું.' પછી રાજાએ શુભ લગ્ન ચિત્ત વિત્તને અનુસાર સમગ્ર સામગ્રી પૂર્વક તેમને વિવાહમહત્સવ કર્યો, અને કુમારને રહેવા માટે એક મહર પ્રાસાદ આપ્યા. તથા દેશ, ભંડાર વિગેરે સપ્તાંગ રાજયના બે વિભાગ કરીને રાજાએ કુમારને અર્ધ રાજય સમર્પણ કર્યું. એટલે કુમાર પણ પોતાના પુણ્યના પ્રભાવથી ત્યાં પુપાવતીની સાથે કાવ્ય અને કથારસથી તથા ધર્મશાસ્ત્રના વિનેદથી દેશૃંદકદેવની જેમ સુખભેગ ભોગવવા લાગ્યો. પુણ્યથી બધું ઈચ્છિત પ્રાપ્ત થાય છે કહ્યું છે કે - બહે ચિત્ત ! તું ખેદ શા માટે કરે છે ? અને એમાં આશ્ચર્ય શું છે? જો મનહર અને સુંદર વસ્તુની તારે ઈચ્છા હોય તે પુણ્ય કર, કારણ કે પુણ્ય વિના ઈષ્ટની સિદ્ધિ થતી નથી. ત્રણે Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૧ ભુવનમાં વિજ્યવંત ખરેખર એક પુણ્યને જ પ્રભાવ છે કે જેના પ્રતાપથી દુર્વાર ઐરાવણ (શ્રેષ્ઠ હાથીઓ), પવન કરતાં અધિક વેગવાળા ઘડાઓ, સુંદર રથો, લીલાવતી સ્ત્રીઓ, વીં જાતા ચામરથી વિભૂષિત રાજ્યલક્ષમી, ઊંચા પ્રકારનું વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની આ પૃથ્વી પરની સત્તા પ્રાપ્ત થાય છે.” હવે અહીં લલિતાંગકુમાર પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલ ભેગે ભેગવી ઘણા સુખમાં દિવસે પસાર કરવા લાગ્યા. એકદા પોતાના મહેલના ઝરૂખામાં બેસીને નગરનું નિરીક્ષણ કરતાં અકસ્માત્ તે અધમ સેવક સજજન કુમારના જેવામાં આવ્યો. કંઠ, આંખ અને મુખથી બીભત્સ, દુર્નિવાર ભુખથી મુખ અને પેટ જેના બેસી ગયાં છે એ, મલીન શરીરવાળે, ઘા પર બાંધેલા પાટાથી દૂષિત ગાત્રવાળે અને જંગમ પાપરાશિની જેવા દુચેષ્ટિત તે સેવકાધમને જોઈને અને બરાબર ઓળખીને કુમાર દયાથી ભીંજાયેલા મનથી ચિંતવવા લાગ્યો કે “અહો ! આ બિચારાની આવી દશા કેમ થઈ હશે? પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે – “પુરૂષને ફળ મળવું તે કર્માધીન છે.” અને બુદ્ધિ પણ કર્માનુસારિણી જ છે; તથાપિ સુજ્ઞજને સારી રીતે વિચાર કરીને જ કાર્ય કરવું, અહા ! દેવને ધિકકાર થાઓ.” આ પ્રમાણે વિચારી પોતાના સેવકે પાસે તેને બોલાવીને કુમારે કહ્યું કે “અરે મને ઓળખતા હોય તે કહે હું કે છું? એટલે ભયથી કંપતા શરીરે અને ગળતી આંખે તે સજન આ પ્રમાણે બેલ્યો કે - “હે સ્વામિનું! પૂર્વાચળના ઉંચા શિખર પર રહેલા સૂર્યને કોણ ન ઓળખે?” કુમાર બેલ્યો કે:-“આવા શંકાયુક્ત વાકયની જરૂર નથી, સત્ય જાણતો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હોય તે કહે.” એટલે તે ફરી બે કે –“હે દેવ! હું સત્ય જાણતું નથી. એટલે લલિતાંગકુમાર બાલ્યા કે - હે સજજન ! જેની આંખ કાઢી લેવાને તે પ્રયત્ન કર્યો હતે તેને કેમ ઓળખતે નથી ? આ પ્રમાણે સાંભળીને તે તરત જ લજજા, ભય અને શંકાના ભારથી દબાઈ જઈ નીચું મુખ કરીને બેસી ગયો. પછી તેને ખરાબ વેષ દૂર કરાવી, સ્નાન તથા ભજન કરાવી અને સારાં વસ્ત્ર પહેરાવી કુમાર તેને આ પ્રમાણે કહેવા લાગે –“હે સજજન ! જે દ્રવ્ય પિતાના સ્વજનના કામમાં ન આવે તેવા દ્રવ્યથી શું? એટલે તે સેવકાધમ અંતરમાં વિસ્મય પામીને વિચારવા લાગ્યું કે :-અહે! આ કુમારની નિષ્કારણ દયા કેવી છે ? કહ્યું છે કે -સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં વિષાદ ન હોય અને સમરાંગણમાં જેને દર્ય હોય એવા ત્રિભુવનના તિલક સમાન કેઈ વિરલા પુત્રને જ જનની જન્મ આપે છે.” પછી તે ત્યાં જ સ્વસ્થ થઈને રહ્યો એકદા કુમારે વાર્તા કરતાં તેને પૂછ્યું કે –“હે સજજન ! તારી આવી દુર્દશા કેમ થઈ એટલે સજજન બેલ્યો કે:-“હે સ્વામિન્ ! સાંભળે, તમને હું તેવી સ્થિતિમાં વટવૃક્ષની નીચે મૂકીને આગળ ચાલ્યો, એટલે રસ્તામાં ચારાએ મને લાકડી વિગેરેના પ્રહાર કરીને મારૂં બધું લુંટી લીધું. માત્ર પાપનું ફળ ભેગવવાને તેમણે મને જીવતે મૂકો. હે નાથ! મેં સાક્ષાત્ પિતાનાં જ પાપનું ફળ જોયું, અને તમે પણ સાક્ષાત્ તમારા પુણ્યનું ફળ જોયું. માટે ખરેખર ! ધર્મથી જ અવશય જય છે. તે સ્વામિન્ ! અદશ્ય મુખવાળા મને હવે દૂરથી જ વિસર્જન કરો. આ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રમાણે સાંભળીને કુમાર મેલ્યેા :–જે મિત્ર! તું તારા મનમાં કાઈ જાતના વિકલ્પ કરીશ નહિ. તારી સહાયથી જ આ મધુ મને પ્રાપ્ત થયુ છે. જે એમ થયું ન હોત તે। મારૂ અહી આગમન કયાંથી થાત? અને કન્યા તથા રાજ્ય વિગેરેની પ્રાપ્તિ કેમ થાત ? માટે આ તારા જ ઉપકાર છે, તા હવે આ મારા રાજ્યમાં તુ સ` રીતે કૃતકૃત્ય થા અને પ્રધાન પદવી લઈ ને મને નિશ્ચિત કર.” પછી સજન ત્યાં સ્વસ્થ થઈને સુખે રહેવા લાગ્યા. ૨૩૪ એકદા સ્વભાવે ચતુર રાજપુત્રીએ તેની દુષ્ટતા ાણીને રાજપુત્રને કહ્યું કે:- હૈ સ્વામિન્! કુલીન સ્ત્રીઓએ પતિને શિખામણ આપવી એ જો કે ચેાગ્ય નથી તેા પણ આપ ભેાળા છે, તેથી કંઈક કહેવાની જરૂર પડે છે. હે નાથ ! આ સજ્જનની સ...ગત કરવી આપને ઉચિત નથી, જે એની ઉપર તમને સ્નેહુરાગ હોય તે તેને ધન યા દેશ આપે। પણ હે પ્રાણેશ! એની સેાખત તેા ન જ કરેા. સર્પને દૂધ પાવાથી તેના વિષના જ વધારો થાય છે. અગ્નિ તેજોમય છતાં લેાઢાના સંગથી તે ઘણુના માર સહન કરે છે. કહ્યું છે કે- તપેલા લેાઢા પર પડેલ પાણીનુ નામ પણુ જણાતું નથી, તેજ પાણી કમળના પત્ર પર રહેલ હાય તા માતી જેવુ' શાલે છે, અને સ્વાતિ નક્ષત્રમાં જો તે સમુદ્રમાંની શુક્તિ (છીપના) સ પુટમાં ગયેલ હાય તેના માતી પાકે છે; માટે પ્રાયઃ અમ મધ્યમ અને ઉત્તમ ગુણુ સહવાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી સજનાને નીચની સાખત સુખકર થતી નથી. વળી નીતિશાસ્ત્રમાં પણ એક દૃષ્ટાંત કહ્યું છે કે, Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હંસ નીચ કાગડાની સોબતના દોષથી મરણ પામ્યા. તે દષ્ટાંત આ પ્રમાણે છે એક વનમાં પાણીમાં તરી નહીં જાણતો કેઈ કાગડો બગલાની સ્પર્ધાથી માછલા પકડવાની ઈચ્છાએ આકાશમાંથી નીચે ઉતરીને સરોવરમાં પેઠે, પરંતુ તે તરવાને અશકત હોવાથી શેવાલથી વીંટાઈ જઈ મરણના ભયથી અત્યંત આકુળ વ્યાકુળ થઈને દુઃખ પામવા લાગ્યો. તેને તેવી અવસ્થામાં જઈને પાસે રહેલી હંસી દયાની લાગણીથી પિતાના પતિ રાજહંસને કહેવા લાગી કે - હે પ્રિય! જુઓ, આ કાગડો મરી જાય છે; તમે પક્ષીઓમાં ઉરામ તરીકે લોકેમાં વખણાએ છે, માટે એને કાંઠે લાવી જીવિતદાન આપે.” એટલે “બહુ સારૂં” એમ કહીને હંસ અને હંસીએ પિતાની ચાંચમાં તૃણ લઈને તેના વડે શેવાલનાં તતુ દૂર કરી તેમાં બંધાઈ ગયેલા કાગડાને બહાર કાઢો. પછી એક ક્ષણભર વિશ્રાંતિ લઈને કાગડાએ અત્યંત નમ્રતાથી પગે લાગીને હંસને નિમંત્રણ કર્યું કે હે હંસ ! તારા આ ઉપકારનો બદલો વાળવાની મારી ઈચ્છા છે, માટે મારા વનમાં આવીને મને સંતુષ્ટ કર.” હસે આ પ્રમાણે સાંભળીને પ્રિયાના મુખ સામે જોયું, એટલે તેણે પણ તેના રહસ્યને સમજીને એકાંતમાં આ પ્રમાણે કહ્યું, “હે પ્રાણનાથ ! એ વાત યુક્ત નથી. વળી વિચાર્યા વિના કંઈ પણ કાર્ય ન કરવું, તેમજ ગેડી પણ નીચની સંગતિ ન કરવી. કહ્યું છે કે – "सहसा विदधीतन क्रिया-मविवेक परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धा स्वयमेवसंपदः॥" Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કાઈ પણ કામ ઉતાવળથી કરી ન નાખવું, કારણ કે અવિવેક એ પરમ આપત્તિનું સ્થાન છે, ગુણલુબ્ધ એવી સપત્તિએ વિચારનારને સ્વયમેવ આવીને વરે છે.' ઈત્યાદિ વચનથી તેણે વાર્યો છતાં દાક્ષિણ્યથી ‘ ક્ષણભર જઈ આવું એમ હસીને સમજાવીને તે કાગડાની સાથે તેના વનમાં ગયેા. ત્યાં તે અને લીખડાની શાખા ઉપર બેઠા. એવામાં ત્યાં પાસેના નગરના રાજા અક્રીડા કરીને થાકી જવાથી તે લીમડાની ડાળ નીચે આવ્યા, એટલે કાગડા સ્વભાવ પ્રમાણે રાજાના મસ્તક પર વિષ્ટા કરીને ઉડી ગયા, અને હાસ તા ત્યાં જ એસી રહ્યો. એવામાં એક રાજપુરૂષે ખાણું માર્યું, એટલે હુંસ નીચે પડયા. તેને જમીન પર પડેલા જોઈને પરિવારસહિત રાજા મેત્યેા કે :-અહા આશ્ચય ની વાત છે કે આ હંસ જેવા કાગડા લાગે છે. આ પ્રમાણે માણસને અવાજ સાંભળીને કંઠે પ્રાણ આવેલા હતા છતાં પેાતાની જાતિનું દૃષણ નિવારવા માટે હુંસે રાજાને કહ્યુ કે : . " નારૂં હાદા મહારાન, હઁમેટું વિમઢે નૐ । नीच संगप्रसंगेन, मृत्युमुखे न न રાંરાયઃ '' " ૨૫ ‘હે રાજન્ ! હું કાગડા નથી, પણ નિર્માળ જળમાં રહેનાર હંસ છું, પરંતુ નીચની સાથે સામત કરવાથી અવશ્ય મૃત્યુ પ્રાપ્ત થાય જ છે, અર્થાત્ મેં કાગડાની સેાખત કરી તેનુ આ ફળ મને મળ્યું છે.? આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને તે દિવસથી દયાયુક્ત મનવાળા થયેલા રાર્શ્વએ નીચની સંગત Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છેડી દીધી. એટલા માટે હે પ્રિયતમ! હું આપને પુનઃ પુનઃ વારૂં છું. સુજ્ઞજને સ્ત્રીઓનું પણ સાનુકૂળ વચન તે માને જ છે. મુસાફર જને ડાબી બાજુએ રહેલ દુર્ગા (ચકલી)ની પણ શું પ્રશંસા કરતા નથી ? આ પ્રમાણેનાં પોતાની સ્ત્રીનાં વચન સાંભળીને કુમાર ચિત્તમાં ચમત્કાર પામે; તથાપિ કોલસાની સાથે કપૂરની પ્રીતિની જેમ તેણે તે અધમની સેબત મૂકી નહિ. હવે કેટલેક કાળ ગયા પછી એકદા રાજાએ એકાંતમાં બેલાવી સજજનને પૂછયું કે “અરે સજજન! કુમારની અને તારી આવી અન્ય મિત્રાઈ શાથી થઈ? કુમારને દેશ કર્યો? જાતિ કઈ? માતાપિતા કેણ? તું કેણ અને કયાંથી આવ્યા છે? એટલે સજજને વિચાર્યું કે -કુમાર કોઈ વખત મારા પૂર્વના અકાર્યને સંભારીને મને ઉપદ્રવ કરશે, તેથી અત્યારે તેનું ઔષધ કરવાનો વખત છે.” એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જે પૂછવા લાયક ન હોય, તે ન કહેવું જ સારું છે. એટલે રાજાએ પુનઃ શંકા સાથે પૂછ્યું કે –“એટલે શું ? એમ સજજનને વારંવાર પૂછવાથી તે કંઈક હસવા લાગ્યો. પછી રાજાએ સેગન દઈને પૂછયું, એટલે સજજન કહેવા લાગે કે –“હે સ્વામિન્ ! આપને આગ્રહ જ છે તે સાંભળો - શ્રીવાસપુરમાં નરવાહના નામે રાજા છે, તેને હું પુત્ર છું. આ મારો સેવક છે અને સ્વભાવે સ્વરૂપવાન છે. કેઈક સિદ્ધપુરૂષ પાસેથી વિદ્યા મેળવી સ્વજાતિની લજજાને લીધે ઘરને ત્યાગ કરીને દેશાંતરમાં ભમતે ભમતો તે અહીં આવ્યા છે. પૂર્વના ભાગ્યમે અહીં તે સંપત્તિને પામ્યો છે. હું મારા Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ર૭ પિતાના પરાભવથી ભમતે ભમતે અહીં આવ્યો છું. એણે. મને જોઈને ઓળખી લીધો, અને “આ મારા મર્મને જાણનાર ." એમ ધારીને તે માટે અતિ આદર કરે છે આ પ્રમાણેના સજજનનાં વચનો સાંભળીને રાજ વ્યાકુળ થઈ વિચારવા લાગ્યા કે –“અહો ! આ કેવું અયોગ્ય થવા પામ્યું ? એણે મારી પ્રતિજ્ઞાથી બંધાયેલી મારી પુત્રી પરણીને મારૂં કુળ મલીન કર્યું, માટે આ પાપી જમાઈને હું ઘાત કરૂં. આ પ્રમાણે વિચાર કરી પોતાના સુમતિ પ્રધાનને બધી વાત કહીને કહ્યું કે-“એને નાશ કરો.” એટલે પ્રધાને કહ્યું કે હે સ્વામિન્ ! વિચાર વિનાનું કામ ન કરવું. કહ્યું છે કે –“સગુણ કે અપગુણ (સારું કે ખરાબ) કાર્ય કરતાં પ્રથમ પંડિતજને યત્નપૂર્વક તેના પરિણામનો વિચાર કર. કારણ કે બહુ જ ઉતાવળથી કરી નાખેલાં કાર્યોને વિપાક મરણ પર્યત શલ્યતુલ્ય થઈ હૃદયને બાળ્યા કરે છે. માટે તે સ્વામિન્ ! કંઈપણ અતિ ઉતાવળથી ન કરવું.” એટલે પ્રધાનના નિવારણથી રાજા મૌન. ધરીને રહ્યો. એકદા રાત્રિએ હુકમ પ્રમાણે તાત્કાલિક કામ કરનારા સેવકને બેલાવીને રાજાએ આદેશ કર્યો કે:-“આજ રાત્રિએ મહેલના અંદરના રસ્તે જે કઈ એકાંકી આવે, તેને તમારે વિચાર કર્યા વિના ઠાર કર.” તેઓએ કહ્યું કે –“આપને હુકમ પ્રમાણ છે.” એમ કહીને તે લોકે રાત્રિએ ત્યાં જ ગુપ્ત. સ્થાનમાં રહ્યા. પછી રાત્રે કુમારને બોલાવવાને રાજાએ માણસ મેકલ્યો. તે સેવકે જઈને કુમારને કહ્યું કે –“હે સ્વામિન્ કાર્યની ઉતાવળથી રાજા તમને મહેલની અંદરને માગે એકલા. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ; ખાલાવે છે. માટે તરત આવા ' તે સાંભળીને કુમાર તલવાર લઈ પલંગ પરથી ઉતરીને તરત ચાલવા તૈયાર થયે, એટલે હાથથી વજ્રને છેડા પકડીને તેની પ્રિયાએ કહ્યું કે:- હું પ્રિયતમ ! તમારા બિલકુલ ભેાળા સ્વભાવ છે, તમે રાજનીતિ જાણતા નથી, કે જેથી મધ્યરાત્રે વિચાર કર્યો વિના આમ એકલા ચાલતા થાઓ છે. નિપુણ પુરૂષે કાઇને પણ વિશ્વાસ ન કરવા. નીતિશાસ્ત્રમાં કહ્યુ છે કે:-રાના મિત્ર જૈન દ્રષ્ટ શ્રુત વા’ “રાજ કાઈ ના મિત્ર જોયા કે સાંભળ્યેા છે ?” “હે સ્વામિન્ ! તમારા સમસ્ત કાર્યો કરવામાં સજ્જન સમ છે, માટે અત્યારે તેને જ મેાકલેા.” આ પ્રમાણે પેાતાની પત્નીના વચન સાંભળીને કુમાર હિ ત થઈને વિચારવા લાગ્યે કે :- અહ્વા ! કેવી બુદ્ધિની પ્રૌઢતા ?’ એમ વિચારીને તે ચિત્તમાં ચમત્કાર પામ્યા. પછી તેણે ઘરના આંગણે સુતેલા સજ્જનને જગાડીને રાજા પાસે મેાકલ્ચા. તે પણ્ તિ થઈને રાજમહેલની અંદરના માગે ચાલ્યા. તે ત્યાં પહોંચ્યા તા તરત જ ગુપ્ત રહેલા રાજપુરૂષોએ તલવારના ઘાથી તેને અત્યંત ઘાયલ કર્યાં, તેથી તે ત્યાં જ પડી ગયા અને મરણ પામ્યા. તેણે કહેવતને ખરી પાડી કે – પેાતાનું ખગ પેાતાના પ્રાણનું ઘાતક પણ થાય છે.” તેનુ' અન્યને માટે ચિંતવેલું તેને પેાતાને શિરે જ આવી પડયું. તેના અકસ્માત મરજીથી થયેલા અવાજ સાંભળીને તેનું કારણ જાણવામાં આવતાં રાજપુત્રી સગાઇ કહેવા લાગી કે – “હે નાથ ! હૈ સરલ સ્વભાવી ! જે મારૂં કથન ન માન્યુ હોત, તા અત્યારે મારી શી દશા થાત? માટે હું આર્યપુત્ર ! પ્રભાતે આળસ મૂકીને -સજ્જ થઈ સૈન્ય સહિત તમારે નગરની બહાર જતું રહેવુ.” ૧૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પછી પ્રભાતે રાજાની કપટકળા જાણીને કુમાર સૌન્ય સજ્જ થઈ ને નગરની બહાર નીકળ્યેા. રાજા પણ કોપાયમાન થઈને સૈન્યના આખર સાથે યુદ્ધની સામગ્રી સજ્જ કરીને નગરની. બહાર કુમારની સન્મુખ ગયા. ત્યાં અને રસૈન્યના સામસામા ભેટા થયેા. એ વખતે પ્રધાન પુરૂષોએ વિચાર્યું. કે–· અહા ! રાજાએ આ શુ' અનુચિત આયુ" છે ?” પછી સર્વે પ્રધાને મળીને રાજા પાસે આવ્યા, અને મુખ્ય પ્રધાને કહ્યું કે —છે. સ્વામિન્ ! તીક્ષ્ણ શસ્ત્રાથી તા શું, પશુ પુષ્પાથી પણુ યુદ્ધ ન કરવું. કારણ કે યુદ્ધ કરતાં વિજયના તા સદેહ છે અને પ્રધાન (શ્રેષ્ઠ) પુરૂષાના ક્ષયના તે નિ ય છે.? વળી હે નાથ ! જેમ ગ્રહનેા નાયક ચદ્રમા અને નદીએને! નાયક સમુદ્ર છે, તેમ તમે પ્રજાના નાયક છે, અને વિચાર કર્યા વિના કાંઈ પણ કાર્ય કરવાથી અન પ્રાપ્ત થાય છે, માટે વિચાર કરેા, હે દેવ ! જે ન જોયેલું,ન જાણેલુ' અને ન ઓળખેલુ' કાય કરે છે, તે જયપુરના રાજાની જેમ ચિંતાને પ્રાપ્ત થાય છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે - વિધ્યાચલ પર્વતની ભૂમિ પર અનેક વૃક્ષેા છે. ત્યાં ઉચ્ચ અને વિસ્તીણુ એક વટવૃક્ષ છે. તે વૃક્ષ પર એક પાપટનું જોડુ રહે છે, સસ્નેહ કાળ નિર્ગમન કરતાં તે પાપટને પુત્રની પ્રાપ્તિ થઇ. માતાપિતાની પાંખના પવનથી તથા ચૂર્ણ' વિગેરે મુખમાં આપવાથી તે બાળક અનુક્રમે વૃદ્ધિ પામ્યા. તેને પાંખા આવી. એકદા ખાલચાપલ્યથી ઉડીને ગમને સુક એવા તે થાડે દૂર ગયે; એટલે તરત જ થાકી ગયા, તેથી મુખ પહેાળું કરીને પડી ગયા. તે વખતે જળને માટે તે ખાજુ આવતા કોઈ ૨૯. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પસ્વીએ તેને પૃથ્વી પર પડેલો જોઈને કરૂણાથી હાથમાં લીધે, અને પિતાના વલ્કલ વસ્ત્રથી પવન નાખી તથા કમંડળમાંથી તેને જળ પીવરાવીને પિતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં સ્વાદિષ્ટ નીવારના ફળ અને જળથી પુત્રની જેમ પાળિત પેષિત થયેલ તે વૃદ્ધિ પામ્યો. એટલે તાપસેએ મળીને તેનું શુટરાજ નામ પાડયું. તેને લક્ષણવંત જાણુંને કુળપતિએ ભણાવ્યો. તે પોપટના માતાપિતા પણ ત્યાં જ આવીને તેની પાસે રહ્યા. એકદા કુળપતિએ પોતાના શિષ્યોને કહ્યું કે –“હે શિષ્ય! મારું કથન સાંભળો-સમુદ્રમાં હરમેલ નામે કપ છે. ત્યાં ઈશાન ખુણામાં એક મોટું આમ્રવૃક્ષ છે. તે સદા ફળવાળું છે તેને વિદ્યાધરો, કિંનરો અને ગાંધર્વો સેવે છે તે વૃક્ષ દિવ્ય પ્રભાવી છે. તેનાં ફળનું જે ભક્ષણ કરે છે તે રાગ, દોષ અને ઘડપણથી મુક્ત થાય છે અને ફરી તેને નવજીવન પ્રાપ્ત થાય છે.” પેલો પોપટ પણ આ વચન સાંભળીને બહુ જ ખુશ થઈ વિચારવા લાગ્યા કે –“ગુરૂએ ઠીક કહ્યું મારા માતાપિતા - ઘડપણથી જીણું અને દષ્ટિથી રહિત થઈ ગયા છે, તો તેમને તે આમ્રફળ લાવી ખવરાવીને હું ઋણમુક્ત થાઉં. કહ્યું છે કે- “જે માબાપ અને ગુરૂનો વત્સલ થઈ તેમના દુઃખને દૂર કરે તે જ પુત્ર અને તે જ શિષ્ય છે, શેષ તો કરમીયા યા કીડી સમાન છે. તેમજ વૃક્ષ પણ શ્રેષ્ઠ છે કે જેને સિંચન કરવાથી તે વૃદ્ધિ પામે એટલે તેની નીચે વિશ્રાંતિ લઈ શકાય, પણ જે પુત્ર વૃદ્ધિ પમાડે છતે ઉલટે પિતાને ફલેશકારક થાય તે સચેતન છતાં પુત્ર ન કહેવાય. વળી માબાપ તથા ગુરૂ પ્રતિકાર કહ્યા છે એટલે કે તેના ઉપકારનો બદલો વળી Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શકતા નથી, તા પણુ પાતાથી બની શકે તેટલી પુત્રે અને શિષ્યે તેમની સેવા બજાવવી.” આ પ્રમાણે વિચાર કરી પેાતાના માબાપની રજા લઈ ઉડીને તે પાપટ પેલા દ્વીપમાં ગયા, ત્યાં તે આમ્રવૃક્ષ તેના જોવામાં આવ્યું. સવારે તે આંબાનુ' સ્વાદિષ્ટ ફળ પેાતાની ચાંચમાં લઇ પાછા વળીને આકાશમાર્ગે જતાં રસ્તામાં તે થાકી ગયા. પેાતાના શરીરને પણ પકડી રાખવાને અશક્ત થયેલા તે થુકરાજે સહસા સમુદ્રમાં પડતાં પણ પેાતાના સુખથી તે ફળ મૂકયું નહિ. એવામાં પેાતાના નગરથી સમુદ્ર માગે જતાં વહાણમાં બેઠેલા કોઈ સાગર નામના સા પતિએ વ્યાકુળ થઈને સમુદ્રમાં બૂડતા તે શુકરાજને જોયા, એટલે ત સાગર તારક પુરૂષને કહેવા લાગ્યા કે – અહા ! જળમાં ખુડીને મરતા. આ બિચારા પાપટને કાઈ ઉપાડી હા.' એમ કહીને સાગર શેઠે એક તરવૈયાને સમુદ્રમાં નાખ્યા. તેણે ત્યાં જઇને પેાપટને સમુદ્રમાંથી ઉપાડી લાવીને શેઠને સોંપ્યા. સાગરશેઠ તે પેાપટને હાથમાં લઈને તેને બહુવાર સુધી આશ્વાસન આપ્યું, પછી શુકરાજ પણ સાવધાન થયા, એટલે સાગરશેઠને કહેવા લાગ્યા કે હવે ઉપકારી જામાં મુગટ સમાન સા વાહ ! તુ ચિરકાળ જય પામ જગતમાં જે પરઉપકાર કરવામાં રસિક છે, તેઓ જ ખરેખર ધન્ય છે. કહયું છે કે :– સજ્જન પુરૂષોની સ`પત્તિ પરાપકારમાં જ વપરાય છે, નદીએ પરાપકારને માટે જ વહે છે, વૃક્ષેા પાપકાર માટે જ ફળે છે અને મેઘ પરાપકાર કરવા માટે જ પૃથ્વી પર વરસે છે.” તેમજ વળી દુ:ખમાં ધૈય રાખનાર, સુખના ઉદયમાં શ્નમા ધરનાર, સભામાં ચાલાકીથી ખાલનાર, યુદ્ધમાં શૌય દેખાડનાર, કીર્ત્તિની કામના at Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - કરનાર અને શાશ્રવણમાં વ્યસન રાખનાર-એવા મહાત્માએ જગતમાં સ્વભાવથી જ સિદ્ધગુણવાળા છે.’ અર્થાત્ મહાત્માઓના એવા સ્વભાવ જ હેાય છે. હું શેઠ ! તમે કેવળ મને જ પ્રાણુ નથી આપ્યા, પણ હું સાના માલિક ! જીણુ અને અધ એવા મારા માબાપને પણ તમે પ્રાણ આપ્યા છે. હું ઉપકારી ! સાંભળેા :-ચ ચામનુષ્યાકાર ચાડીયા ખેતરનું રક્ષણ કરે છે, હાલતી ચાલતી ધજા મહેલનું રક્ષણ કરે છે, રક્ષા (સબ) કણાનુ` રક્ષણ કરે છે, અને દાંતથી ગ્રહણ કરેલ તૃણ પ્રાણાનું રક્ષણ કરે છે, એવી સામાન્ય વસ્તુ પણ રક્ષણ કરે છે તે જે કાઈનું રક્ષણ કરતા નથી એવા ઉપકાર વિનાના પુરૂષથી શુ ?” ફ્રી પાપટ ખેલ્યા કે -“હું શેઠ ! મારા ગુરૂએ કહ્યુ કે સમુદ્રમાં હરમેલ નામના દ્વીપ છે, તેની ઈશાન ખુણામાં દિવ્યપ્રભાવી એક આમ્રવૃક્ષ છે, તેના ફળનુ' જે કાઈ ભક્ષણ કરે તેને રોગ અને જરા ન આવે, અને શરીરે નવયૌવન પ્રાપ્ત થાય’ તે સાંભળીને મે વિચાર કર્યો કે :- મારા માબાપ અત્યંત વૃદ્ધ થયેલા છે, તેથી તે ફળ લાવીને તેમને આપું કે જેથી તેઓ સુખી થાય.’ એમ ધારી તેમની આજ્ઞા લઈને તે દ્વીપમાં જઈ તે ફળ મેં ગ્રહણ કર્યું, પરંતુ ફળ લઈ ને ચાલતાં રસ્તામાં થાકયા અને સમુદ્રમાં પચેા, પરંતુ તમે મને મરતે બચાવ્યા. હવે હું કાઈપણ રીતે તમારા ઋણુથી મુક્ત થા અને પ્રત્યુપકાર કરૂ એમ ઇચ્છું છું.” એટલે સાથે શ બેન્ચેા કેઃ- તું શુ' કરી શકીશ ?' પોપટ ખેલ્યા કે -હૈ સાથે ! " : ૩૨ આ આમ્રફળ તમે જ ગ્રહણ કરે.' સાથે શ મેલ્યું કે :- હું પેાપટ ! તુ તારા માતાપિતાને શું આપીશ ?’ પેપટે કહ્યું:– Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર " હું ફરી ત્યાં જઈ તે આમ્રવૃક્ષનુ ફળ લઈને મારે સ્થાને જઈશ.' એમ કહી તે ફળ શેઠને દઈને પેાપટ ઉડી ગયા. સાથે શ તે ફળ લઈને યત્નપૂર્વક તેની સભાળ કરી અનુક્રમે જયપુરમાં આવ્યા. ત્યાં પેાતાના સાને નગરની બહાર રાખી પાતે મનમાં વિચારવા લાગ્યા કે – આ ફળનું ભક્ષણ કરી મારે પેટ ભરવાપણાથી શું? પણ હું તેમ કરૂ કે જેથી જગત પર ઉપકાર થાય, માટે એ ફળ રાજાને આપું.' એ પ્રમાણે મનમાં વિચાર કરીને મુક્તાફળથી ભરેલા થાળ ઉપર તે આમ્રફળ રાખી તે ભેટણું લઈને સાથે શ રાજસભામાં ગયા. દ્વારપાળના નિવેદનથી તે રાજસભામાં બેઠેલા રાજાની આગળ થાળ મૂકીને રાજને નમ્યા. રાજાએ તે ભેટછુ જોઇને વિસ્મય અને આદર પૂર્ણાંક તેને પૂછ્યું કે - હે સાથે શ ! આમાં આ આમ્રફળ કેમ મૂકયુ છે ? શુ આમ્રવૃક્ષ તે જેયેલ નથી ?” તે સાંભળીને સાથેશ ત્યા કે :-‘હે સ્વામિન્ ! આ ફળના પ્રભાવ સાંભળેા.’ એમ કહીને સાગરે તે ફળના બધા પ્રભાવ કહી બતાવ્યા. પછી રાજાએ પ્રસન્ન થઈને તેને સન્માન આપ્યુ, અને આન ગ્રંથી તેની જકાત માફ કરી. પછી રાજાએ વિચાર્યુ કે :-‘હુ એકલા જ આ ફળનું કેમ ભક્ષણ કરૂ? માટે મારી પ્રજા નિરાગી થાય તેમ કરૂ. આ પ્રમાણે વિચારી માળીને મેલાવી તેને શિખામણ આપીને રાજાએ તેને આમ્રફળ રાપવા માટે આપ્યુ, અને તેની રક્ષાને માટે પેાતાના માણસેા નીમ્યા. પછી તે માળીએ પણ સારા સ્થાને તે રાખ્યું, અનુકુમે તેને અંકુર ફૂટયા તે સાંભળીને રાજાએ ઉત્સવ કર્યાં, તથા પુત્રજન્મની જેમ રાજાએ ૩ 33 Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પોતાના માત્માને કૃતાર્થ માન્યા. વળી તેણે માળી તથા ચાકીદારાને ભાજન અને વસ્ત્રાદિક આપીને સંતુષ્ટ કર્યો. એક એક પલ્લવ નીકળતા રાજા દરરાજ તેન જોવા જતા હતા. એ રીતે તે આમ્રવૃક્ષ વધતા રાજાના હૃદયમાં મનારથ પણ વધવા લાગ્યા. એ પ્રમાણે સર્વાંગે સુદર તે આમ્રવૃક્ષને મ‘જરી (મેાર) આવી; અને અંતે ચારે બાજુ કળાથી તે શે।ભી રહ્યું, એટલે રાજા પેાતાની પ્રજાને મનથી રાગ અને જરાની આપત્તિ રહિત માનવા લાગ્યા. ૩૪ એવામાં એક ફળની ઉપર Àનપક્ષીએ પકડેલ સપના મુખમાંથી વિષ પડયું. તે વિષના તાપથી તે એક ફળ પાકી તુટીને જમીન પર પડયુ," તે ફળ માળીએ લઇને રાજાની આગળ મૂક્યું; એટલે રાજાએ તેને ઇનામ આપીને તે ફળ પેાતાના પુરાહિતને આપ્યું. પછી તે પુરેાહિતે પણ પેાતાનાં આવાસમાં જઈ દેવપૂજા કરી હષિ'ત થઈને તે ફળનું ભક્ષણ કર્યું, એટલે • ભક્ષણ કરતાં જ તે તરત મરણ પામ્યા, તેથી શાકના કાલાહલ થયેા. તે જાણીને આ શું ?' એમ સંભ્રાત થઈને રાજા ચિંતામાં પડયા. તેનું મુખ કાળુ' થઇ ગયું. છેવટે તેણે વિચાર કર્યો કેઃ– ‘આ વિષફળ કેાઈ વરીએ વિણકના હાથથી મને અપાવ્યું જણાય છે. અહા! હવે શું કરૂ? પછી રાજાએ ક્રાધથી એકદમ ગરમ થઈને પેાતાના કઠિયારા સેવકેાને આદેશ કર્યો કે હે સેવકા! આ આમ્રવૃક્ષને એવી રીતે છેદી નાખેા કે જેથી તેનુ નામ પશુ ન રહે.” આ પ્રમાણે આજ્ઞા થતાં તે સેવકાએ તરત ત્યાં જઈને તે આમ્રવૃક્ષ છેઢી નાંખ્યું. તે સાંભળી ને પેાતાના જીવિતથી ઉદ્વેગ પામેલા કાઢીયા, પાંગળા, અંધ : Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : વિગેરેએ ત્યાં જઈને સુખે પેાતાનું મરણુ સાધવા તે આમ્રવૃક્ષના મૂળ અને પત્રાદિકનુ ભક્ષણ કર્યું. એટલે ક્ષણવારમાં તેના પ્રભાવથી તેએ મન્મથ જેવા રૂપવંત અને નિરોગી થઈ ગયાં. આથી સંતુષ્ટ થઈને તે વૃત્તાંત તેમણે રાજાને નિવેદન કર્યાં. એટલે રાજા વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહા! આ શું આશ્ચય ? ખરેખર! તે સાથે શનુ‘ વચન સત્ય હતુ, કાઈ પણ કારણથી પ્રથમ આવેલુ' ફળ વિષમય થયેલ. પછી માંળીને ખેલાવીને શપથપૂર્વક પૂછ્યુ કે ‘અરે ! સાચેસાચુ કહી દે કે તે ફળ શી રીતે અને કયાંથી તું લાવ્યા હતા ?” તે ખેાલ્યા કે, ખીજા બધાં ફળેા કાચાં હતાં, માત્ર આજ ફળ જમીનપર પડેલું અને પાકુ' જોઈ ને મેં આપની પાસે મૂકયું હતુ, તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે ‘નિશ્ચય વિષના ચેાગથી આ ફળ પાકીને જમીન પર પડયું હશે.? પછી તે આમ્રવૃક્ષની રક્ષા કરવાને રાખેલા પુરૂષાને જેટલું રહ્યું હોય તેટલું રાખવા માકલ્યા. તેઓએ ત્યાં જઈ નિરીક્ષણ કરી આવીને રાજાને નિવેદન કર્યું કે · હે સ્વામિન્ ! લાકોએ તે વૃક્ષનું એવી રીતે ચૂ કર્યું છે, કે જેથી તેનુ સ્થાન પણ જાણી શકાતુ નથી. તે સાંભળીને રાજાએ અત્યંત ખિન્ન થઈ તે આમ્રવૃક્ષને માટે બહુ વિલાપ કર્યાં. ‘હા! મંદ ભાગ્યને વશ થઈ મે' આ શું કર્યું?? .. " ૩૫ અહીં જીતશત્રુ રાજાને તેના મુખ્ય પ્રધાન કહે છે કે • હૈ સ્વામિનૢ ! તેની જેમ વિચાર્યા વિના કઈ પણ કામ ન કરવુ.. હે રાજેન્દ્ર! સગુણસંપન્ન લલિતાંગ મારની પરીક્ષા કર્યા વિના તમે યુદ્ધનું સાહસ શા માટે કરે છે. માટે જો Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આપની આજ્ઞા હોય તે કુમારની પાસે જઈને તેનું કુળદિપક સર્વ તેને પૂછું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ કહ્યું કે “હે પ્રધાન! બહુ સારું, એમ જ કરો.” આ પ્રમાણે રાજાનું કથન સાંભળી પ્રધાન કુમારની પાસે આવી પ્રણામ કરીને બોલ્યા કે “હે કુમારે! આ શું અનુચિત આરંવ્યું છે? તમે તમારા કુળ વિગેરે કહે” કુમાર બે કે – “હે પ્રધાન ! મારા ભુજાદંડનું પરાક્રમ તમને મારા જાતિ વિગેરે કહેશે. પ્રથમ મારા પરાક્રમનું અવલોકન કરે, પછી બધું જાણવામાં આવશે.” તે સાંભળીને પુનઃ પ્રધાને કહ્યું કે –“હે સ્વામિન! તમે પરાક્રમથી જ ગુણવાન છે એમ જણાય છે, પણ પેલા પાપી સજજને તમારા જાત્યાદિક બધું વિપરીત કહ્યું છે માટે રાજાએ તમને સ્નેહપૂર્વક કહેવરાવ્યું છે કે, “તમે તમારા કુળાદિક જણાવો.” એટલા માટે આપના પગે પડીને હું પૂછું છું કે આપને કુળાદિક જણાવે.” પછી કુમારે પોતાનું કુળ અને પિતાદિક બધું યથાર્થ નિવેદન કર્યું. તે સાંભળીને પ્રધાને રાજાને કહ્યું, એટલે રાજા પણ હર્ષ પામ્યો. તે પણ શ્રીવાસનગરે નરવાહન રાજાને પિતાના દૂતની સાથે તેણે એક લેખ (કાગળ) મેકલ્યો. તે ત્યાં જઈને લેખ અર્પણ કર્યો અને મુખથી પણ બધું સ્વરૂપ નિવેદન કર્યું, એટલે નરવાહનરાજા તેના વચનથી જાણે ફરી સજીવન થયો હોય તે દેખાવા લાગ્યો. પછી હર્ષપૂર્વક તેણે આ પ્રમાણે કહ્યું કે “અહોત્યારે અત્યારે જિતશત્રુ રાજા જે મારે કઈ બંધુ નથી, જેણે અતિ દાનથી થયેલા તિરસ્કારને લીધે અપમાન સમજી પિતાના રાજ્યને ત્યાગ કરીને ભ્રમણ કરતા મારા પુત્ર લલિતાંગને પિતાની પાસે રાખે અને Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 6 પેાષિત કર્યો. હવે મારા વચનથી તેને સત્કાર કરી અતિમદરપૂર્ણાંક તેને અહી માકલા.' એમ કહીને વિશિષ્ટ ભેટણા યુકત પેાતાના પ્રધાન પુરૂષોને ત્યાં માકલ્યા. તે પ્રધાન પુરૂષાએ ત્યાં જઈ ને યથા નિવેદન કર્યુ.. તે સાંભળીને જિતશત્રુ રાજા હૃદયમાં વિચારવા લાગ્યા કે :- અહા! અજ્ઞાનને વશ થઈને મેં શું કર્યુ′′ ?' પછી પેાતાની પુત્રીને ખેાલાવી પેાતાના ખેાળામાં બેસાડીને ગળતા આંસુથી ભીના થયેલા નેત્રયુકત રાજા સગદ્ગદ આ પ્રમાણે કહેવા લાગ્યા :– · હે વત્સે ! પતિ સહિત તુ' ઘણા કાળ જીવતી રહે. મે' પાપીએ જે અનુચિત કર્યું તે ક્ષમા કરજે. તારા મનારથ બધા સિદ્ધ થાઓ.’ પછી કુમારને મેલાવીને જિતશત્રુ રાજાએ સલજ્જ વદને હ્યું કેઃ– હે સત્યવીર કુમાર! દુજન એવા સજ્જનના વચનથી મે’ આ બધુ... વિરૂદ્ધ આદર્યું'; પરંતુ તમારૂં ભાગ્ય અતિશય માટુ' છે, કે તે પાપીએ ખાટી મલિનતા જે દર્શાવી, તે તેને જ ફળિભૂત થઇ. માટે હે વત્સ! હવે પછી તમારે કુસ`ગ ન કરવા. વળી સાંભળેા :-‘મારૂં અ` રાજય તા તમે સ્વગુણુાથી જ મેળવી લીધું છે, ખાકી અધું રાજય પણ હુ તમને આપુ' છું તે તમે ગ્રહણ કર.” આ પ્રમાણે કહીને તેની ઈચ્છા નહી હાવા છતાં રાજાએ પેાતે તેને પેાતાના સિંહાસન પર મેસાડીને વિધિપૂવ ક રાજ્યાભિષેક કર્યો અને પેાતે તપસ્યા કરવા તાવનમાં ચાલ્યા ગયા. લલિતાંગકુમાર તે રાજય પામીને અધિસ્તર શાભવા લાગ્યા. લેાકાને સુખી કરવામાં તે એક પિતાના જેવા થયેા: પ્રાણીનું પુણ્ય સર્વત્ર જાગ્રત જ હેાય છે. કહ્યું છે કે : ! ૩૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર “पुण्यादवाप्यते राज्य, पुण्योदाप्यते जयः । पुण्यादवाप्यते लक्ष्मी-यतो धर्मस्ततो जयः” । પુણ્યથી રાજ્ય, જય અને લક્ષમી પ્રાપ્ત થાય છે. કારણ કે ધર્મ–ત્યાં સદા જય રહેલો છે” લલિતાંગને સર્વત્ર જય થયે તે પુણ્યનો જ પ્રભાવ સમજ. * હવે લલિતાંગકુમાર તે રાજ્યમાં એક સુપરિક્ષિત મંત્રીને નીમીને પુપાવતી સાથે પ્રધાનાદિ પરિવાર સાથે નગરજનેની રજા લઈને પોતાના પિતાએ તરત બોલાવેલ હોવાથી નિરંતર પ્રયાણ કરી શ્રીવાસનગરે આવ્યો. ત્યાં મહેલમાં બેઠેલા રાજા પાસે જઈ નમસ્કાર કરીને અપાતથી જાણે પિતાના તાપને દૂર કરતે હોય એ તે કુમાર પિતાના ચરણમાં પડી બે હાથ જોડીને વિનય અને ભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે:-“હે તાત! શાસ્ત્રમાં ચંદનની જેવી માતાપિતાને શીતળતા આપનાર પુત્રોને કુળદીપક કહેલા છે; મેં કુપુત્રે તે તમને દુઃખ દીધું છે. કેટલાક પુત્ર પિતાના વંશમાં ચિંતામણિ જેવા હેય છે, અને હું તે આપના વંશમાં એક કીડા જેવો થયે છું, અહો! પુણ્યહીન એવા મેં પ્રતિદિન પિતાના ચરણોને વંદન ન કર્યું. વધારે શું કહું? બાલ્યાવસ્થાથી આજ પર્યત હું માતાપિતાને કેવળ કલેશ આપનાર જ થયે છું; પરંતુ હવે એ બધે અપરાધ ક્ષમા કરીને મારા પૂજ્ય સસરાએ જે ચંપાનું રાજ્ય મને આપ્યું છે, તેને આપ મારા પર પ્રસન્ન થઈને સ્વીકાર કરો અને તે ચ પાનું રાજ્ય આપને Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રોગ્ય લાગે તેને અર્પણ કરે. વળી આ કુળવધુ આપના ચરણનું પૂજન કરે છે, અને યથોચિત અનુજ્ઞાની ઈચ્છા રાખે છે તેને યાચિત આજ્ઞા કરો.” પછી આ પ્રમાણે બેલતા પુત્રને પિતાના બાહુપાશમાં લઈ વિશાળ વક્ષસ્થળ સાથે દઢ આલિંગન કરીને પૂર્ણ ચંદ્ર સમાન પુત્રનું મુખ જોઈ હર્ષિત થઈ તેના મસ્તક પર ચુંબન કરી તે રાજા સગદ્દગદ આ પ્રમાણે કહેવા લાગ્યા - હે કુળદીપક વત્સ! તું એમ ન બેલ. સુવર્ણમાં કાળાશ કેઈ રીતે પણ આવે નહીં. પૂર્વ દિશાને ત્યાગ કરીને સૂર્ય પશ્ચિમ દિશામાં કદાપિ ઉદય પામે નહિ. કલ્પવૃક્ષ સમાન એવા તારા પર મેં જ અનુચિત આચર્યું હતું. પરંતુ કદાચ વૃદ્ધ ભાવથી મને મતિવિપર્યાસ થયા, પણ તારે આમ કરવું યુક્ત નહોતું. તારા વિયોગથી મને જે દુઃખ થયું છે તે દુઃખ શત્રુઓને પણ ન થાઓ. વળી તારે તે તેમાં કશી હાનિ થઈ નથી. કારણ કે હંસ તે જ્યાં જાય ત્યાં પૃથ્વીના ભૂષણરૂપ જ થાય છે. હાનિ તે માત્ર તે સરોવરને થાય છે કે જેને હંસાની સાથે વિયોગ થયો. વળી પિતા પુત્રને શિક્ષા આપે તેથી તે ઉલટ તે ગૌરવને પામે છે. કહ્યું છે કે“તમત્તારિત પુરા શિષ્ય શિક્ષિત | घनाहत सुवर्ण च, जायते जनमंडनम्" ॥ “પિતાથી તાડન પામેલ પુત્ર, ગુરૂથી શિક્ષિત થયેલ શિષ્ય અને ઘણથી આઘાત પામેલું સુવર્ણ મનુષ્યને શોભારૂપ થાય છે. વળી ઠપકા વિના આવું પુત્રનું માહાતમ્ય કેમ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જાણવામાં આવત હૈ વત્સ ! હજી પણ મારૂં ભાગ્ય જાગૃત છે, કારણ કે તુ' આવતાં મારે વાદળાં વિના વરસાદ થવા જેવું થયું છે, હવે વધારે શું કહું ? તુ` રોાગ્ય છે. માટે આ રાજ્ય, આ ઘર, અને આ બધા પરિજનના તું સ્વીકાર કર. અને પ્રજાનું પાલન કર. હું હવે પૂ`જોએ આચરેલ વ્રત ગુરૂ સમીપે જઈને ગ્રહણ કરીશ.” પિતાના વિરહને સુચવનારાં આ વચના સાંભળીને લલિતાંગ સખેદ એલ્યેા કે :- હે તાત ! આટલા દિવસે તે મારા નિષ્ફળ ગયા, કે જેમાં મે' આપ પૂજ્યેાની સેવા ન કરી; માટે હે પ્રભુ! હવે આપની સેવા ન કરી શકું એવી આજ્ઞા ન કરવી. તે રાજ્ય અને તે જીવિતથી પણ શું કે જેથી પ્રસન્ન એવા પિતાના ચરણકમળયુગલના પ્રતિદિન દર્શન ન થાય. જે પરમ શાભા મને આપની સામે એસવાથી પ્રાપ્ત થશે. તેના હજારમા ભાગની Àાલા પશુ સિ'હાસન પર બેસતાં પ્રાપ્ત નહિ થાય. હું તેા આપની સેવા માટે આવ્યે છું, માટે આપ સિહાસન પર બેસી સામ્રાજ્ય પાળા અને મને આપની સેવાના લાભ આપે, હું તેા આપની સેવા કરીશ. હવે ફરીને મને આપના ચરણકમલના વિરહ ન થાઓ.” આ પ્રમાણેનાં પુત્રનાં વચન સાંભળીને રાજાને શું કરવું તે વિચારવાળા બની ગયા; પછી ફરી ધીરતા પકડીને એક્લ્યા કેઃ– હે વત્સ ! મને તું ઉત્તમ કાર્ય કરવામાં અંતરાય ન કર. આ અનુક્રમે આવેલાં બંને રાજ્ય હવે તારાં છે અને મારે તા હવે વ્રત જ લેવુ જોઈ એ’ આ પ્રમાણે કહી સમજાવીને વિલક્ષણ મુખવાળા રાજકુમારને ઉછળતા પાઁચ શબ્દના નિર્દોષપૂ ક તત્કાળ સિહાસન પર બેસાડીને રાજાએ તેના રાજ્યાભિષેક Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરાવ્યો. એ રીતે કુમારને રાજ્ય પર સ્થાપીને રાજાએ તેને ટુકામાં આ પ્રમાણે શિક્ષા આપી કે –“હે વત્સ જેમ પ્રજા મારું સ્મરણ ન કરે તેમ તું વજે.” પછી મંત્રી અને સામંત પ્રમુખને આદેશ કર્યો કે તમારે આ રાજકુમારની આજ્ઞા પાળવામાં તત્પર રહેવું, એની આજ્ઞા તમારે કદી ઓળંગવી નહિ અને મારાથી જે કંઈ અનુચિત્ થયું હોય તેની ક્ષમા કરવી,” એ રીતે કહી લોકેની અનુજ્ઞા મેળવીને સદ્દગુરૂની પાસે જઈ તેણે વ્રત ગ્રહણ કર્યું. રાજયલક્ષમી અને પુત્ર, સ્ત્રી વિ. પરિગ્રહને ત્યાગ કરનાર તે રાજર્ષિ અત્યંત શેભવા લાગ્યા. જળને તજી દીધેલ મેઘની જેમ તે મુનીશ્વર પંચમહાવ્રતધારી, શાંત, દાંત, જિતેન્દ્રિય, પાંચસમિતિ સહિત, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, વિશુદ્ધ ધર્મના આશયવાળા, સદ્ધર્મની શ્રદ્ધાવાળા અને ધ્યાનમાં તત્પર, બાવીશ પરિષહોના સૈન્યને જીતનાર થોડા કાળ માં આગમન અભ્યાસી અને ગુણેથી મોટા થયા. તેમને તેવા ગુણગરિષ્ઠ સમજીને ગુરૂમહારાજે તેમને સૂરિપદપર સ્થાપીને આચાર્ય બનાવ્યા. પછી અનેક મુનિના પરિવાર સહિત તે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. લલિતાંગકુમાર પણ રાજ્યની વિશાળ સામ્રાજ્ય સંપત્તિ પામીને સમસ્ત જનને હર્ષજનક થઈ પડયે, અને પિતાની પ્રજાને પુત્રવત્ પાળવા લાગ્યો. કહ્યું છે કે ઃ- શઠનું દમન, અશઠનું પાલન અને આશ્રિતનું ભરણપોષણ કરવું એ રાજાનું મુખ્ય કર્તવ્ય છે, બાકી (જળ) અભિષેક, પટ્ટાબંધ અને વાળવ્યજન (ચામર, અન્ય પક્ષે વાલવ્યને તે વાળને દૂર કરવા Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે) તેા ત્રણ (ગુમડાં)ને પણ હાય છે' તેમજ વળી− દુષ્ટને ક્રેડ આપવા, સ્વજનના સત્કાર કરવા, ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, શત્રુએથી દેશની રક્ષા કરવી અને પક્ષપાત ન કરવાએ રાજાઓના પાંચ ધર્મ (કવ્ય) કહ્યા છે. લલિત્તાંગ રાજા ધવાન્ અને પુણ્યવાન્ હાવાથી તેની પ્રજા પશુ ધર્મ-પુણ્ય કરવા લાગી બાજા ધર્મિષ્ઠ હાય તા પ્રજા ધષ્ઠિ થાય, રાજા પાપી હાય તા પ્રજા રાજાનું અનુકરણ કરે છે. થા રાજા તથા પ્રજા એ નીતિ વાકય યથાર્થ છે.' લલિતાંગકુમાર માતાની જેમ પ્રજાની રક્ષા કરતા, પિતાની જેમ પ્રજાને ધન આપતા અને ગુરૂની જેમ પ્રજાને ધર્મમાં પ્રેરણા કરતા હતા. એ રીતે સુખપૂર્વક સમય ગાળતા હતા. - એકદા ઉદ્યાનપાળકે આવી અંજલિ જોડી પ્રસન્ન મુખથી સભામાં બેઠેલા રાજાને કહ્યું કે -હે સ્વામિન્! જય અને વિજયથી આપને વધાવું છું, નરવાહન રાજષિભવ્યાંમુજને પ્રતિબોધતા બહારના ઉદ્યાનમાં પધાર્યાં છે.’ આ પ્રમાણે સાંભળીને મનમાં અત્યંત હર્ષોલ્લાસ પામી રાજાએ તેને લક્ષ પ્રમાણ ધન આપ્યું. પછી જલ્દી આદર અને આનંદપૂર્વક અંતઃપુરનાં પરિવાર સહિત ગુરૂ મહારાજનાં ચરણકમળને વંદન કરવા ગયેા. ત્યાં જઈ પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા દઇ પૃથ્વી પર મસ્તક સ્થાપી નેત્રને આનંદકારી એવા ગુરૂને વિધિપૂર્ણાંક શુદ્ધ ભાવથી વદના કરી અને અંજિલ જોડીને ભક્તિપૂર્વક સન્મુખ બેઠા. નગરજના પણ જ્ઞાનાતિશયથી ઈંદ્દીપ્યમાન અને અનેક મુનિએથી જેમનાં ચરણકમળ સ ંસેવિત છે એવા તે મુનીશ્વરને પ્રણામ કરીને યથાસ્થાને બેઠા. એટલે નરવાહન રા`િએ પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કલ્યાણકારી ધર્મલાભરૂ૫ આશિષ આપીને આ પ્રમાણે ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો – “જે મૂઢ પાણી દુઃપ્રાપ્ય મનુષ્યત્વને પામીને પ્રમાદને વશ થઈ યત્નપૂર્વક ધર્મ કરતું નથી. તે પ્રાણી ઘણા ફલેશથી મેળવેલ ચિંતામણિને મૂર્ખાઈથી સમુદ્રમાં ફેંકી દે છે. કેટલાક પ્રાણુઓ પ્રવાળની માફક સ્વયમેવ ધર્મના રાગી હોય છે, કેટલાક ચુર્ણ કણની જેમ રંગ પામવા ગ્ય હોય છે અને કેટલાક કાશ્મીરમાં ઉત્પન્ન થયેલ કેસરની જેમ સૌરભના પૂરથી વ્યાપ્ત અને સમ્યફ પ્રકારે સ્વીપર રંગીપણાને ભજનારા હોય છે.* તેથી તે તો ધન્યવાદને પાત્ર છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમજાતિ. ઈંદ્રિયપટુતા અને પૂર્ણ આયુ એ બધું કર્મલાઘવથી મહાકષ્ટ પામી શકાય છે. એ બધાની પ્રાપ્તિ થતાં અક્ષય સુખની ઈચ્છા રાખનારા ભવ્ય જીવેએ સારી રીતે સમજીને સમ્યકત્વને અખલિત રીતે અંતરમાં ધારણ કરવું. સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સુધર્મમાં ધર્મબુદ્ધિ રાખવી તે સમ્યકૃત્વ કહેવાય છે. ત્રિલોકને પૂજ્ય, રાગાદિદોષરહિત, સંસારથી તારનાર અને વીતરાગ તથા સર્વજ્ઞ હેય તે દેવ કહેવાય; સંસાર સાગરથી સ્વપરને પાર ઉતારવામાં કાષ્ઠના નાવ સમાન, સંવિજ્ઞ, ધીર અને સદા સદુપદેશ આપનાર હોય તે ગુરૂ કહેવાય; વળી પંચમહાવ્રતને ધારણ કરનાર, ધીર, ભિક્ષા માત્રથી જીવન ધારણ કરનાર, સામાયિકમાં સ્થિત અને ઘર્મોપદેશક તે પણ ગુરૂ કહેવાય; અને દુર્ગતિમાં પડતા ૧ પ્રવાળ પોતે રંગવાળુ સ્વભાવે હોય છે અને કેસર તો પિતે રંગવાળું હેય છે અને બીજાને રંગવાળું કરી શકે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રાણીઓને બચાવનાર તે ધર્મ કહેવાય. તે ધર્મ સજ્ઞકથિત અને સયાતિ (ક્ષતિમ) દશ પ્રકારના છે, તે જ મુક્તિને હેતુભૂત છે. વળી ત્રણે ભુવનને સમત એવી ત્રસ અને સ્થાવર સર્વ પ્રાણીઓ પર દયા જેમાં મુખ્ય છે તેને જ ધર્મ સમજવા. એ તત્ત્વત્રયીરૂપ, શમપ્રમુખ લક્ષણાથી લક્ષિત અને ધીર્યાદિ પાંચ ભૂષણેાથી ભૂષિત સમ્યક્ત્વ હાય છે ૌય, પ્રભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીસેવા એ સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ કહેલા છે. ૪૪ આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને લલિતાંગ રાજા બાલ્યા કેઃ–‘હે ભગવન્! હું પ્રત્રજ્યા ગ્રહણ કરવાને અશક્ત છું, માટે મને દેશવિરતિ આપેા.' એટલે ગુરૂ મહારાજ માલ્યા કે – પ્રથમ સમ્યકૃત્વને અંગીકાર કર.’ પછી લલિતાંગરાજાએ સમ્યક્ત્વ અંગીકાર કર્યું, એટલે ગુરૂ મેલ્યા કે :-‘ હૈ મહાનુભાવ ! મિથ્યાત્વ સર્વથા ત્યાગ કરવા યાગ્ય છે. ” કુદેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂભુદ્ધિ અને અધર્મમાં ધબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય છે, તેના અને તે સમ્યક્ત્વનાં આ પ્રમાણેના પાંચ અતિચાર છે તેના ત્યાગ કરવાઃ " -: "संका कंख विगिच्छा, पसंस तह संथवा कुलिंगीसु । सम्मत्तस्सइयारे, पडिक्कमे देसिय सव्वं " " એ જ નીચેનાં લેાકમાં કહે છેઃ— " शंका कांक्षा विचिकित्सा, मिथ्यादृष्टि प्रशंसनम् । तस्य संस्तवश्च पंच. सम्यक्त्वं दूषयत्यमी" ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્થાઇષ્ટિની પ્રશંસા અને તેના પરિચય એ પાંચ અતિચાર સમ્યક્ત્વને દૂષિત કરે છે.” માટે એ શકાદિક ચારથી તેની રક્ષા કરવી. અન્ય મત્રો પણ શકા કરવાથી સિદ્ધ થતા નથી, તેનાં સબધમાં એક દૃષ્ટાંત કહુ* છું તે સાંભળ : “વસંતપુર નગરમાં ગંધાર નામે શ્રાવક રહેતા હતા, તે દેવ પૂજા, દયા, દાન અને દાક્ષિણ્યાદિ ગુણેાથી વિભૂષિત હતા. તે પ્રતિદિન પૂજાની સામગ્રી લઈને દૂરના ઉદ્યાનમાં જિનચૈત્યમાં જિનપૂજા કરવા જતા હતા. ત્યાં જિનપૂજા કરીને નિરંતર એકમનથી તે ભાવના ભાવતા હતા. એકદા જિનેશ્વરને અભિષેક કરી સુગ ધી કુલાદિથી પૂજીને રેશમાંચિત થઈ તે ઉત્તમ સ્તવનાથી જિનસ્તુતિ કરવા લાગ્યા, એવામાં કાઈ મહાન જૈન પરમ શ્રાવક એક વિદ્યાધર ત્યાં જિનેશ્વર ભગવ તને નમસ્કાર કરવા આવ્યા, તે ગંધાર શ્રાવકને જોઇને અને તેની સ્તવના સાંભળીને આનદિત તેમજ હર્ષિત થઈ તેની નજીકમાં આવીને કહેવા લાગ્યા કે :-“હું ધાર્મિક ! હું તમને વંદન કરૂ છું. આજ મારા નેત્ર અને કાનને પારણું થયુ' છે, માટે કહે જે જોઇએ તે આપું. અદશ્યકરણુ, કુખ્તરૂપકરણ, પરકાય પ્રવેશ વિગેરે બહુ વિદ્યાએ જગતમાં છે, પણ પૃથ્વી પર આકાશગામિની વિદ્યા તે સમાં દુ ́ભ છે માટે એ વિદ્યા તું લે, તું ચેાગ્ય છે, તેથી તે લઈને તું મારૂ પ્રિયકર ,, ગધાર શ્રાવક ખેÕા કે – હે ભદ્રે ! મારે અન્ય વિદ્યાનું શું પ્રયેાજન છે ? મને એક ધર્મવિદ્યા જ કાયમ હા.' એટલે વિદ્યાધર ખેલ્યા કે :-* હુ* જાણું છું કે–તુ સ ંતાષી છે, તેા પણ સ્વધાર્મિકપણાથી હું Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તને એ વિદ્યા અર્પણ કરું છું અને કૃતાર્થ થાઉં છું.” શ્રેષ્ઠીએ તેનું વચન અગીકાર કર્યું એટલે વિદ્યારે પણ તેને વિધિ સહિત મંત્ર આપ્યો અને પછી તે બંને સ્વસ્થાને ગયા. પરોપકારી ગંધાર શ્રાવક સુખે સમય ગાળવા લાગ્યા. કેટલેક કાળ ગયા પછી ગંધારને વિચાર થયો કે – અરણ્યના પુષ્પની જેમ મને આપેલ મંત્ર વૃથા ન થાઓ.” એમ વિચારીને તેણે પિતાના સ્કંદિલ મિત્રને વિધિસહિત તે મંત્ર આપ્યું. પછી તે સ્કંદિલ વિદ્યા સાધવાને માટે બધી સામગ્રી લઈ રાત્રે સ્મશાનની પાસેના ઉદ્યાનમાં ગયે. ત્યાં મળીદાન વિગેરે આપીને એક વૃક્ષની નીચે તેણે બળતા ખેરના અંગારાથી પરિપૂર્ણ એક કુડ ર પછી તેણે વૃક્ષની શાખા પર ચડીને શીકું બાંધ્યું અને નીચેનાં અગ્નિકુડ ઉપરની તે વૃક્ષની શાખાપર ચડીને શીંકામાં બેઠો. પછી એક આઠવાર અક્ષત માત્રજાપ કરીને જેટલામાં છુરીથી શી કાનું એક દોરડું કાપે છે, તેવામાં નીચે અંગારા જેઈને મનમાં શંકા થઈ કે - શીકાના ચારે દોરડા અનુક્રમે કાપી નાખતાં મંત્રસિદ્ધિ નહીં થાય તે નિશ્ચય અગ્નિમાં પડીશ માટે વૃથા પ્રાણ શા માટે ગુમાવવા? “જીવારો માતાના પરિ' જીવતો નર સેંકડે કલ્યાણ પામે. આ પ્રમાણે વિચાર કરી તે શીકા પરથી ઉતરી ગયો. અને કિંકર્તવ્યતા-મૂઢ થઈ વિચારવા લાગ્યો કે:-“આવી દુલભ સામગ્રી ફરી કયાં મળવાની છે? માટે શું કરું?” એમ ચિંતવીને ફરી પાછો શીકા પર બેઠે, પણ પાછી તે જ પ્રમાણે મનમાં શંકા આવી. એમ ચઢ ઉતર કરવા લાગ્યા. એવામાં કેાઈ ચાર રાજાના મહેલમાંથી અલંકારને કરડી લઈને ત્યાં Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૭ આવ્યો. તેનાં પગને અનુસાર પાછળ લાગેલા રાજપુરૂષે પણ તે વનમાં ચારને ગયેલો જાણીને વનને ઘેરીને ઉભા રહ્યા પછી ઉદ્યોત (પ્રકાશ) જેવાથી તે ચરે ઉદ્યાનમાં સ્કંદિલ પાસે જઈને સર્વ સમાચાર પૂછયા. તેના પૂછવાથી તેણે બધું સત્ય કહી દીધું. એટલે ચેરે વિચાર કર્યો કે:-“ગંધાર જિનધર્મમાં સ્થિર ધાર્મિક શ્રાવક છે માટે તેનું કથન યુગાંતે પણ અસત્ય ન હાય” એમ વિચારીને ચારે કહ્યું કે –“મને તે મંત્ર કહે અને આ રત્નને કરંડીયે ગ્રહણ કર, કે જેથી હું તે મંત્ર સાધીને તેની ખાત્રી કરી આપું એટલે કંદિલે પણ કૌતુકથી એકાગ્રતા પૂર્વક તે મંત્ર તેને યથાતથ્ય કહી બતાવ્યો. પછી તે ચરે શકા પર બેસીને એકમનથી તે મંત્રને ૧૦૮ વાર પાઠ કર્યો. પ્રાંતે સાહસ પકડીને તેણે શીકાના ચારે દોરડા એકી સાથે કાપી નાંખ્યા, એટલે વિદ્યાની અધિષ્ઠાયક દેવીએ સંતુષ્ટ થઈને તેને વિમાન રચી આપ્યું. ચાર પણ તે વિમાન પર બેસીને તરત આકાશ-માર્ગે ચાલતે થયો. પ્રભાત સમયે આયુધ સહિત રાજપુરૂષ વનમાં ચોરને શોધવા લાગ્યા, એટલે કરડીઆ સહિત સ્કંદિલ તેમના જેવામાં આવ્યો. તેને જોતાં જ તેઓ બોલ્યા કે –“અરે ! આને પકડ, બાંધે, તે જ આ ચોર છે.” એમ બેલતા તે સુભટે સ્કંદિલને બાંધીને રાજા પાસે લઈ ગયા. તે વખતે વિદ્યાધર થયેલ ચેરે એક મોટી શિલા વિકુવી રાજાની ઉપર આકાશે રહીને બોલ્યો કે “આ સ્કંદિલ મારો ગુરૂ છે તેથી જે એનું વિપરીત કરશે તેની ઉપર હું આ શિલા નાંખીશ.” તે સાંભળીને બધા લેકે ભય અને ત્રાસ પામ્યા. રાજા ભયભીત થઈને આ પ્રમાણે છે કે - બેચરાધીશ! Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ४८ . એ તમારા ગુરૂ શી રીતે? તે કહો.” એટલે ચારે બધે વૃત્તાંત કહી બતાવ્યો. તે સાંભળીને બધા વિસ્મય પામ્યા પછી રાજાએ સ્કંદિલને સન્માનપૂર્વક તેને ઘેર મેકલ્ય.” જેમ શંકાથી સ્કંદિલને વિદ્યા સિદ્ધ ન થઈ. તેમ શંકા કરવાથી સમ્યકત્વ પણ નષ્ટ થાય છે, એમ સમજીને સમ્યકત્વને નિશંક મનથી ધારણ કરવું. ચારિત્રયાન ભગ્ન થતાં ભવ્ય જીવ સમ્યકત્વરૂપ ફલ (પાટીયા)થી પણ તરી જાય છે. નિસર્ગરૂચિ પ્રમુખ દશ રૂચિ સમ્યફવધારી પુરૂષે અંતરમાં ધારણ કરવી, તે આ પ્રમાણે - (૧) જિનેશ્વરએ દ્રવ્ય, ક્ષેત્રાદિ જે ભાવ કહ્યા છે, તેને તેવી જ રીતે જે સ્વયમેવ શ્રદ્ધે છે તેને નિસર્ગરૂચી જાણો. (૨) જે પર એવા છદમસ્થ જનથી ઉપદેશ પામી તે ભાવને ભાવથી માને છે તેને ઉપદેશરુચિ સમજવો. (૩) જેના રાગ, ષ મેહ અને અજ્ઞાન ક્ષય થયા છે એવા સર્વજ્ઞની આજ્ઞામાં જે રૂચિ કરે તેને આજ્ઞારૂચિ કહે. () અંગોપાંગ પ્રવિષ્ટ જ્ઞાનથી જે કૃતનું અધ્યયન કરીને સમ્યફવને અવગાહે છે તેને સૂત્રરૂચ જાણ (૫) એક પદને પ્રાપ્ત કરીને પાણીમાં તેલબિંદુની જેમ જે સમ્યક્ત્વને અનેક રીતે સમજે છે તેને બીજરૂચિ સમજો. (૬) જેણે શ્રી સર્વજ્ઞના સમસ્તે આગમ સ્પષ્ટાર્થથી જોયા હોય તેને આગમજ્ઞ જેને અભિગમરૂચિ કહે છે. (૭) દ્રવ્યોના સમસ્ત ભાવ બધા પ્રમાણે અને નથી જે સમજી શકે તેને વિસ્તારરૂચિ જાણ. (૮) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સમિતિ અને ગુપ્તિ વિગેરે કિયામાં જે સદા તત્પર હોય તેને ક્રિયારૂચિ જાણ. (૯) જે ભદ્રિક ભાવથી માત્ર આજ્ઞા માનવા Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વડે જ જૈન છે અને કુદૃષ્ટિમાં જેને કદાગ્રહ નથી તે સંક્ષેપરૂચિ સમજે. (૧૦) જે જિનેશ્વર ભગવતે કહેલ શ્રત, ચારિત્ર અને અસ્તિકાય (ષડ્રદ્રવ્ય) સંબંધી ધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળે હોય તેને ધર્મરૂચિ કહે. આ પ્રમાણે સર્વભેદનું મૂળ કારણ મન છે. માટે સુજ્ઞજનેએ તે મનને જ એકતાનવાળું કરવાની જરૂર છે. આ પ્રમાણે ગુરૂના મુખથી ઉપદેશ સાંભળીને લલિતાંગ રાજાનું મન સમકિતમાં નિશ્ચળ થયું. ગુરૂવચનરૂપ અમૃતથી સિંચાયેલ તે (જિનમંદિર, જિનમૂર્તિ, જિનામ, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ) સાત ક્ષેત્રમાં ધન વાપરવા લાગ્યો અને વિશેષે સંઘભક્તિ કરવા લાગ્યા. સંઘભક્તિ કરવાથી બહુ લાભ થાય છે. કહ્યું છે કે “જે કલ્યાણરૂચિ પ્રાણી, ગુણરાશિના ક્રીડાઘર સમાન સંઘની સેવા કરે છે તેની પાસે લક્ષમી સ્વયમેવ આવે છે, કીર્તિ તરત તેનું આલિંગન કરે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવાની ઉત્કંઠાથી પ્રયત્ન કરે છે, સ્વર્ગ–લક્ષમી તેને આલિંગન કરવા ઈચ્છે છે અને મુક્તિ તેને વારંવાર જોયા કરે છે. લોકેમાં રાજા શ્રેષ્ઠ, તે કરતાં ચક્રવતી શ્રેષ્ઠ, તે કરતાં ઇંદ્ર શ્રેષ્ઠ અને સર્વ કરતાં લકત્રયના નાયક એવા જિનેશ્વર શ્રેષ્ઠ ગણાય છે. તે જ્ઞાનના મહાનિધિ જિનેશ્વર પણ શ્રી સંઘને પ્રતિદિન નમસ્કાર કરે છે. (માટે જે વૈરસ્વામીની જેમ શ્રી સંઘની ઉન્નતિ કરે છે તે પૃથ્વી પર પ્રશસ્ય છે.) લલિતાંગરાજા સદા ધર્મકૃત્ય કરતાં કાળ પસાર કરવા લાગ્યો. એકદા સંસારની અસારતા ભાવતાં છે. રાજાએ શ્રેષ્ઠ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રનના સ્તંભથી શોભિત, સુવર્ણની ભીંતથી દેદીપ્યમાન, સ્કુરાયમાન મણિના બનાવેલા ઉત્તાન અને સુંદર પગથી આથી વિભૂષિત, સર્વાગ સુંદર, પવિત્ર, પુણ્યના મંદિર જેવા રંગ. મંડપ, સનાત્રમંડપ અને નૃત્યમંડપ વિગેરે ચારાશી મંડપેથી મંડિત અને દિવ્ય શિખરોથી અખંડિત એવું એક સુંદર જિદ્ર ભવન કરાવ્યું અને ત્યાં શ્રી આદિનાથના બિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને સ્થાપના કરી. પછી ત્યાં વિધિપૂર્વક ખાત્ર કરી, સચંદન અને કપૂરથી મિશ્ર સુગંધી દ્રવ્યોથી વિલેપન કરી, ભક્તિપૂર્વક આભૂષણ પહેરાવી, શતપત્ર ચંપક જાઈ વિગેરે પુપોથી તે બિંબની પૂજા કરીને રાજાએ કૃષ્ણગુરૂને ધૂપ ઉખે. પછી ઉત્તરાસંગ કરી શુદ્ધ પ્રદેશમાં રહી જિનેન્દ્રની સમક્ષ ભૂમિ ઉપર જાનયુગલ સ્થાપી ત્રણવાર પ્રણામ કરી હાથ જોડીને તે રાજા આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યોઃ - “હે યુગાદિ પરમેશ્વર ! હે ત્રિભુવનાધીશ! તમે જયવંતા વર્તો. હે રોલેકયતિલક! તમે જય પામે. હે વીતરાગ ! આપને નમસ્કાર થાઓ. હે સ્વામિન! હે જગન્નાથ! હે પ્રભુતપાળ ! તમે પ્રસન્ન થાઓ. હે જંગમ કલ્પવૃક્ષ! હે વિભે ! મને આપનું શરણ થાઓ. હે સદાનંદમય! હે સ્વામિન! હે કરૂણાસાગર! આ લેક અને પરલોકમાં તમે જ મને શરણ થાઓ.” આ પ્રમાણે જિનેન્દ્રની સ્તુતિ કરી આંખને આનંદજળથી પૂર્ણ કરી ઉભે થઈને ફરી આ પ્રમાણે તે વિજ્ઞપ્તિ કરવા લાગે - “હે સ્વામિન! હે ગેલેક્ય નાયક ! સંસારસાગરમાંથી મને તારો.” એમ રોજ ભક્તિ કરતાં બહુ સમય પસાર કરીને તે વૃદ્ધાવસ્થા પામ્યો, કહ્યું છે કે – જરા Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૧ આવતાં ગાત્ર સંકુચિત થાય છે, ગતિ નાશ પામે છે, દષ્ટિહીન મુખમાંથી લાળ ઝરે છે, સ્ખલિત થાય છે, દાંત રૂપની હાનિ થાય છે, પત્ની સેવા કરતી નથી. અને બે થાય છે, સ્વજના વચન માનતા નથી અને અહા ! જરાથી પરાભવ પામેલા પુરૂષની પુત્ર પણ અવજ્ઞા કરે છે—એ બહુ ખેદની વાત છે.” તેમજ વળી કહ્યું છે કે :-‘જરા આવતાં મુખમાંથી લાળની માળા અરે છે, દાંત ગળી જાય છે અને મુખ પર લાલી રહેતી નથી. શરીર જરાથી જીણુ થાય છે અને માથે ધેાળા વાળ પ્રગટ થાય છે, ચાલતા થાકી જાય છે થાય છે તથા સદા પાણી વહ્યા કરે છે. રૂપી શ્રી વૃથા મનુષ્યને સતાવ્યા કરે છે, પણ તૃષ્ણા મંદ થતી નથી.’ આ પ્રમાણે વૃદ્ધાવસ્થા પામતાં પેાતાનાં પુત્રને રાજ્યભાર સેાંપી અંગીકાર કરી. પછી છઠ્ઠું અને ખાવીશ પરિષહાના જય કરતાં, અંતે અનશન કરી લલિતાંગાન ત્યાં દેવસુખ આંખાનુ તેજ ક્ષીણુ અહા ! તે પણ તૃષ્ણા અર્થાત્ એ સ્થિતિમાં તૃણવત્ રાજ્યના ત્યાગ કરીને રાજાએ સદ્ગુરૂની પાસે દીક્ષા અર્જુમાદિક તપસ્યા કરતાં, વિધિપૂર્વક ચારિત્ર પાળતાં ઔદારિક દેહના ત્યાગ કરી સ્વર્ગસ્થ થયા. ભાગવીને મહાવિદેહમાં સિદ્ધિપદને પામશે, મનુષ્યાએ ધર્મથી જ જય સમજીને ધર્મમાં સદા ઉદ્યમ કરવા.’ માટે ઉત્તમ . ઇ.તે લલિતાંગકુમારની કથા : આ પ્રમાણે મુનિરાજની દેશના સાંભળીને બહુ લેાકેા પ્રતિબેાધ પામ્યા અને પાતપેાતાનાં ભાવ પ્રમાણે નિયમ અને Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અભિગ્રહ લઈ નમસ્કાર કરીને સર્વે સ્વસ્થાને ગયા. તે વખતે પ્રકૃતિએ લઘુકમ મરૂભૂતિ વિષયથી વિરકત થઈ ધર્મકર્મમાં તત્પર થયે. દક્ષતા, દાક્ષિણ્ય, સૌજન્ય, સત્ય, શૌચ અને દયા વિગેરે ગુણેથી તે નાનો છતાં માટે બની ગયો, અને મે કમઠ તે મિથ્યાત્વના કઠિનપણાથી મગશેળીયા પાષાણ જે રહ્યો. એક કુળમાં જન્મ પામ્યા છતાં પુત્રે બધા સમાન થતા નથી. કહ્યું છે કે કેટલાક તું બડા ભેગીના હાથમાં આવીને પાત્રપણને પામે છે, કેટલાક શુદ્ધ વંશ સાથે સંલગ્ન થઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાક સારા દોરડાથી યુક્ત થઈ દુસ્ત જળાશયને પાર પમાડે છે અને કેટલાક તું બડા હૃદયમાં જવલિત થઈ રક્તપાન કરવાના ઉપાગમાં આવે છે.” તેમજ વળી “ગુણથી ઉજવલ એવા પ્રદીપ (દી) અને સરસવ લઘુ છતાં કલાધ્ય છે અને પ્રદીપન (આગ) તથા બિભીતક (બેડા) મોટા છતાં તે શ્રેષ્ઠ નથી.” ભાવયતિ એવા મરૂભૂતિને સ્વપ્ન પણ કામવિકાર થત ન હતો અને તેની પત્ની વસુંધરા કામાકુળ રહ્યા કરતી હતી. કમઠનું તેના પર અત્યંત સવિકારી મન થયું હતું, તેથી તેણે સવિકારી વચને કહ્યા અને તેને પિતાને વશ કરી લીધી. પછી તે બંને કામાંધ થઈ નિરંકુશપણે નિરંતર અનાચારમાં તત્પર થયા અને સ્વેચ્છાએ કામક્રીડા કરવા લાગ્યા. કમઠની સ્ત્રી વરૂણાએ તે બધું અનુચિત જાણીને મરૂભૂતિને નિવેદન કર્યું. તે વાત સાંભળીને મરૂભૂતિએ તેને કહ્યું કે –“એ વાત સંભવતી નથી.” વરૂણા તેને વારંવાર એ વાત કહેવા લાગી, એટલે તેની ખાત્રી કરવા સારૂં એકદી મરૂભૂતિ ગ્રામાંતર (બહાર ગામ) Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જવાના બહાનાથી કમઠની રજા લઈ ઘેાડે દૂર જઈને પાછે। વળ્યા અને સધ્યા વખતે શ્રાંત કપટી (થાકેલા વેષધારી કાપડી) થઈ ને કમઠના ઘેર આવી તેની પાસે જ રાત્રીવાસે રહેવાની ચાચના કરી. એટલે કમઠે વિચાર કર્યાં કે:- જેના ઘરથી અતિથિ નિરાશ થઈને પાછા ફરે છે, તે તેને દુષ્કૃત આપી જાય છે અને પુણ્ય લઈ જાય છે.' એમ વિચારીને તેને ઘરના ખુણામાં રાત્રીએ સુઈ રહેવા માટે જગ્યા બતાવી એટલે તે ત્યાં જ રહીને કપટ નિંદ્રાએ સુતા. રાત્રીએ મરૂભૂતિએ તે બ ંનેનું દ્રુશ્ચરિત્ર પેાતાની નજરે જોયું. પછી પ્રભાતે તે સ્થાનથી દૂર જઈને મરૂભૂતિ પાછે સ્વગૃહે આવ્યા, અને મનમાં કુપિત થયા. કારણ કે સ્ત્રીના પરાભવ તિય "ચાથી પણ સહન થઈ શકતા નથી. ૫૩ પછી ભવિતવ્યતાના ચેાગે મરૂભૂતિએ તે બંનેનું દુઘ્ધરિત્ર અરવિંદ રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને તેજના નિધાનરૂપ તે રાજા કાપાયમાન થયા અને ધર્મિષ્ઠજનાને સૌમ્ય, અન્યાય માર્ગે ચાલનારાને યમ અને યાચકીને કુબેર સમાન એવા તે રાજાએ કાટવાળને ખેલાવીને આ પ્રમાણે આદેશ કર્યાં કે, અરે ! આ કમઠનો તરત નિગ્રહ કરેા.' એટલે તેણે યમદૂતની જેમ તેને ઘરે જઈને કમઠને બાંધી ગધેડા પર બેસાડી શિક્ષા પૂર્ણાંક સૂપડાનું છત્ર માથે ધરીને પાપના ફળરૂપ સ્થૂળ બિલ્વફળનો હાર ગળામાં નાંખી તથા શરાવલાંની વરમાળા પહેરાવી કાપલિકા વાદ્ય પૂર્ણાંક તેને આખા નગરમાં ફેરવીને તેની વિડ`ખના કરી પછી Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આવપ્યા. માલમ વા, શ્રી સવમ્મી ચાળવાનું | विधेया व्यंगिता तेषा - मपराधे महत्यपि ॥ ૫૪ બ્રાહ્મણ, માલક, સ્ત્રી. તપસ્વી અને રાગી એમનો માટેા અપરાધ થાય તા પણ તેમને અન્ય શારીરિક શિક્ષા કરવી, પણ પ્રાણ રહિત ન કરવાં. એમ કહેલું હાવાથી તેને અવષ્ય જાણીને નગરથી બહાર કાઢી મૂકયા, અને રાજપુરૂષા સ્વસ્થાને ગયા પછી એકાકી શરણરહિત તે કમઠ દીનની જેમ જંગલમાં આમતેમ ભટકતા મનમાં વિચારવા લાગ્યા કે-મારા ભાઈથી જ મને આ પ્રમાણે પરાભવ પ્રાપ્ત થયા, તેથી હું કાઈ રીતે પણ તેના વધ કરૂં,' એમ વિચારતા ભૂખ અને ક્રોધથી પૂર્ણ છતા તે મરૂભૂતિનું કંઈ પણ અનિષ્ટ કરવાને શક્તિમાન થયે! નહી કેટલાક દિવસ પછી તે કાઈ તાપસના સ્માશ્રમમાં ગા અને ત્યાં શિવ નામના મુખ્ય તાપસને પ્રણામ કરી પેાતાનુ દુઃખ જણાવીને તેની પાસે તાપસી દીક્ષા લઈ પર્વત પર જઈને તપ કરવા લાગ્યા અને તાપસેાની સેવા કરવા લાગ્યા. હવે અહી પેાતાના માટાભાઈ કર્મઠના દારૂણ વૃત્તાંત સાંભળીને મરૂભૂતિને કોઈ સ્થાને ચેન પડતું નહિ. જેમ કેટર (ખાના)માં રહેલા અગ્નિથી વૃક્ષ અંતરમાં બળ્યો કરે તેમ મરૂભૂતિ મનમાં બળવા લાગ્યા. એકદા તેણે લેાકવાયકાથી સાંભળ્યું કે કઠે શિવ તાપસની પાસે તાપસ થયેા છે.’ એટલે મરૂભૂતિએ વિચાર કર્યો કે ‘વિપાકમાં ક્રોધનુ ફળ અતિ ભય'કર છે. કહ્યુ છે કે સ*તાપને વિસ્તારનાર, વિનયને Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૫ ભેદનાર, મિત્રાઈનો નાશ કરનાર, ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, અવદ્ય (પાપકારી) વચન અને કજીયાને નીપજાવનાર, કીર્તિને કાપનાર, દુર્મતિને આપનાર, પુણ્યદયને હણનાર તથા કુગતિને આપનાર એવો સદેષ કૈધ સંતજનેને ત્યાજ્ય જ છે.” વળી દાવાનળ જેમ વૃક્ષને બાળે તેમ ધર્મને જે ભસ્મીભૂત કરે છે, હાથી જેમ લતાને ઉખેડી નાંખે તેમ નીતિનું જે ઉચ્છેદન કરે છે, રાહુ જેમ ચંદ્રમાંની કળાને મલિન કરે તેમ મનુષ્યની કીર્તિને જે મલિન કરે છે, વાયુ જેમ વાદળાને વિખેરી નાંખે તેમ જે સ્વાર્થને વિખેરી નાખે છે તથા ગરમી જેમ તરસને વધારે તેમ જે આપત્તિને વધારે છે એ અને દયાને લેપ કરનારો એ ક્રોધ કરવો શી રીતે ઉચિત ગણાય?? કરડ અને ઉકરડ મુનિની જેમ ક્રોધનું ફળ મહા હાનિકાર જાણીને સંવેગવાન મરૂભૂતિ વળી મનમાં વિચારવા લાગ્યો કે - “હું કઈ રીતે પણ કમઠ પાસે જઈને તેને ખમાવું એમ મનમાં વિચારીને તેણે રાજાને કહ્યું કે, “હે સ્વામિન્! વનમાં જઈને હું કમઠને ખમાવું! એમ કહી રાજાએ વાર્યા છતાં કમઠને ખમાવવા મરૂભૂતિ વનમાં ગયે. ત્યાં તેને ચરણે પડીને તે રાગદગદ બેલ્યો કે “હે ભાઈ! તમારે ક્ષમા કરવી. ઉત્તમજનો પ્રણામ સુધી જ કેધ કરે છે. મારે અપરાધ ક્ષેતવ્ય છે. આ પ્રમાણે તેના પ્રણામ અને પ્રેમથી ઉલટે કમઠને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થયે, એટલે તપાવેલા તેલમાં પાણી નાખવા જેવું થયું, તેથી એક મેટી પથ્થરની શિલા ઉપાડીને તેણે મરૂભૂતિના શિર ઉપર ફેંકી અને ફરી આંખ લાલ કરીને ક્રોધના આટેપથી એક બીજી સિલા ઉપાડી તેની Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઉપર ફેંકીને કમઠે તેને ચૂર્ણ કરી નાખ્યો. એટલે પ્રહારની પીડાથી થયેલ આધ્યાનમાં મરણ પામીને મરૂભૂતિ વિંધ્યાચલમાં ભદ્રજાતિને ચૂથનાયક હાથી થયો. સ્થલપળ સમાન કુંભ સ્થળવાળે, ગંભીર મુખવાળા, ઉચે સંચાર કરતી દંડાકાર સુંઢવાળ ઉદ્દામ મદ ઝરવાથી પૃથ્વી માગને પંકિલ કરનાર, મદની ગંધથી લુબ્ધ થઈને આવેલા ભમરાઓના અવાજથી મનહર, બહુ નાના હાથીઓથી વીંટળાએલ, અને જંગમપર્વત જે તે હાથી ચેતરફ ફરતો રોભવા લાગ્યો. કમઠની સ્ત્રી વરૂણા ધાંધપણે મરણ પામીને તેજ યુથનાયકની સ્ત્રી હાથીણી થઈ તે હાથી તેની સાથે પર્વત, નદી આદિકમાં સર્વત્ર ભમતાં અખંડ ભેગસુખ અનુભવતે ક્રીડા કરવા લાગ્યો. અહીં પતનપુરમાં અનુપમ રાજ્યસુખ ભોગવતાં અરવિંદ રાજાને શરદઋતુને સમય પ્રાપ્ત થયો, તે વખતે પાણીથી પૂર્ણ સરોવર અને વિકસ્વર કાશપુષ્પો શોભવા લાગ્યા, સર્વત્ર સુકાળ થશે અને લકે બધા સર્વત્ર પ્રસન્ન મુખવાળા થયા. તેવા અવસરે એક દિવસ અરવિંદ રાજ મહેલ ઉપર ચઢી ગોખમાં બેસીને પિતાની પ્રિયાઓની સાથે સ્નેહ રસથી નિર્ભર થઈ આનંદ કરતે હતે. એવામાં આકાશમાં એકદમ ગર્જનાથી જબરજસ્ત, ઇદ્રધનુષ્ય અને વિજળી સહિત નૂતન ઉદય પામેલા વાદળાને તેણે જે તે વખતે આકાશમાં કયાંક સ્ફટિક, શંખ, ચંદ્ર, મંડળ, રજત અને હિમના પિંડ જેવા ઉજવળ વાદળાને સમૂહ જોવામાં આવતો અને કયાંક પોપટના પિંછા અને ઇંદ્રનીલ સમાન પ્રભાવાળું નીલ વાદળને સમૂહ જોવામાં આવ. અને કયાંક કાજળ, લાજવર્ગ અને રિસ્ટરત્ન જેવી પ્રભાવાળુ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જેવા કાળા વાદળના સમૂહ આવતા. એ ીતે બના સિંહની નાડી, અમદા આક્ષેપન પૂર્ણાંક જોવા લાયક પચવની અભેપટલ જલધર અને ગા ૨૧ જોઈ ને રાજા ખેલ્યા કે, · અહા ! આ વિચિત્ર રમણીયતા દેખાય છે.' એ રીતે કહેતા વારવાર તેની સામે જુએ છે તેવામાં તે તે બધુ એકાએક પવનથી વિખરાઇ ગયું એટલે પાછું આકાશનુ હતુ. તેવું સ્વરૂપ થઈ ગયું. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજા મલ્યેા કે, ' અહા ! બહુ આશ્ચર્યની વાત છે કે તેવા પ્રકારના વાદળના સમૂહ વાયુથી ઉડેલ અના રૂની જેમ ક્ષણવારમાં દૃષ્ટ નષ્ટ થઈ ગયા. અહા ! જેમ એ વાદળના સમૂહ તેમ સૌંસારમાં બીજુ બધુ ક્ષણવનશ્વર છે.' કહ્યું છે કે— विद्युद्योत वल्लक्ष्मी, रिष्टानां संगमा पुनः मार्गस्थ तरूविश्रांत, सार्थ संयोग संनिभाः ॥ લક્ષ્મી વિજળીના ચમકારા જેવી છે, અને માર્ગમાં રહેલ વૃક્ષતળે વિશ્રામ લેનારા મુસાફ઼ાના સૉંચાગ જેવા ઈષ્ટ સમાગમ છે. વળી જે સવારે હાય છે તે ખપેારે જોવામાં આવતું નથી અને જે અપેારે જોવામાં આવે છે તે રાત્રે દેખાતું નથી. એ રીતે આ સ*સારમાં પદાર્થીની અનિત્યતા દેખાય છે. રમણીય જણાતુ યૌવન ઇંદ્ર ધનુષ્યની જેવું ક્ષણિક છે, પ્રિયજનેાના નિર્વાહમાં સ્નેહના રંગ પણુ પતંગના રંગ જેવા છે, વિષયા બધા આપાત મધુર (શરૂઆતમાં મધુર ) Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ અંતે દારૂણ છે. અહ! આ સંસારમાં સાચું કંઈજ જેવામાં આવતું નથી. સંસાર સદા અસારજ છે. પ્રતિક્ષણે ક્ષીણ થતું આ શરીર પ્રાણીના લક્ષ્યમાં આવતું નથી, પરંતુ તે પાણીમાં રહેલા કાચાપડાની જેમ ક્ષણે ક્ષણે ગળી જાય છે. પગેપગે આઘાત પામતા વધ્યજનની જેમ દિવસે દિવસે મૃત્યુ પ્રાણીની પાસેને પાસે આવે છે અને અહે! માતા, પિતા, ભાઈ, પ્રિયા અને પુત્રના દેખતાં આ પ્રાણ શરણરહિત થઈ પિતાના કર્મયોગે યમને ઘેર ચા જાય છે, અર્થાત્ મૃત્યુ પામે છે. આ પ્રમાણે આ સંસારમાં બધું અનિત્ય જ છે. કહ્યું છે કે, (દશવૈકાલિક સૂત્રમાં) 11 atવ ન . વાદી ગાવ રા. जाव इंदिया नहायंनि ताव धम्म समायरे ॥ હે પામર પ્રાણ! જયાં સુધી તને જરા સતાવે નહીં, વ્યાધિઓ વધે નહી અને ઇન્દ્રિયે હાનિ પામે નહીં, ત્યાં સુધીમાં ધર્મ સાધી લે. ખરેખર ! તેજ મહાનુભાવ પુણ્યવંત. છે, કે જેમાં રાજ્યને તજીને સદ્દગુરૂની પાસે વ્રત અંગીકાર કરે છે. હું અન્ય રાજ્ય લંપટ છું. હવે મારૂં યૌવન તે પસાર થઈ ગયું છે, તેથી વગર વિલંબે મારે દીક્ષા લેવી યોગ્ય છે. પત્નિ, પુત્ર અને રાજ્યાદિક કેના! (મારા નહીં) આ પ્રમાણે વિચાર કરતા રાજા વૈરાગ્યવારિધિ પર ચઢ, અને સ્વજને સમક્ષ તેણે પંચમુષ્ટિ લેચ કરવાનો આરંભ કર્યો. એ રીતે રાજાને વિરક્ત અને વતેસુક જોઈને અંતપુરજને Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૯ અત્યંત દુખિત થઈને કહ્યું કે, “હે પ્રાણપ્રિય! તમારી રાજ્ય પરિત્યાગની વા તુલ્ય વાર્તા સાંભળીને અમારું હૃદય શતખંડ થઈ જાય છે. હે સ્વામિન્ ! હે જીવિતેશ્વર ! પ્રસન્ન થાઓ, અને એ આગ્રહ મૂકી દે એ કર્કશતપ ક્યાં ! અને આ સુકુમાળ એવું તમારું શરીર કયાં! માટે આ રાજ્ય ભેગા અને પ્રજાનું પાલન કરે. તથા સુભટોની રક્ષા કરે. એ પ્રમાણે પ્રબળ સ્નેહને વશ થયેલી પિતાની પત્નીઓને જોઈને તેને પ્રતિબંધવા રાજા બે કે હે પ્રિયાએ સાંભળजन्मदुःखं जरादुःख, मृत्युदुःख पुनः पुनः । संसार सागरे घारे, तस्मा जागृत जागृत ॥१॥ कामक्रोध लोभ मेाहा देहे तिष्ठति तस्कराः । हरंति ज्ञान रत्नानि तस्माज्जागृत जागृत ॥२॥ આ ભયંકર સંસારમાં જન્મ, જરા અને મરણનું દુઃખ વારંવાર પ્રાણુ પર તરાપ મારે છે, માટે જાગૃત થાઓ જાગૃત થાઓ. (૧) આ દેહમાં રહેલા કામ, ક્રોધ અને લેભરૂ૫ રે તમારૂં જ્ઞાનરત્ન ચેરી લે છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. (૨) માતા, પિતા, પત્ની, ભાઈ, ધન અને ઘર એમાંનું તારૂં કશું નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ, વ્યવહારની બહુ કાળજી રાખતાં અને આશાથી બંધાતાં મનુષ્ય પોતાનું ક્ષણે ક્ષણે ક્ષીણ થતું આયુષ્ય જોઈ શકતા નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. હે ચેતન ! જરા, વ્યાધિ અને મૃત્યુ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એ ત્રણે તારી પછવાડે લાગ્યા છે, માટે પ્રમાદ ન કર અને વિચાર કર્યા વિના જાગૃત થઈને પલાયન કર. આ ભાગી જવા જે સ્થાને વિસામે ખાવા કેમ બેઠા છે? ઇંદ્ર અને ઉપેદ્રાદિ પણ બધા મરણના પંજામાં ફસાય છે, તે અહો! તે કાળની પાસે આ પ્રાણીઓને કેણ શરણભૂત છે? દુઃખરૂપ દાવાનળની સળગેલી જ્વાળાથી ભયંકર ભાસતા આ સંસારરૂપ વનમાં બાળહરણની જેમ પ્રાણીઓને કેણ શરણ છે? કેઈ નથી. આ પ્રમાણેના સંવેગના રંગથી જ્ઞાનાવરણીય, દર્શનવરણીય અને મેહનીય કમને પશમ થતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પિતાના પુત્ર મહેને રાજ્ય પર બેસાડી રાજાએ પોતે ભદ્રાચાર્ય ગુરૂની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી, અનુક્રમે તે અગ્યાર અંગ અને ચૌદ પૂર્વ ભણ્યા. પછી ગુરૂની આજ્ઞા લઈને નિર્મમ, નિરહંકારી, શાંતાત્મા અને ગારવરહિત એવા તે રાજર્ષિ એકલવિહારી અને પ્રતિમાઘર થઈ ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેવા લાગ્યા, તથા શત્રુ મિત્રમાં સમાન વૃત્તિવાળા અને તેનું પથ્થરમાં તુલ્ય બુદ્ધિવાળા એવા તે મહાત્માને વસતિમાં કે ઉજજડમાં, ગામમાં કે નગરમાં કયાંય પણ પ્રતિબંધ રહ્યો નહીં, તેઓ એક માસખમણે પારણું, બે માસખમણે પારણું, ત્રણ માસનમણે પારણું એમ અનુક્રમે બાર માસનમણે પારણું કરતા હતા. એવા ઉગ્ર તપથી નાના પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થતાં તે પુણ્યાત્માને દેહ તુષ જેવો હલકે (શુષ્ક) થઈ ગયો. તે વખતે તેમને ચેાથું મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. એકદા તે અરવિંદઋષિ અષ્ટાપદની યાત્રા કરવા ચાલ્યા. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૬ રસ્તે જતાં તેમને વ્યાપારને માટે પરદેશ જતે સાગરદત્ત નામને સાર્થવાહ મળે. એટલે સાગરદો તે મુનીશને પૂછ્યું કે “તમે ક્યાં જશે ? મુનિ બેલ્યા કે અષ્ટાપદ પર ભગવંતને વંદન કરવા જઈશું. સાથે શે ફરી પૂછ્યું કે, “હે સાધો ! તે પર્વત પર ક્યા દેવ છે ? તે મંદિર ને મૂર્તિ કેણે કરાવ્યા છે અને તેમને વંદન કરવાથી ફળ શું પ્રાપ્ત થાય ?” એટલે અરવિંદ રાજર્ષિએ તેને આસનભવી (થોડા કાળમાં મેશે. જવાવાળે) જાણીને કહ્યું કે, “હે મહાનુભાવ! ત્યાં દેવના સર્વ ગુણથી યુક્ત અરહિંતદેવ છે, તેમનામાં અનંતગુણે હોય છે, અને તેઓ અઢાર દોષથી રહિત હોય છે. કહ્યું છે કે, અજ્ઞાન, ક્રોધ મદ માન, ભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્યવચન, ચેરી મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રિયાપ્રસંગ અને હાસ્ય એ અઢાર દેષ જેમના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરૂં છું ! ત્યાં અષ્ટાપદ ઉપર ઋષભાદિક ચોવીશે તીર્થકરોની પ્રતિમાઓ છે. ઇક્ષવાકુ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી આદિનાથ પ્રથમ તીર્થંકરના પુત્ર ભરત ચકવતિએ અષ્ટાપદ પર એક મેટું દિવ્ય દહેરાસર કરાવ્યું છે તેમાં ડષભાદિક ચોવીશ જિનેશ્વરાની સ્વસ્વ વર્ણ અને પ્રમાણવાળી ૨ત્નની પ્રતિમાઓ કરાવીને તેણે સ્થાપના કરી છે. તેમને વંદન કરતાં નરેંદ્રપણાને અને સ્વર્ગના સામ્રાજ્યપદને (ઈદ્રિપણાને) લાભ તો પ્રાસંગિક મળે છે, એનું મુખ્ય ફળ. તે મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. જેમનું ભાગ્ય વધારે જાગૃત હોય, તેઓ જ તેમનું પૂજન અને દર્શન કરી શકે છે. તેમની પૂજા કરવાથી બંને દુર્ગતિ (નરક, તિર્યંચગતિ)ને ક્ષય થાય. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે વળી હું સાથેશ ! સાંભળ જે ભવ્યા જિનાજ્ઞાને માથાના સુગટ તુલ્ય માને છે, સદ્ગુરૂની સામે અંજલી જોડવી તેને લલાટનુ ભૂષણુ સમજે છે, શાસ્ર શ્રવણને કાનનુ ભૂષણ સમજે છે, સત્યને જીભનુ ભૂષણ માને છે, પ્રણામની નિમળતાને હૃદયનુ ભૂષણ ગણે છે, તીર્થ તરફના ગમનને એ પગનું ભૂષણ માને છે તથા જિનપૂજનને અને નિર્વિકલ્પ દાનને પાતાના હાથનુ ભૂષણ માને છે તેએ જ આ ભવસાગરને જલ્દી તરી જાય છે' જે વિપવાળા ચિત્તવડે દેવપૂજા કરે છે. તે પેાતાના પુણ્યને હારી જાય છે એ સંબ ંધમાં બે પુત્રોનુ' દૃષ્ટાંત છે તે સાંભળ. 6 પ્રતિષ્ઠાનપુરમાં એ વણીક ભાઈ હતા, તે એક વખત જુદા થયા, એટલે ન’ઇંક અને ભદ્રેક એવા તેમણે બે દુકાન માંડી. તે અને શ્રાવક હતા. ભદ્રક સવારે ઉઠીને રાજ દુકાને જતા અને નદકદહેરાસરમાં દરરોજ જિનપૂજા કરવા જતા, તે વખતે ભદ્રક વિચારતા કે, અહે! આ નદકને ધન્ય છે, કે જે ખીજા સર્વ કાર્ય ના ત્યાગ કરી સવારે ઉઠીને દૂરરાજ જિનપૂજા કરે છે, અને હું તો પાપી, થોડા ધનવાળા અને ધન મેળવવામાં આસકત છું, તેથી સવારે અહીં દુકાને બેસીને -દરરાજ પામરજનાના મુખ જોઉ છું, માટે મારા જીવતરને ધિકાર છે.? એ રીતે શુભ ધ્યાનરૂપ પાણીથી તે પેાતાના પાપમળને સાફ કરતા હતા. અને તેની અનુમેનુનારૂપ પાણીથી પેાતાના પુણ્યબીજનું સિંચન કરતા હતા, તેથી તેણે સ્વયુ “ખાધ્યુ અને નંદક જિનપૂજા કરતાં આ પ્રમાણે વિચારતા હતા કે મારા દેવપૂજાના વખતમાં ભદ્રક દુકાને બેસી બહુધન Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૬ ૩ ઉપાર્જન કરે છે, પણ હું શું કરું? મેં પ્રથમ અભિગ્રહ લીધો છે તેથી મારે દેવપૂજા કરવા આવવું પડે છે. આ દેવપૂજાનું શુભ ફળ મળવું તે તે દૂર છે, બાકી વ્યાપારની હાનિરૂપ ફળ તે તરત જ મળે છે. આવા કુવિક૯૫થી દેવપૂજા કરવા છતાં તે પિતાનું પુણ્યધન હારી ગયો. તેણે વ્યંતરજાતિના દેવનું આયુ બાંધ્યું, ભદ્રક જિનપૂજાના અનમેદનથી સૌધર્મ દેવક માં દેવપણું પામ્યા નંદક કુવકલપથી વ્યંતરદેવ થયા. માટે કુવિકલ્પથી જિનપૂજા ન કરવી, પણ શુભભાવથી જિનપૂજા કરવી. હવે કુવિકલ્પથી આપેલ દાનનું ફળ સાંભળો ઉજજયિનીમાં અન્ય નામને વણીક પુત્ર વ્યાપારને માટે પોતાની દુકાને બેઠો હતે. એવામાં કોઈ અણગાર માસખમણને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. કારણ કે “મુનિને પ્રથમ પોરસીએ સજજાય, બીજીએ ધ્યાન, ત્રીજીએ ગોચરી અને ચોથીએ ફરી સજજાય કરવાનું કહેલ છે? ધન્ય વણીક ભિક્ષા માટે ફરતા મુનિને જોઈને ભાવથી તેમને બોલાવી તેમના પાત્રમાં અખંડધારાએ ઘી વહોરાવતાં તેણે ઉચ્ચગતિ ઉપાર્જન કરી અને વધતા જતાં તેના પુણ્યનો વિઘાત ન થવા માટે મુનિએ તેને અટકાવ્ય નહીં, એવામાં તે દાતાના મનમાં આવ્યું કે અહો! આ એકાકી મુનિ આટલા બધા ઘીને શું કરશે? કે જેથી તેઓ ઘી લેતાં અટકતા નથી. એ વખતે તેણે દેવકનું આયુ બાંધ્યું હતું. એટલે જ્ઞાની મુનિએ તેને કહ્યું કે, “હે મુગ્ધ! તું ઉચ્ચગતિ બાંધતે નીચે ન પડ.” તે બોલ્યો કે, “આવું અસંબદ્ધ ન બોલે,” એટલે મુનિ બાલ્યા કે “હે ભદ્ર! મને ઘીનું દાન આપતાં તે દેવકનું આયુષ્ય બાંધ્યું છે, પણ હવે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 6 કુવિકલ્પ કરવાથી તું અધાગત ખાંધે છે.' એટલે તે શ્રાવક ફરી મત્સ્યેા કે, ‘કે મહાત્મન્ ! હવે ફરીને દાન દઉં” કે જેથી ઉત્તમતિ બધાય. મુનિ ખેલ્યા કે, લાભથી (આશીર્ભાવથી) તેવું ફળ ન થાય. પછી અનુક્રમે મરણ પામીને તે ધન્ય આઠમા દેવલાકમાં દેવતા થયા અને ફરી પશુ વિપ રહિત સુપાત્રદાન આપતા પરિણામે તે મુક્તિ પામ્યા. આ પ્રમાણે અરવિંદ્રરાષિની સાથે રહેવાથી સાગરદત્ત સાવાહ દરરાજ ધર્મશિક્ષા સાંભળવા લાગ્યા. પરિણામે કલ્પવૃક્ષની પ્રાપ્તિ સમાન ગુરૂ સયેાગ પામીને તે સાવાર્હ સર્વથા મિથ્યાત્વ તજીને સમક્તિ પામ્યા. અનુક્રમે અરવિંદ મુનિની સાથે ચાલતાં જે વનમાં મરૂભૂતિના જીવ હાથી થયા છે તે વનમાં સાગરદા સા વાહ સાથ' સહિત આવ્યા. ત્યાં નજીકમાં એક મેટું સરોવર હતુ, તે કમળવનામાં ભમતાં ભમરેશનાં ગુજારવના બહાનાથી આતિથ્ય કરવા માટે જાણે મુસાફરાને ખેાલાવતુ. હાય તેવું જણાતું હતું. શબ્દાયમાન હંસ, સારસ અને ચક્રવાક પક્ષીએ જાણે તેના ગુણેા ગાતા હોય તેમ જણાતું હતું અને મુનિશ્વરાના મનની જેવા સ્વચ્છ પાણીથી તે ભરેલું હતું તે સરેાવર પર સાજના પાણી, મળતણ વિગેરેથી રસેાઈ કરવી આદિ ક્રિયા કરવા લાગ્યા. એવામાં મરૂભૂતિના જીવ હાથી હાથણીઓથી પરિવરેલા થઈને તે સરાવરમાં પાણી પીવા આવ્યા. ત્યાં પાણીથી પૂછ્યું સરોવરમાં હાથણીએ સાથે ઘણા વખત સુધી રમીને બહાર આવી તે સરાવરની પાળ પર ચઢયા. ત્યાં દિશાઓને અવલેાકતા તે સાને જોવાથી યમરાજની જેમ સુખ અને આંખને લાલ કરી બે કાનને નિષ્પ્રશ્નપ કરતા, શુડાઈને કુંડળાકાર કરતા. ગનાએથી Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દિશાઓને પૂરતે તે હાથી સાર્થ જનને ત્રાસ પાડવા લાગે. તેથી પુરૂષ, સ્ત્રીઓ, વાહને અને કરભાદિક બધા દશે દિશામાં પલાયન કરવા લાગ્યા. એ અવસરે જ્ઞાનવાન અરવિંદરાજર્ષિ જ્ઞાનથી તે હાથીનો બોધકાળ જાણીને ત્યાં કાર્યોત્સર્ગે રહ્યા. તે હાથી પોતાના જાતિસ્વભાવથી ક્રોધાવેશ વડે દૂરથી તે મુનિની સન્મુખ દેડ. પણ તેમની નજીક આવતાં તેમના તપના પ્રભાવથી જાણે અંજાઈ ગયો હોય તેમ તે મુનિની સમક્ષ એક નૂતન શિષ્યની જેમ ઉભો રહ્યો. એટલે તેના ઉપકાર માટે કાર્યોત્સર્ગ પારીને તે મુનિ શાંત અને ગંભીર વાણીથી હાથીને પ્રતિબંધ આપવા લાગ્યા. “હે ગજેન્દ્ર! તું પોતાના મરૂભૂતિના ભવને કેમ સંભારતે નથી ? અને મને અરવિંદ રાજાને કેમ ઓળખતે નથી? પૂર્વે મરૂભૂતિના ભવમાં અંગીકાર કરેલ આહર્ત ધર્મને કેમ ભૂલી જાય છે ? હે ગજરાજ ! એ બધું સંભાર ! શ્વાપદ જાતિથી થયેલ આહજન્ય અજ્ઞાનને તજી દે.” આ પ્રમાણેનાં તે મુનિનાં અમૃત સમાન વચનનું બે કાનથી પાન કરતાં તે ગજરાજ શુભ અધ્યવસાયથી તત્કાળ જાતિસ્મરણ પાચો એટલે હર્ષાશ્રુથી આંખને ભીની કરી, દૂરથી શરીરને નમાવી, પોતાની સુંઢથી મુનિરાજના ચરણયુગલને સ્પર્શ કરી સંવેગને પામેલ તે ગજરાજે મસ્તક નમાવીને તે મુનિરાજને નમસ્કાર કર્યો. એટલે ફરી તે મુનિ હાથીને કહેવા લાગ્યા કે, હે ગજરાજ ! સાંભળ આ નાટક સમાન સંસારમાં જીવ નટની જેમ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે. તું પૂર્વભવમાં બ્રાહ્મણ અને તત્વજ્ઞ શ્રાવક હતું અને અત્યારે સ્વજાતિના Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અજ્ઞાનથી મૂઢાત્મા હાથી થયે છે. હવે તે સંબંધી બહુ ખેદ કરવાથી સર્યું. હવે તે હે ગજરાજ ! પૂર્વજન્મ પ્રમાણે તે વિષય અને કષાયને સંગ તજી દે અને સમતારસને ભજ. અત્યારે તું સર્વ વિરતિ પાળવા સમર્થ નથી, તે પણ આ ભવમાં દેશવિરતિ ધારણ કરી શકાય છે, માટે પૂર્વભવે અંગીકાર કરેલ બારવ્રત રૂપ શ્રાવક ધર્મ તને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે અરવિંદ રાજર્ષિએ કહેલ ધર્મનું રહસ્ય શ્રદ્ધા સહિત સુંઢના અગ્રભાગથી તેણે સ્વીકારી લીધું. વરૂણ હાથણી પણ તેની જેમ જાતિસ્મરણ પામી, એટલે તેને સ્થિર કરવા મુનિરાજે ફરી પણ એકવાર ધર્મોપદેશ આપ્યો પછી ગજરાજ શ્રાવક થઈ મુનિને નમસ્કાર કરીને પરિવાર સહિત સ્વસ્થાને ગયે. એટલે ફરી બધા લોકે ત્યાં એકત્ર થયા, અને તે હાથીના બાદથી વિસ્મય પામી કેટલાકજનેએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. તે વખતે સાગરદત્ત સાર્થવાહ પણ જિનધર્મમાં દ્રઢાશયવાળે થયો. પછી તે અરવિંદ રાજષિએ અષ્ટાપદ પર્વત પર જઈને બધી જિનપ્રતિમાઓને વંદન કર્યું, અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને અચલ, અરૂજ, અનંત, અક્ષય અવ્યાબાધ અને અપુનરાવૃત્તિક (ફરી ન આવવું પડે) એવા સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થયા. - હવે પેલો હાથી શ્રાવક થઈને સમભાવને ભાવતા, જીવદયા પાળત; છઠ્ઠ આદિ તપ કરતે, સૂર્યના કિરણેથી ગરમ થયેલ અચિત્ત પાણી અને સુકા પાંદડાથી પારણું કરતે હાથણીઓ સાથેની ક્રીડાથી વિમુખ થઈ મનમાં વિરક્ત ભાવ લાવીને આ પ્રમાણે વિચારવા લાગ્યું કે, “અહો! જેઓ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મનુષ્યભવ પામીને દીક્ષા ધારણ કરે છે તે પુરૂષોને ધન્ય છે. ગતભવમાં મનુષ્ય જન્મ પામીને હું ફેગટ હારી ગયો. હવે શું કરું? અત્યારે તે હું પશુ છું” આ પ્રમાણે ભાવના ભાવતા અને જેવા તેવા વન્ય આહારથી પેટ ભરતાં, રાગદ્વેષને છોડતાં, અને સુખદુઃખમાં સમભાવ ધારણ કરતાં તે હાથી વખત ગાળવા લાવ્યા હવે કમઠ ક્રોધને લીધે મરૂભૂતિનો વધ કરવાથી ગુરૂથી અપમાન પામતો અને બીજા તાપસેથી નિદાતે વિશેષ આનંધ્યાનને વશ થઈ મરણ પામીને કુકટ જાતિને (ઉડત) સપ થયો. તે અટવી માં પોતાના દર્શન માત્રથી પણ સર્વ પ્રાણુંએને ભયંકર થઈ પડયે. તે દાઢ, પક્ષવિક્ષેપ, નખ અને પિતાના મઢાથી જંતુઓને યમની જેમ સંહાર કરતે હતે. એકદા સરોવરમાં સૂર્યથી તપેલા પ્રાસુક પાણું પીવા આવેલા તે હાથીને ત્યાં આવી ચઢેલા પેલા પાપી કુર્કટસાપે જે. એવામાં દૈવયોગે પાણી પીતાં તે હાથી કાદવમાં મગ્ન થઇ ગયા, અને તપથી શરીર અશક્ત થયેલું હોવાથી તેમાંથી નીકળવાને અશક્ત થઈ ગયે તેને પેલે સર્ષ કુંભસ્થળ પર ડછ્યું, એટલે આખા શરીરમાં તેનું ઝેર ફેલાયું. આ અવસરે પિતાને અવસાન (મૃત્યુ) કાળ નજીક જાણીને તે હાથીએ ચતુર્વિધ આહારનું “મવ વરિ વા”િ એમ પૂર્વભવના અભ્યાસથી પચ્ચખાણ કર્યું અને સમ્યક્ત્વનું સ્મરણ કર્યું. “અરિહંત મારા દેવ, મારા ચાવજ જીવ સુસાધુ ગુરૂ અને જિનપ્રણિત મારે ધર્મ એ સમ્યક્ત્વ હું અંગીકાર કરું છું તથા અઢાર પાપસ્થાનનું તે આ પ્રમાણે સ્મરણ કરવા લાગે. “પ્રાણાતિપાત, Page #95 -------------------------------------------------------------------------- ________________ ६८ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, કેધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિઅરતિ, પરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાવશ૦ એ અઢાર પાપસ્થાને હું ત્યાગ કરું છું. એમ ચિંતવવા લાગે તથા खामेमि सब जीवे, सब्वे जीवा खमंतु मे । मित्ति मे सव्व भूअसु. वैरं मज्झं न केणइ ॥ “હું સર્વ ને ખમાવું છું, સર્વ જી મારા પર ક્ષમ કરો, પ્રાણીઓ પર મારે મૈત્રીભાવ છે, કોઈ પ્રાણી સાથે મારે વૈરભાવ નથી.” તેમજ વળી હું સર્વ પ્રાણીઓને ખાવું છું અને તેઓ મારા પર ક્ષમા કરે સર્વ જીવો સાથે મને મૈત્રી થાઓ અને શ્રી વીતરાગનું શરણ મને પ્રાપ્ત થાઓ. ઈત્યાદિક ભાવના ભાવતાં તેહાથી એકમનથી પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરવા લાગ્યા. તે વિચારવા લાગ્યો કે “વ્યાધિ અથવા મૃત્યુમાં પર તે નિમિત્ત માત્ર છે, પ્રાણને પોતાના કર્મનુસાર જ શુભ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર સમતારૂપી અમૃતથી સિત થઈ ધર્મ ધ્યાન ધ્યાવતાં મરણ પામીને તેહાથી આઠમાં દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાં એક અંતમુહૂર્તમાં તે બે દેવદૂષ્ય વસ્ત્રના મધ્યમાંથી ઉત્પન્ન થઈને ઉઠો. તે અવસરે ત્યાં હાજર રહેલા સેવક દેવ અને દેવાંગનાઓ શય્યામાં બેઠેલા, તરૂણ પુરૂષાકાર, સર્વાગ વિભૂષિત, રન, કુંડળ, મુગટ અને ઉજવલહાર વિગેરેથી અલંકૃત શરીરવાળા : : : - Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વાવને જોઈને આ પ્રમાણે કહેવા લાગ્યા. 6 + 3: અને તરતમાં જ ઉત્પન્ન થયેલા હે નાથ ! ચિરકાળ જય પામેા, આનંદ પામેા, અમને આજ્ઞાવડે અનુગ્રહિત કરેા, અમ અનાથના નાથ થાઓ, અમે તમારા સેવી છીએ, આ સમસ્ત લક્ષ્મી આપને સ્વાધીન છે, જે રીતે આપને રૂચે તે રીતે તેના ઉપભાગ કરેા.' પછી તે દેવ સ્નાન મ’ગળ કરી, પેાતાના ૪૫ (આચાર) પુસ્તક વાંચી, શાશ્વત ચૈત્યમાં રહેલી પ્રતિમાની પૂજા કરી તવીને તેના સભાસ્થાનમાં આવ્યા, ત્યાં દેવ અને દેવીઓએ મંગળક્રમ શરૂ કરતાં સંગીતામૃતમાં લીન થઈને તે ટ્વિવ્ય ભાગ ભાગવવા લાગ્યા કહ્યું છે કે દેવલાકમાં દેવતાઓને જે સુખ છે તે સુખ મનુષ્યને સેમાં જીભ હાય અને સેા વર્ષ પર્યંત કહ્યા કરે તા પણ સ`પૂર્ણ કહી ન શકે. દેવતાઓ વાળ, હાડકા, માંસ, નખ રામ, લેાહી, વસા, (ચામડી) સુત્ર અને પુરીષ એ તમામ અશુચિ વિનાના, સુંગધી શ્વાસેાશ્વાસવાળા, પરસેવા રહિત, નિર્મળ દેહવાળા, અનિમેષ આખવાળા, મનઃસકલ્પ પ્રમાણે કાર્યને સાધનારા, ન કરમાય એવી ફુલની માળાવાળા અને ચાર આંગળ ભૂમિથી ઊંચે રહેનારા હાય છે એમ જિનેશ્વરાએ કહેલુ છે.’ હવે વરૂણા હાથણી ધ્રુસ્તપ તપ તપી અંતે અનશન કરી મરણ પામીને ખીજા દેવલેાકમાં દેવી થઈ. મહારૂપ લાવણ્ય સ*પત્તિથી અધિક એવી તે દેવીને ત્યાંના કાઇપણ દૈવ પર પ્રેમ આવતા નહાતા. માત્ર હાથીના જીવ જે દેવ થયેલા તેના સમાગમના વિચારમાં તે લીન રહેતી. અહીં હાથીના જીવ દેવતા પણ તેના પર રાગી હાવાથી તેને અવધિજ્ઞાનથી પેાતાના ૬૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પર આસક્ત જાણીને તેની પાસે જઈ તેને સહસ્ત્રાર દેવલોકમાં લઈ આવ્યા. પૂર્વજન્મના સંબંધથી તેને તેના પર અત્યંત સ્નેહ થયે. કહ્યું છે કે “પ્રથમના બે દેવલોકના દેવે કાયાથી (મનુષ્યની જેમ) વિષય સેવે છે, ૩-૪ દેવકના દેવ સ્પર્શ માત્રથી, ૫-૬ દેવલોકના દે રૂપ જેવા માત્રથી, ૭-૮દેવલોકના દેવો શબ્દ શ્રવણ માત્રથી અને બાકીના ચાર દેવલોકના દેવે મનથી જ વિષય સેવે છે તેની ઉપરના નવ પ્રવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવ અપ્રવિચાર એટલે વિષય વૃત્તિ વિનાના અને તેનાથી અનંતગણ સુખી હોય છે.” હવે તે દેવ દેવી સાથે કેહવાર નંદીશ્વર દ્વીપે જઈને શાશ્વત જિનપ્રતિમાના પૂજન અને ગીગાનથી, કેઈવાર મહામુનિઓની ઉપાસનાથી, કેઈવાર નંદનવનની વાવડીઓમાં જળક્રીડા કરવાથી અને કેઈવાર ગીતવાઈબ્રના નિત્ય મહોત્સવ રૂપ મરારસથી આનંદ મેળવતો હતો અને તેની સાથે સ્વેચ્છાએ કીડા કરતું હતું ત્યાં વિષય સુખ ભોગવતાં તેમને અસંખ્યા તે કાળ પસાર થયા. અહીં કેટલાક સમય પસાર થયા પછી કુર્કટસાપ મરણ પામીને ધૂમ્રપ્રભા નામની પાંચમી નરક પૃથ્વીમાં ૧૭ સાગર પમનાં આયુષ્યવાળો નારકી થયા. ત્યાં પાંચમી નરકની વિવિધ પ્રકારની વેદના તે સહન કરવા લાગ્યો સિદ્ધાંતમાં કહ્યું છે કે “નરકમાં નારક પરમ તીક્ષણ અને મહાભયંકર એવા જે દુખે સહન કરે છે તેનું કરોડ વર્ષે પણ , વર્ણન કરી શકે? અગ્નિદાહ સાલમલિના ઝાડપરથી પતન, અસિવનમાં ભ્રમણ અને વૈતરણમાં વહન તેમજ સેંકડે પ્રહારોનું Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાથ ચરિત્ર ૭૧ સહન વિગેરે નારક જીવો જે વેદના સહન કરે છે તે સર્વ પૂર્વભવમાં કરેલા પાપનું અધર્મનું ફળ છે. કમઠને જીવ નારકી થયેલે ત્યાં થે સમય પણ શાંતિ પામ્યા નહીં. “જેમ હંમેશા સમસ્ત અંધકારને હરે છે તેમ પૂર્વ સંચિત તમારા દુરિતને સર્વ દિશાઓમાં મેઘની જેમ નિરંતર અત્યંત ગરવ કરતાં શ્રી પાર્શ્વનાથરૂપ હાથી પિતાની સૂટથી દૂર કરે.” દેવ સુખમાં નિમગ્ન થયેલ, સુરેન્દ્રોને પૂજ્ય, રોલેયથી જેમના ચરણ વંદિત છે એ, વિષય વાસના નષ્ટ થવાથી પ્રધાન ભુવનમાં પ્રસિદ્ધ અને નામથી મહેદ્રતિલક એ તે પાશ્વજિનનો વિશદ જીવ જયવંત વર્તો. પ્રથમ મરૂભૂતિનો ભવ, બીજા હાથીના ભવનું અને ત્રીજા દેવના ભવનું વર્ણન પૂરું થયું. Page #99 -------------------------------------------------------------------------- ________________ બીજે સર્ગ [સરસ્વતી, શાસનદેવતા અને ગુરૂના ચરણબુજને ભાવથી પ્રણામ કરીને દેવ ગુરૂના પ્રાસાદથી કર્ણામૃતરૂપ થયેલા બીજા સર્ગને હું સામ્ય ભાવથી કહું છું. પૂર્વ મહાવિદેહમાં સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્વત પર ધનથી પરિપૂર્ણ એવી તિલકપુર નામે નગરી છે. તે ઉચા, મનહર રંગિત અને ધવલ પ્રસાદની શ્રેણીથી શેભાયમાન છે, સર્વદા અનેક વિદ્યાધરોની શ્રેણીથી વિરાજીત છે અને ચોરાશી ચૌટા તથા દુકાનની પંક્તિઓથી તે ઉપશોભિત છે. ત્યાં સકળ વિદ્યાધરોનો સ્વામી, પોતાના યશરૂ૫ પાણીથી અશેષ દિશાઓના મુખને પ્રક્ષાલિત કરનાર, પિતાના આચારમાં વર્તવાથી અને પ્રજાનું રક્ષણ કરવાથી શિષ્ટ, પ્રશિષ્ટ, હૃષ્ટ અને ન્યાયનિષ્ઠ એવી ખ્યાતિને પામેલ વિદ્ગતિ નામે રાજા હતા. તેને રૂ૫, લાવણ્ય અને સૌભાગ્યાદિક ગુણોથી અન્ય સ્ત્રીઓમાં તિલક સમાન તિલકાવતી નામે પટરાણી હતી. - તે રાણીની સાથે રાજા મનવાંછિત વિષયસુખ ભેગવતે હતે. " 1 અન્યદા આઠમા દેવલોકમાંથી હાથીને જીવ દેવ ચવીને તિલકાવતી રાણીના ઉદરમાં અવતર્યો. શુભદિવસે અને શુભ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર લગ્ન સમયે તે રાણીએ બત્રીસ લક્ષણવાળા પુત્રને જન્મ આપે. પિતાએ તે બાળકનું કિરણુવેગ નામ રાખ્યું. પાંચ ધાવમાતાએથી લાલન પાલન કરતો તે કુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો અને નિશાળમાં અભ્યાસ કરવા લાગે. શાસ્ત્ર અને શસ્ત્ર વિગેરેની બહોંતેર કળામાં પ્રવીણ અને અડતાલીસ હજાર વિદ્યામાં પારંગત થયેલ તે કુમાર અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો. એટલે રાજાએ મેટા વંશમાં ઉત્પન્ન થયેલા સામંતરાજની કન્યા પદ્માવતી સાથે મહદ્ધિસૂચક મહત્સવપૂર્વક તેને પરણાવ્યો અને યુવરાજ પદવી આપી. કેટલાક વખત પછી ગુરૂ સંયોગથી રાજા સંવેગ પામ્યો, એટલે કિરણવેગને રાજ્ય પર સ્થાપન કરી પ્રધાનને તે આ પ્રમાણે કહેવા લાગે, “હે પ્રધાનો ! આજથી તમારો આ સ્વામી છે, સ્વપ્નમાં પણ તમારે એની આજ્ઞા ઓળંગવી નહિ. હે સેવકો ! આ કિરણવેગને તમારે મારા જેવો જ સમજી લેવું. પછી રાજાએ કિરણગ કુમારને પણ કહ્યું કે, “હે વત્સ ! તારે પણ આ રાજલકનું સારી રીતે પાલન કરવું. મોટે અપરાધ થતાં પણ માત્ર બાહ્યવૃત્તિથી ક્રોધ બતાવવો, અંતરમાં તેના પર રોષ રાખવો નહીં, સમુદ્રની જેમ મર્યાદા ઓળંગવી નહિ, પંડિતેની સાથે સમાગમ કરવો, જુગારાદિ વ્યસને કદાપિ ન સેવવા તથા દુર્ગણમાં અનાદર કર, સ્વામી, પ્રધાન, રાષ્ટ્ર કિલ્લો, ખજાનો, બળ અને મિત્રવર્ગરૂપ સપ્તાંગ રાજયલક્ષમીની સંભાળ રાખવી. હે વત્સ ! રાજ્યને અંતે નરક છે, તેથી રાજ્ય કરતાં પણ ધર્મકાર્યમાં આદર કર એ પ્રમાણે શિક્ષા આપી -સમસ્તજનોને ખમાવીને શ્રતસાગર ચારણમુનિની પાસે તે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. રાજાએ દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર ચારિત્ર પાળી અંતે અનશન કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. હવે કિરણવગ રાજા પિતાની રાજ્યસંપત્તિ પામીને. નીતિશાસ્ત્રાનુસારે પ્રજાને પાળવા લાગ્યા “જ્ઞાન છતાં મૌન, શક્તિ છતાં ક્ષમા અને દાન દેતાં છતાં પ્રશંસાની અનિચ્છાએ ગુણએ ગુણાનુબંધીપણાથી ભાઈ હોય તેમ તેનામાં વાસ કર્યો: હતો. તેમજ . निंदंतु नीतिनिपुणा यदिवा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतुवा यथेष्टम् । अद्यैर मरणमस्तु युगांतरे वा, न्यायात् पथः प्रविवलंति पदं न धीगः ॥ નીતિનિપુણને ભલે નિંદા કરે કે, પ્રશસા કરે, લક્ષ્મી વેચ્છાએ આવે કે ભલે ચાલી જાઓ અને મરણ આજે જ આવે કે યુગના અંતે આવે તથાપિ ધીરપુરૂષે ન્યાય માર્ગથી. કદીપણ ચલાયમાન થતા નથી. આ નીતિવાક્યને તેણે હૃદયમાં ધારણ કરી રાખ્યું હતું. અનાસક્ત મનથી પદ્માવતીની સાથે વિષયસુખ ભેગવતાં તે રાજાને ધરણુવેગ નામે પુત્ર થયે. અનુક્રમે રાજ્ય ભેગવતા ઘણા વર્ષો પસાર થઈ ગયા. એકદા નગર બહાર નંદનવન નામના ઉદ્યાનમાં ભવ્યજન રૂપ કમળને પ્રફુલિત કરતા, પાપ નાશ કરતાં અને. ગ્રામાનુગ્રામ વિચરતા વિજયભદ્ર નામે આચાર્ય પધાર્યા. તેમની. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૭૫ સાથે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા અનેક મુનિઓ હતા. વનપાળકે આવીને કિરણગ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “હે રાજેદ્રઆજ આપના નંદનવન ઉદ્યાનમાં બહુમુનિઓથી પરિવરેલા વિજયભદ્ર આચાર્ય પધાર્યા છે. તે સાંભળીને રાજાએ હર્ષ પામી તેને વધામણ આપી. પછી ઉદ્યાનમાં જઈને તેણે સર્વે મુનિઓને ભક્તિપૂર્વક વંદન કર્યું. નગરજને પણ ગુરૂને વંદન કરવા આવ્યા. એટલે રાજા અને લોકેના અનુગ્રહ નિમિત્તે ગુરૂમહારાજે ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. आसाद्यते भवां भाधौ, भ्रमद्भिर्यत्कथंचन । मुग्धैस्तत्प्राप्य मानुष्य हा रत्नमिव हार्यते ॥ ભવસાગરમાં ભમતા મહાકટે માનવભવ પામીને અહે ! મુગ્ધજને રન હારી જાય તેમ તેને હારી જાય છે. તેમજ આ અસાર સંસારમાં કઈ રીતે મનુષ્યભવ પામીને જે પ્રાણી વિષયસુખની લાલચમાં લપેટાઈને ધર્મ સાધતું નથી, તે મૂર્ખ શિરોમણું સમુદ્રમાં બૂડતાં શ્રેષ્ઠનાવને મુકીને પાષાણને બાથ ભરવા જેવું કરે છે. વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે જેમ કેડીને માટે મે ભાઈ હજાર રત્ન હારી ગયે અને કાચી કેરીનું ભક્ષણ કરવા જતાં રાજા રાજ્યને હારી ગયો. તેમ વિષયસુખને નિમિત્તે જીવ નરભવ હારી જાય છે. આ સંબંધમાં કહેલ કથાનક નીચે પ્રમાણે છે. પારક નગરમાં બે ભાઈઓ રહેતા હતા. ધનદત્ત અને દેવદત્ત નામના તે બંને ભાઈઓ શ્રાવક હતા અને પરસ્પર Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સ્નેહપૂર્વક વ્યાપાર કરતા હતા. તેમાં નાના ભાઈ જિનધમ માં અત્યંત આસકત હતા, તે બે વખત રાજ પ્રતિક્રમણ કરતા, ત્રિકાળ પૂજા કરતા અને સામાયિક આવશ્યક તથા પૌષધાદિક કરતા અને વ્યાપાર પણ કરતા હતા. એકદા માટા ભાઈ નાનાભાઈને કહેવા લાગ્યા કે હું ભાઇ! હાલ તા લક્ષ્મી ઉપાર્જન કર, પછી વૃદ્ધપણામાં ધર્માનુષ્ઠાન કરજે.’ એટલે નાના ભાઈ ખેળ્યેા કે, હે ભાઈ! મારૂં કથન સાંભળ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે— यावत्स्वस्थमिदं शरीरमरूज यावज्जरा दूरता, यावच्चेद्रियशक्ति रप्रहिता यावत्क्षया नायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्ना महान्, संदीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥ જયાં સુધી આ શરીર નિરાગી અને સ્વસ્થ છે, જયાં સુધી ઘડપણું દૂર છે. ઈંદ્રિયાની શક્તિ કાયમ છે. અને જયાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાં સુધીમાં જ સુજ્ઞને આત્મકલ્યાણના ઉદ્યમ કરી લેવેા, આગ લાગે ત્યાર પછી કુવા ખાવા એ ઉદ્યમ શા કામના ? એકદા મેટા ભાઇએ કહ્યું કે હું દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતર જઈશ આ ધન અને ઘર બધું તારે સભાળવાનું છે, માટે કાળજી રાખજે. એમ કહીને તે દેશાંતર ચાલ્યા. અનુક્રમે રાહણાચળ પર જઈ ને વેપાર કરવા લાગ્યા. ત્યાં તેણે પંદર Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વર્ષમાં એક હજાર રત્ન ઉપાર્જન કર્યા, પછી તેણે ચિંતવ્યુ` કે હવે હુ. ઘેર જાઉ, વ્યાપારથી સર્યું.. એમ નિર્ણય કરીને તે પેાતાના ગામ તરફ ચાલ્યા. બધા રત્ના એક નવલિકા (વાંસળી)માં ભરી તેને કેડ પર બાંધીને તે તૈયાર થઇ એક સારા સા સાથે ચાલતાં પેાતાના નગરની પાસેના ગામમાં આવ્યા. ત્યાં તે ભેાન કરવા રાકાણા, અને એક દુકાનપર નવલિકા મૂકીને ભેજનને માટે અન્નાદિ સામગ્રી લઈ તે સરોવરને કાંઠે ગયા. તે વખતે તેના હાથમાં એક કાણી કાડી રહી હતી, તેને જમીન પર મૂકી અન્ન પકાવી જમીને દુકાનપરથી નવલિકા લઈ તે કેડ પર બાંધીને તે પાતાના નગર તરફ ચાલ્યા, પણ પેલી કાણી કૈકાડી સરેવરની પાળે મૂકી હતી તે ત્યાં જ ભુલી ગયા રસ્તે જતાં હવે માત્ર થાડા દિવસ જ બાકી હતા, તેથી તે ઉતાવળે જવા લાગ્યા એવામાં તે ફાડી યાદ આવી એટલે અરે! મારે હવે શું કરવું? કેાડીતા ત્યાંજ રહી ગઈ, માટે હું પાછૈા લેવા જાઉ એમ નિશ્ચય કરીને ત્યાં પીપળાના ઝાડ નીચે એક ખાડે ખેાઢી તેમાં નવલિકા મૂકીને ફાડી લઈને જેટલામાં પાછા વળ્યે, તેવામાં રાત પડી એટલે તેજ ગામમાં રાત રહ્યો. 19 ઉપર બેઠા હતા. એટલે તેના ગયા હવે તે વખતે કાઈ કઠીયારા તે ઝાડ તેણે તે ખાડામાં નલિકા રાખતાં તેને જોચે પછી તે ખાડામાંથી બહાર કાઢી પાતાના ઘેર લઇ જઈ ને દીવાના પ્રકાશમાં તે બધુ જોવા લાગ્યા. તે મૂખ શેખર કઇ પણ જાણતા ન હતા, તેથી તેણે વિચાયુ" કે અરે! શું આ કાચના કટકા હશે ? એનું મારે શું પ્રયેાજન છે ? સવારે Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કોઈને પણ આપી દઈશ, એટલે તેમને આના બદલામાં કંઈક અનાદિક આપશે. એમ વિચારીને લાકડાનો ભારો માથે લઈને અને પેલા ધનદત્તના નામ વાળી તે નવલિકાને વચને છેડે બાંધીને તે નગર બાજુ ગયે. - અહીં નાનભાઈ દેવદત્ત પોતાને ઘેર બેઠે છે, ત્યાં તેને તેની માતાએ કહ્યું કે હે વત્સ ! તારો મેટા ભાઈ ધર્મદત્ત દિશાતર ગયા છે, તેને ઘણા દિવસે થઈ ગયા, તેના સમાચાર માત્ર પણ નથી, માટે કયાંક તપાસ કરી અને કોઈને પૂછ આ પ્રમાણે તેની માતા તેને વારંવાર કહેતી હતી, તેથી આજે તે દેવદત્ત પાણીને ઘડે હાથમાં લઈને નગરની બહાર નીકળે, અને તેણે મનમાં વિચાર્યું કે કઈ પણ જાતે આવતે માણસ મળે તે મારે તેને મારા ભાઈની ખબર પૂછવી. એમ ધારીને તે આગળ ચાલ્યો. એવામાં આગળ ચાલતાં . રસ્તા માથે ભારે લીધેલ અને થાકેલે પેલો કઠીયારો તેને સામે મળ્યો. એટલે તે કઠીઆરાએ કહ્યું કે, “હે પુરૂષોત્તમ! હે શેઠ! હું થાકેલે અને તરસ્ય છું, માટે મને પાણી આપ” તે સાંભળીને દેવદત્ત બે કે -આ લે, પાણી પી એમ કહીને તેણે તેને પાણી પાયું. પછી પાણી પી કરી થોડીવાર આરામ કરી સંતુષ્ટ થઈને તે બેલ્યો કે–હે શેઠ! મારા વસ્ત્રમાં કંઈક બાંધેલું છે, તે તને બતાવું. એમ કહીને તેણે ધનદત્તના નામવાળી નવલિકા બતાવી, તે નવલિકા પર પિતાના ભાઈનું નામ જોઈને પૂછયું કે, હે ભદ્ર! આ નવલિકા - તને ક્યાંથી મળી ? એટલે તેણે સત્ય કહ્યું કે, હું તને ઓળખતે નથી, પણ કંઈક પુરૂષ રસ્તે જતાં નવલિકાને ખાડામાં દાટીને Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કાંઈક વિચારતો તરત પાછો વળે. મેં તે જોયું હતું, તેથી ઝાડ પરથી નીચે ઉતરી આ લઈને ઘેર જઈ દીપકના પ્રકાશમાં મેં જોઈ તો તેમાં કાચના કટકા જોયા. માટે મને કંઈક ધન આપીને આ તું લઈ લે એટલે તેને થોડા પૈસા આપીને તે નવલિકા લઈ ભાઈનું આગમન જાણીને આનંદ થયો. અને તે - સન્મુખ ગયે. એવામાં માટે ભાઈ રાતે પેલા ગામમાં રહીને સૂર્યોદય વખતે ચાલ્યો, અને તે ખાડા પાસે આવ્યા. ત્યાં ધન જુએ છે, તે ત્યાં ધન ન હોવાથી તે વિલાપ કરવા લાગ્યો. રૂદન કરતે કરતે તે વારંવાર જમીન પર આળેટીને બકવાદ અને આક્રંદ કરવા લાગ્યા. તથા અહો ! બધું ગુમાવ્યું હોય એમ તે - વારંવાર બાલવા લાગ્યો. એવામાં નાનાભાઈ દેવદત્ત ત્યાં આવી પહોંચ્યા, પણ ધનદત્ત ગ્રહિતપણુથી (ચિત્તભ્રમથી) તેને ઓળખી શકય નહિ એટલે નાનાભાઈએ તેને નવલિકા આપી. તેને જોતાં જ તે સાવધાન થઈ ગયે. અને તે નવલિકાને ચુંબન અને આલિંગન દેવા લાગ્યો. પછી બંને ભાઈ એકબીજાને ભેટી કરીને ઘરે ગયા. ત્યાં બધા સ્વજન મળ્યા અને આનંદિત થયા. પછી સ્નાન, ભેજન કરી મોટાભાઈએ પૂછયું કે, “હે ભાઈ ! તે શું ઉપાર્જન કર્યું? એટલે નાનભાઈ બે કે હે ભાઈ! સાધર્મિક વાત્સલ્યાદિકમાં મેં બહુ ધનને ખર્ચ કર્યો, તે મેં ઉપાર્જન કર્યું અને એ જ મારી મુખ્ય નવલિકા જાણવી.” મોટાભાઈએ કહ્યું કે –જે મેં તે બહુ ઘન ઉપાર્જન કર્યું. નાનાભાઈ બેલ્યો કે, “હે ભાઈ! તેં બહુ ધન ઉપાર્જન કર્યું, પણ તે બધું ગુમાવ્યું, અને ફરી મારા પુણ્યથી તને પ્રાપ્ત Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. થયું.” આ પ્રમાણે કહેવાથી ધનદત્ત સમજ્યા. પછી પુણ્યકાર્ય કરીને તે બંને ભાઈ સુખી થયા અને પરભવમાં દેવગતિને પામ્યા. માટે હે ભવ્યજનો ! સાંભળે જેમ એક કેડીને માટે તે ધનદત્ત હજાર રત્ન હારી ગયે, તેમ ફુલની માળા. ચંદન, સ્ત્રી અને ધનાદિકના સુખ કેડીરૂપ છે, તેને માટે આ જીવ હજાર રત્ન સમાન મોક્ષ સુખ હારી જાય છે, માટે ભવ્યજનોએ ધર્મને માટે યત્ન કરે અને પ્રમાદને સર્વથા ત્યાગ કરે. કારણ કે, “પ્રમાદ પરમ દ્વેષી છે, પ્રમાદ પરમ શત્રુ છે, પ્રમાદ મુક્તિને ચાર છે અને નરકના સ્થાનરૂપ છે.” માટે ધર્મ કરે. તે ધર્મ મુનિ ધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકાર છે. તેમાં મુનિધર્મ દુષ્કર છે અને શ્રાવકધર્મ બારવ્રતરૂપ સુખે પળાય એવે છે. તેમાં મુખ્ય પાંચ અણુવ્રત છે તે આ પ્રમાણે છે. અહિંસા એટલે પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ. અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહનું પ્રમાણ અથવા વિરમમ. તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું ફળ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલ છે. “કૃપાવડે આદ્રચિત્ત રાખવાથી દીર્ઘ આયુષ્ય મળે છે, સારૂં શરીર અને ઉચ્ચગોત્ર, ઘણું ધન અને બહુ બળ મળે છે. ઉંચા પ્રકારનું સ્વામિત્વ. અખંડ આરોગ્ય અને ત્રણે જગતમાં અતિશય પ્રશંસા પ્રાપ્ત થાય છે, તેમજ સંસારરૂપી સાગર સુખે તરી શકાય છે. વળી ધન ગાય અને જમીન આપનારા પૃથ્વી પર સુલભ છે, પણ પ્રાણીઓને અભય આપનાર પુરૂષ લેકે માં દુર્લભ છે. મનુષ્ય કૃમિ, કીટ અને પતંગ તથા ઘાસ અને ઝાડાદિમાં પણ સર્વત્ર દયા કરવી. ' ' . ' . ' Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ટી કારણ કે પેાતાના આત્મા પ્રમાણે ખીજાને પણ સમજવા.’ તે વ્રતમાં આ પ્રમાણે પાંચ અતિચાર તજવાના કહેલા છે. વધ, બંધન, છવિચ્છેદ, અતિભાર આાપણ યા પ્રહાર અને અન્નાદિકના નિરાધ–એ પાંચ અતિચાર પણ હિંસારૂપ કહ્યા છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. વધુ એટલે ચાપગાદિકને નિય થઇને મારવું તે. ખંધ એટલે દોરડાદિકથી નિર્દય રીતે તેમને ખાંધવું તે. છવિચ્છેદ એટલે કાન, નાક, ગળુ, કબળ અને પુછડાદિકને છેદવુ' તે. પ્રહાર એટલે નિર્દય રીતે દડાર્દિકના પ્રહાર કરવા તે અથવા અતિભારારાપણ તે તેની શક્તિના વિચાર ન કરતાં તેના પર બહુ ભારનું આાપણુ કરવું તે. ન અને આહાર પાણી નિષેધ એટલે યેાગ્ય અવસરે તેને આહાર પાણીના નિષેધ કરવા તે. એ પાંચ અતિચારા ત્યાજ્ય છે, જે પ્રાણી પાતે જીવ રક્ષા કરે છે. અને ખીજા પાસે પણ કરાવે છે, તે ભીમકુમારની જેમ અદ્દભુત સમૃદ્ધિને પામે છે, તેની કથા આ પ્રમાણે છે. આજ ભરતક્ષેત્રમાં કમલપુર નામે નગર છે ત્યાં પ્રજાપાલક અને ન્યાયનિષ્ઠ એવા હરિવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શીલ-અલ કારથી વિભૂષિત મદનસુરી નામની પટરાણી હતી. તે એકદા સુખે સુતી હતી એવામાં પેાતાના ખેાળામાં રહેલ સિ ંહને સ્વપ્નમાં જોઈ ને તેણે તે હકીકત રાજાને નિવેદન કરી, એટલે રાજા પણ તે સાંભળીને આનંદ પામ્યા. પછી સવારના કાર્ય કરી સભામાં આવીને રાજાએ સ્વપ્નશાસ્ત્રમાં વિશારદ એક બ્રાહ્મણને ખેલાવી આસન આપી ૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બેસાડીને પૂછયું કે, “હે નિમિત્તજ્ઞ! સ્વનેનાં ફળ કહે. એટલે બ્રાહ્મણ છે કે હે નરેંદ્ર ! સાંભળે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે જે સ્વપ્નમાં ગાય પર, બળદ પર, ઝાડ પર, પર્વત પર, મહેલ પર કે હાથી પર આરેહણ કરવાનું જોવામાં આવે અથવા પોતાનું રૂદન કે અગમ્ય (અજાણ્યા) સ્થાનમાં જવાનું જોવામાં આવે તો તે મરણને જણાવનારૂં છે. વસ્ત્ર, અન્ન, ફળ, પાન, ફુલ, દી, દહી, ધ્વજા, રત્ન, ચામર અને છત્ર એ જે મંત્રથી મેળવેલા સ્વપ્નમાં જોવામાં આવે તે ધન આપનાર થાય છે. દેવનું દર્શન થાય તે તે ધન્ય છે અને પૂજન તે વિશેષ ધન્ય છે. રાજ્યલાભ, પયપાન અને સૂર્ય તથા ચંદ્રના દર્શનથી લક્ષમીને લાભ થાય છે. પિતાને તેલ અને કુંકુમ લેપાએલે, ગીત નાચમાં તત્પર અથવા હસતે જુએ તે તે દુખ આપનાર થાય છે, (અર્થાત્ દુઃખી થાય છે.) આ પંડિતેક્તિ અન્યથા ન સમજવી. વિશેષમાં પ્રશસ્ત સફેદ બધું શુભ છે. અને નિંદ્ય કાળુ બધું અશુભ છે હે દેવ! ઈત્યાદિ સ્વપ્નશાસ્ત્રમાં બહુ વાત કહેલી છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ ફરી પૂછયું કે, “આજ રાત્રે સ્વપ્નમાં પોતાના ખેાળામાં રાણીએ સિંહ જે છે, તે હે પંડિત ! તેનું શું ફળ પ્રાપ્ત થશે? એટલે તે બે કે હે રાજન તમને પુત્રને લાભ થશે.” પછી રાજાએ અત્યંત સંતુષ્ટ થઈને તે બ્રાહ્મણને સન્માનપૂર્વક બહુ ધન આપીને વિસર્જન કર્યો. અનુક્રમે રાણીએ સારા સમયે અતિ તેજસ્વી પુત્રને જન્મ આપે. એટલે કુળ ક્રમાનુસારે ઉત્સવપૂર્વક રાજાએ તે પુત્રનું ભીમ એવું નામ રાખ્યું. તે ભીમકુમાર પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતો Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અનુક્રમે માતાપિતાના મનોરથની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. તેને બુદ્ધિસાગર મંત્રીના પુત્ર અતિસાગરની સાથે મિત્રાચારી થઈ. તે તેને પરમ ઈષ્ટ અને પરમ પ્રિય થઈ પડશે. એક ક્ષણવાર પણ તે તેના વિયેગને સહન કરી શકતા નહિ. અનુક્રમે ભીમકુમાર શાસ્ત્ર અને શસ્ત્રાદિ કળામાં પ્રવિણ થશે. એકદા રાજા રાજ સભામાં પુત્રની સાથે ઉચિતાસન પર બેઠા હતા, એવામાં વનપાલકે આવીને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામિન્ ! દિવ્ય વાણીવાળા દેવચ દ્ર નામના મુનિંદ્ર ચંપક ઉદ્યાનમાં પધાર્યા છે ” તે સાંભળી હર્ષથી રોમાંચિત થઈને રાજાએ એક મુગટ સિવાય બધા અલંકારો પોતાના અંગ પરથી ઉતારીને તેને ઈનામમાં આપી દીધા. પછી કુમાર, મંત્રી અને સામંતાદિ સહિત રાજા મુનિંદ્રને વંદન કરવા ગયા. ત્યાં ઉત્તરાસંગ કરી અંજલિપૂર્વક ગુરૂમહારાજને વંદન કરીને રાજા યથાસ્થાને બેઠો. ગુરૂમહારાજે પાપનો નાશ કરનારી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી તેમણે આ પ્રમાણે ધર્મદેશના આપી : હે ભવ્યજને ! જેમ કેઈ કાચબે અગાધ સરોવરમાં રહેતો હતો, ત્યાં વાયુથી શેવાલ દૂર થઈ જતાં તે છિદ્રમાંથી તેણે ચંદ્રમાને છે; પરંતુ ફરી વાયુવડે જ તે છિદ્ર શેવાલથી પૂરાઈ જતાં તે કાચબાને ચ દ્રિના દર્શન દુર્લભં થઈ પડયાં, તેમ પ્રાણુને મનુષ્યભવની પ્રાપ્તિ " દુર્લભ સમજવી. જેને અનુત્તરાવમાનવાસી દેવતાઓ પણ પ્રયત્નથી પામી શકે છે, એવા આ માનવભવને પામીને ઉત્તમ એ શિવમાર્ગમાં અવશ્ય યત્ન કર.” Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર " ઈત્યાદિ બહુધા ગુરૂકથિત ધદેશના સમ્યક્ પ્રકારે સાંભળીને ભાલતલપુર અંજલિ રચીને રાજા ગુરૂને ભક્તિપૂર્વક નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે :- હૈ પ્રભુ ! હું યતિષ ગ્રહણ કરવા અશક્ત છું; માટે કૃપા કરીને મને ગૃહસ્થધ આપે, એટલે ગુરૂમહારાજે રાજાને સમ્યક્ત્વ મૂળ ખાર વ્રતરૂપ ગૃહસ્થધમ આપ્યા. રાજાએ તે ધર્મના સમ્યક્રીતે સ્વીકાર કર્યાં. ભીમકુમાર પણ તે દેશના સાંભળીને શ્રદ્ધાયુક્ત થયા, એટલે ભીમકુમારને ચેાગ્ય જાણીને ફરી મુનિંદ્ર મેલ્યા કેઃ “હે ભીમ! સાંભળ ધર્મસ્ય ત્યાગની, નમદઃ किल कुशलकर्मविनियोगः ! श्रद्धातिवल्लभेयं, सुखानि निखिलान्यपत्यानि 11 ?? • દયા એ ધર્મની માતા છે, કુશળ કર્મના વિનિયેાગ એ તેના પિતા છે, શ્રદ્ધા એ તેની પત્નિ છે, અને સમસ્ત સુખા એ તેના સતાન છે.' માટે હું ભીમ ! તારે સદા દયા પાળવી. નિપરાષી જીવાની હિંસા ન કરવી, અને મૃગયા-શિકાર વિગેરેના ા સથા તારે અભ્યાસ જ ન કરવા.” પછી ભીમે નિરપરાધી જીવાના વધનું પચ્ચક્ખાણ કર્યું. અને સમ્યક્ત્વ પણ પામ્યા, એટલે ફ્રી મુનિ ખેલ્યા કે –હે કુમાર ! તું ધન્ય છે. તું ખાળ છતાં તારી મતિ વૃદ્ધ જેવી છે.' વળી ભીમને વ્રતમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૮૫ સ્થિર કરવા માટે ફરી મુનિએ કહ્યું કે – “હે ભદ્ર! નિરપરાધી જીવોની હિંસા ન કરવાના સંબંધમાં એક ઉદાહરણ સાંભળ – કઈક છ પુરૂષે એક ગામને નાશ કરવાને ચાલ્યા, તેમાં એક બેલ્યો કે – “બે પગ અને ચેપગી વિગેરે બધાને નાશ કરો, બીજે છે કે – “પશુધથી આપણને શું પ્રયોજન છે? માત્ર મનુષ્યોને વધ કરો.” ત્રીજે બેલ્યો કે:-“પુરૂષોનો વધ કરે, પણ સ્ત્રીઓને વધ ન કરે.” ચોથો બેલ્યા કે – જેમના હાથમાં શસ્ત્ર હોય એવા પુરૂષોને મારવા, બીજાને ન મારવા.” પાંચમે બે કે – “જેઓ આપણે ઘાત કરવા સામાં આવે તેમને મારવા, બીજા શસ્ત્રધારીને ન મારવા.” છટ્ઠો બેલ્યો કેઃ- કેઈને પણ મારવાની જરૂર નથી, માત્ર તેની સાર સાર વસ્તુ જ લઈ લેવી.” એમના મનની ભિન્નતાને લીધે કૃષ્ણ, નીલ, કાત, તેજસ, પર્વ અને શુકલ એ છે લેશ્યાઓ થઈ. એમ જાણુને શુકલ લેશ્યા ધારણ કરવી. કહ્યું છે કે – લઘુકમી ઉત્તમજને થોડા ઉપદેશથી પણ ભીમકુમારની જેમ પાપારંભની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે.” પછી ભીમકુમારે મુનિશ્વરને પૂછ્યું કે - “હે પ્રભે! આપને આવી તરૂણાવસ્થામાં વૈરાગ્ય પામવાનું કારણ શું થયું ? એમ પૂછતાં મુનિશ્વર બેધ્યા કે –“હે ભીમ સાંભળ કુંકણ દેશમાં સિદ્ધપુર નામનું નગર છે. ત્યાં ભુવનસાર નામે રાજા રાજ્ય કરતો હતો. તે એકદા સભામાં બેઠો હતો, એવામાં દક્ષિણ દેશના નૃત્ય કરનારા આવ્યા. તેમણે સમતાલયુક્ત મૃદંગાદિક તથા તાલ, છંદ અને રાજને અનુસરતું 'તાતા Page #113 -------------------------------------------------------------------------- ________________ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગ ગતિ ધપમપ ધાં ધંતા થંગનિ થંગનિ ધિધિકટિ ધિધિકટિ પૂર્વક સુંદર આલાપ કરીને પ્રેક્ષણીય (નાટક) શરૂ કર્યું, એટલે સભામાં બેઠેલ રાજા તે જેવાને લયલીન થઈ ગયો. એવામાં દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“પ્રભો ! અષ્ટાંગ નિમિત્તને જાણનાર કેઈ નૈમિત્તિક આવ્યો છે, તે આપનું દર્શન કરવા ઈચ્છે છે.” રાજાએ કહ્યું કે – આ અવસર કર્યો છે? દેવતાઓને પણ દુર્લભ એવું આ નાટક થાય છે તે જોતું નથી ? એટલે મંત્રી છે કે:-“હે સ્વામિન્ એમ ન કહો, નાટક સુલભ છે, પણ અષ્ટાંગ નિમિત્તજ્ઞ પુરૂષ દુર્લભ છે.” પછી રાજાની આજ્ઞાથી દ્વારપાળે તે નૈમિત્તિકને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે જેના હાથમાં પિથી છે અને જેની આકૃતિ સુંદર છે એવો શ્વત વસ્ત્રધારી તે રાજાની પાસે આવ્યા, અને મંત્રોચ્ચારપૂર્વક રાજાને આશીર્વાદ દઈને યાચિત સ્થાને બેઠે. એટલે રાજાએ તેને પૂછ્યું કે –“હે નિમિત્તજ્ઞ! તમને કુશળ છે એટલે દીન વાણીથી નિમિત્ત બે કે – હે સ્વામિન્ ! કુશળ તે એવું છે કે જે કહી પણ ન શકાય. આથી રાજા સાશંક થઈને બોલ્યો કે –“શું વાદળ તુટી પડશે ?” તે બેલ્યો કે - “ હે રાજન! તમે જે બેલ્યા, તે સત્ય છે. એટલે ફરી સાશંક થઈને રાજાએ આદરપૂર્વક કહ્યું કે - “હે ભદ્ર! જ્ઞાનથી જે તમારા જાણવામાં આવતું હોય, તે નિઃશંકપણે કહે.” નૈમિત્તિક બોલ્યો કે - “હે સ્વામિન્ ! બહુ કહેવાથી શું ? ટુંકામાં જ કહું છું કે બે ઘડી પછી પૃથ્વી પર મેઘ એવી રીતે. મુશળધારોથી વરસશે કે જેથી પ્રસાદ, મંદિરાદિ બધું જળમય અને એક સમુદ્રાકાર થઈ જશે.” આ પ્રમાણે સાંભળીને સર્વે Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સભાસદો સંભ્રમિત થઈ ગયા. એવામાં તે એકદમ ઉતર દિશાને પવન પ્રગટ થયા અને ઈશાન ખુણામાં એક કાળામાત્ર એટલે વાદળને સમૂહ પ્રગટ થયે; એટલે નિમિત્તા બે કે –“હે લેકે ! જુઓ, જુઓ, આ વાદળું બધા આકાશને ઢાંકી મૂકશે.” એમ તે બેલે છે તેવામાં તે તે વાદળું આકાશમાં સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું. એટલે સભાસદ બધા સ્વસ્થાને ગયા, અને નાટક વિસર્જન કરવામાં આવ્યું. એ વખતે આકાશમાં એકદમ એ ગજસ્વ થયો કે જેથી પૃથ્વી જાણે ભય પામી હોય તેમ પ્રતિશબ્દથી મુંબાર કરવા લાગી, તથા ઉદંડ વીજળીના ઝબકારા જાણે મહીમંડલને ગ્રસ્ત કરવાને ઈચ્છતા હોય તેમ પ્રસરવા લાગ્યા અને રાજા વિગેરેના જતાં વરસાદ મુશળધારાએ વરસવા લાગ્યો ક્ષણવારમાં બધું જળથી વ્યાપ્ત થઈ ગયું. નગરમાં હાહારવ થઈ રહ્યો. લોકો આકંદ કરવા લાગ્યા. નગરમાં મેટે ક્ષેાભ થા. પાણી કયાંય પણ માતું ન હતું. તે વખતે રાજા, પ્રધાન અને નિમિત્તજ્ઞ એ ત્રણે એક સાત ભૂમિવાળા મહેલ પર ચડયા. નગરજનોનું આકંદન સાંભળીને રાજા દુખિત થવા લાગ્યા. પાણી વધતું વધતું અનુક્રમે સાતમી ભૂમિકાએ પહોંચ્યું. તે જોઈને રાજા વિચાર કરવા લાગ્યું કે –“અહો ! ધર્મ ન કરવાથી મને આ સંકટ પ્રાપ્ત થયું, મેં કંઈ પણ સુકૃત ન કર્યું, મારું આયુષ્ય ક્ષીણ થઈ ગયું. અહો ! વિષયમાં આસક્ત મન હોવાથી જિદ્રભાષિત ધર્મ ન આરા. અહિ ! આ જન્મ ફોગટ ગુમાવ્યું. કહ્યું છે કે - “મનુષ્યના સે વર્ષના પરિમિત આયુષ્યમાંથી અર્ધ આયુ રાત્રિનું જાય છે, તે અર્ધનું અર્ધ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બાલત્વ અને વૃદ્ધત્વમાં જાય છે, અને બાકીનું વ્યાધિ, વિયોગ અને દુખમાં સમાપ્ત થાય છે. અહ! જળ તરંગના જેવા ચપળ જીવિતમાં પ્રાણીઓને સુખ કયાં છે ? ચેરના વૃક્ષને માટે હું કલ્પવૃક્ષ હાર્યો, કાચના કટકાને માટે ચિંતામણિ હાર્યો, આ અસાર સંસારના મેહમાં લીન થઈને હું મૂઢ ધર્મને હારી ગયો. હવે હું શું કરું? અને કયાં જાઉં? એમ વિચારીને રાજા બે કે –“મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મનું શરણ થાઓ.” આ પ્રમાણે રાજા વિકલ્પ કરે છે એવામાં પાણી નજીક આવ્યું એટલે રાજા અંતરમાં નમસ્કાર ચિંતવવા લાગ્યો. એ વખતે એક વહાણ તેની સન્મુખ આવ્યું. તે જોઈને પ્રધાન બેલ્યો કે - “હે રાજન્ ! કઈ દેવતાએ તમને આ વહાણ મોકલ્યું જણાય છે, માટે એની ઉપર આરૂઢ થાઓ.” એમ સાંભળીને રાજા જેટલામાં તે વહાણમાં ચડવાને પગ ઉપાડે છે, તેવામાં ન મળે મેઘ કે ન મળે ગરવ. પ્રથમ પ્રમાણે જ પિતાને સભામાં સ્વસ્થ બેઠેલો જોયે, અને ગીત નૃત્યાદિ મહેસવથી આનંદિત થયેલા સર્વ લેકે પણ જોવામાં આવ્યા. એટલે રાજાએ નિમિત્તજ્ઞને પૂછયું કે –“દૈવજ્ઞ! આ તે શું આશ્ચર્ય નેમિત્તિક બે કે –“હે રાજેન્દ્ર ! મેં વિદ્યાના બળથી તમને ઈંદ્રજાળ બતાવી.” એટલે રાજાએ પ્રસન્ન થઈને તેને બહુ ધન આપી વિસર્જન કર્યો પછી તે ઈંદ્રજાળ જોઈને રાજ્યથી વિરક્ત થયેલ રાજા મનમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે “અહે! જેવું આ ઇદ્રજાળનું સ્વરૂપ ક્ષણિક જોવામાં આવ્યું. તેવું જે યવન, સ્નેહ, આયુ અને ભવાદિક બધું સંસારનું સ્વરૂપ ક્ષણિક છે, વળી આ દેહ, Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી પામનાથ ચરિત્ર > · અપવિત્ર છે કારણ કે –રસ, રક્ત, માંસ, ચરબી, હાડકા, મેદ, વીર્ય, આંતરડા અને ચામડી-ઇત્યાદિ અશુચિ પદાર્થોનાં સ્થાનરૂપ આ શરીરમાં પવિત્રતા કયાંથી હાય? ' વળી જ્યાંથી જન્મવું તેમાં જ રક્ત થવું અને જેનું પાન કરવું તેનું જ મન કરવું-અહા આમ હાવા છતાં મૂઢ જનાને વૈરાગ્ય કેમ થતા નથી ?? હું કાણુ અને કયાંથી આવ્યું। મારી માતા કૈણુ અને મારા પિતા કેણુ ?” આ પ્રમાણે વિચાર કરતાં આ લાકના બધા વ્યવહાર સ્વપ્ન જેવા લાગે છે. વળી કાંણાવાળા ઘડામાં રહેલ જળની જેમ આયુ નિર'તર ગળતુ' જાય છે અને વાયુથી ચલિત થયેલ દીવાની જ્યે!તની જેમ લક્ષ્મી ચલાચલ છે એ રીતે જગત સર્વ અનિત્ય હાવાથી હવે મારે આત્મા તેમાં રક્ત થતા નથી. હુ. હવે પૂર્વ પુરૂષોએ આચરેલા તિધર્મના જ સ્વીકાર કરવા ઈચ્છુ છુ” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પોતાના હરિવિક્રમ નામના કુમારને રાજ્ય પર બેસાડીને રાજા પાતે તિલકાચાય ગુરૂ પાસે દીક્ષા લઈ સાધુ થયા. હું ભદ્રે ! તે જીવનસાર રાજા હું પાતે જ છું અને એ મારા બૈરાગ્યનુ કારણ છે. ” આ પ્રમાણે કહીને ફરી મુનિ માલ્યા કે હું ભીમ ! અંગીકાર કરેલ વ્રતમાં તારે નિશ્ચળ રહેવુ” એટલે ભીમ ખેલ્યા કે :–‘હે પ્રભુ!! આપના આદેશ મને પ્રમાણુ છે.' પછી મુનિને નમસ્કાર કરીને પદા બધી સ્વસ્થાને ગઇ અને ભૌમ પણુ દેવપૂજા, દયા, દાનાદિક અગણ્ય પુણ્ય કરતા યુવરાજ પદવી લેાગવવા લાગ્યા. 22 6 એકદા ભીમકુમાર પેાતાના મહેલમાં મિત્રા સાથે ક્રીડા કરતા હતા એવામાં ત્યાં એક ક્રાપાલિક માન્યા. અને આશીર્વાદ ૮૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. દેવાપૂર્વક ભીમની પાસે બેસી તેને એકાંતે લઈ જઈને આ પ્રમાણે કહ્યું - હે ભીમ ! હે પરાક્રમથી પરોપકારક! સાંભળ-. મારી પાસે ભુવનક્ષોભણ નામે એક શ્રેષ્ઠ વિદ્યા છે. તેની બાર વર્ષ થયા મેં પૂર્વ સાધના કરી છે, હવે તેની ઉત્તરસાધના પ્રતવનમાં (સ્મશાનમાં) જઈ આવતી વદ ચતુર્દશીના દિવસે કરવાની છે. માટે હે મહાસત્ત! જે તું ઉત્તરસાધક થા, તે મારી વિદ્યા સિદ્ધ થાય” આ પ્રમાણે સાંભળીને રાજકુમાર મનમાં વિચારવા લાગ્યું કે આ વિનશ્વર અને અસાર દેહથી જો કેઈને પણ ઉપકાર થતું હોય તે શા માટે ન કરે?” એમ વિચારીને કુમારે તેનું વચન કબુલ રાખ્યું, એટલે ફરી તે પાખંડી બે કે – હે કુમાર ! દશ દિવસ પછી વદ ચતુર્દશી આવશે; તે તેટલા દિવસ મારે તારી પાસે રહેવું છે” કુમારે તેની પણ પરવાનગી આપી, એટલે તે ત્યાં રહ્યો, અને કુમારની સાથે ભજન અને ગોષ્ઠી (વાતચીત) કરવા લાગ્યો. આથી મંત્રી પુત્રે તેને એકાંતમાં કહ્યું કે;-“હે સ્વામિ !' આ પાખડીની સાથે તમારે વાતચીત કરવી યુક્ત નથી, દુર્જનનો સંગ વિષની જેમ મનુષ્યને મારે છે.” કુમાર બે કે - હે મિત્ર ! તારું કહેવું સત્ય છે, પરંતુ દાક્ષિણ્યથી મેં તેનું વચન અંગીકાર કર્યું છે. તેથી તેને નિર્વાહ કરવો એજ શ્રેયસ્કર છે. આ પ્રમાણેને ઉત્તર સાંભળી મંત્રી પુત્રે તેને ફરી. ફરી વાર્યો, છતાં કુમારે પિતાનો કદીગ્રહ મૂકયે નહિ, એવામાં અનુક્રમે વદ ચૌદશ આવી, એટલે રાત્રિના એક પહેર પછી વીરવેષને ધારણ કરી નિર્ભય થઈને કુમાર તે કાપાલિકની સાથે સ્મશાન તરફ ચાલ્યો. ત્યાં મંડળ આળેખી Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચિ ed કાઈ દેવતાનું સ્મરણ કરીને કાપાલિક કુમારના શિખાખ થ કરવા લાગ્યા, એટલે ભીકુમાર આલ્ચા કે –મારે શિખાબંધ કેવા? મારે તા સત્ત્વ એજ શિખામ'ધ છે' એમ કહી ભીમ. ખડ્ગને સજ્જ કરી અને સાહસમાં રસિક થઈ સિંહની જેમ તેની પાસે ઉભેા રહ્યો. એટલે પાખડીએ ચિંતવ્યું કેઆના શિખાખ ધના છળ તા વ્ય થયા; હવે તેા પરાક્રમથી જ એનુ* શિર લેવું,' એમ વિચારી હાથમાં નાની તલવાર લઈને આકાશ જેવું માઢુ પેાતાનુ રૂપ કરી ફ્રેાધથી થઈ ભયંકર ગારવ કરતા તે ભીમને કહેવા લાગ્યા બાળ ! પરાક્રમથી જ તારૂ મસ્તક મારે લેવું છે, સ્વયં તું તારૂ' મસ્તક આપીશ તા આવતા ભવમાં સુખી થઈશ,' આ પ્રમાણે સાંભળીને ભીમ બાહ્વા કે-રે માયિક ! હવે તેા હુ તને મારવાને વ્યાપ્ત કૈઃ- હૈ જે ચંડાળ ! · જ .’ પાખ ડિક એટલે પાખ'ડીએ ભીમ ઉપર શસ્રના પ્રહાર કર્યાં, ભીમે તે શસ્ત્રના શ્વા ચૂકાવીને હાથમાં કૃપાળુને કપાવતા તરત કુદકા મારીને તેના સ્કલ્પ પર ચડી એંઠા તે વખતે કરવાલરૂપ સ્કુરાયોન જીભવાળા સિંહની જેમ તેના સ્કધપર આરૂઢ થયેલા ભીમકુમાર અધિક શાભવા લાગ્યા. પછી ભીમ વિચારવા લાગ્યે કે હું આને મારી નાખું?” ફરી વિચાર કર્યાં કે:-‘ કપટથી શા માટે મારૂં...? જો જીવતા રહીને મારી સેવા સ્વીકારતા હાય તા વધારે સારૂં' એમ કુમાર વિચારે છે એવામાં તેા ક્રાપાલિકે તેને બે પગવડે પકડીને આકાશમાં ઉછાળ્યેા. આકાશમાંથી પડતાં તેને કાઈ ક્ષિણી હાથમાં અદ્ધર ઝીલી લઈ પેાતાના મંદિરમાં ઉપાડી ગઇ. ત્યાં ચા, મનેાહર અને પણ Page #119 -------------------------------------------------------------------------- ________________ હર . શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિસ્તીર્ણ એવા દિવ્ય રત્નમય સિંહાસન પર બેસાડીને દેવી કુમારને કહેવા લાગી કેઃ-“હે સુભગ! આ વિંધ્યાચલ પર્વત છે, તેની ઉપર આ મારૂં વિકુર્વેલું ભવન છે અને હું કમલા નામે યક્ષિણ અહીં ક્રિડાને માટે રહું છું. આજે હું મારા પરિવાર સહિત અષ્ટાપદ પર્વતપર ગઈ હતી, ત્યાંથી પાછી વળતાં મેં કાપાલિકે આકાશમાં ઉછાળેલા એવા તને જે, તેથી નીચે પડતા તને હાથમાં યત્નથી ઝીલી લઈને મેં બચાવ્યા. અત્યારે હું દુર્વાર કામદેવના બાણથી વ્યાકુળ થઈ ગઈ છું, માટે તેનાથી મારું રક્ષણ કર. હું તારે શરણે આવી છું. વળી આ મારે બધે પરિવાર તારા સેવકતુલ્ય છે. માટે હે સુભગ! તું મારી સાથે યથેચ્છ દિવ્ય ભેગ ભેગવ.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને કુમાર બોલ્યા કે “ હે દેવી! સાંભળ -હું મનુષ્ય છું અને તું દેવાંગના છે, તે આપણે સંગ કેમ બને? વળી વિષયે અંતે ભયંકર દુખ આપે છે, વિષયરૂપ વિષયથી પરાભવ પામેલા જીવો નરક અને તિર્યંચગતિમાં પરિભ્રમણ કરે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે - ‘વિષયરૂપ વિષ તે હળાહળ છે, એ ઉત્કટ વિષયવિષને પીવાથી પ્રાણીઓ વારંવાર મરણ પામે છે. એ વિષયવિષથી અન્ન પણ વિશુચિકારૂપ થઈ જાય છે, કામ એ સત્ય છે, તે એક પ્રકારનું વિષ છે, તે આશીવિષ સમાન છે, માટે તેને ત્યાગ કરે, એને ત્યાગ કરવાથી તિર્યંચ પણ વર્ગે જાય છે, માટે હે માતા ! તમારે એવું ન બોલવું. તમે તે મારી માતારૂપ જ છો” એમ કહી કુમાર તે દેવીના ચરણમાં પડશે, એટલે દેવી સંતુષ્ટ થઈને બેલી કે –“હે વત્સ! તું સાહસિકોમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે. અગ્રેસર છે, માટે વરદાન માગ” એટલે ભીમ બે કે –“હે, માત! તમારા પ્રસાદથી મારે બધું છે.” દેવીએ કહ્યું કે હે વત્સ ! તું અજેય થા.” કુમાર બેલ્યો કે:-“મારે જિનેશ્વરનું જ શરણ છે તેથી હું અજેય જ છું. એટલે દેવી બોલી કે મારે પણ જિનેશ્વરનું જ શરણ છે આ પ્રમાણે તે બંને પરસ્પર વાર્તાલાપ કરતા હતા, એવામાં કયાંકથી મધુર દવનિ સાંભળવામાં આવ્યા; એટલે તેણે દેવીને પૂછયું કે:-“હે દેવી! આ કોનો અવાજ સંભળાય છે? તે બેલી કે - “આ વિંધ્યાચળ પર મુનિએ ચાર માસના ઉપવાસી થઈને ચાતુર્માસ રહ્યા છે, તે ધન્ય મુનિઓ અત્યારે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર છે (સ્વાધ્યાય કરે છે) તેમને એ અવાજ છે.” ભીમ બોલ્યો કે:-“તે હું ત્યાં જઈ તેમને વંદના કરીને મારા જન્મને સફળ કરૂં.” દેવીએ તે. વાત સ્વીકારી, એટલે ભીમ ત્યાંથી નીકળે અને દેવીએ બતાવેલા. માગે જ્યાં વિવિધ આસનોને અભ્યાસ કરતા તે તપોધન, મુનિઓ બેઠા હતા ત્યાં જઈને તે સાધુઓને વંદન કર્યું એવામાં તે ચક્ષિણું પણ પરિવાર સહિત મુનિઓને વંદન કરવા આવી, પછી ત્યાં દેવી અને કુમાર બંને ધર્મધ્યાનમાં લીન એવા સાધુઓને વંદન કરીને સ્વાધ્યાય સાંભળી અનુમોદના કરવા, લાગ્યા. એવામાં ભીમે આકાશમાંથી ઉતરતી એક મહાભુજા જોઈ. તે કાળના દંડની જેમ અકસ્માત કુમારની પાસે પડી. એટલે ભીમ ચિંતવવા લાગ્યો કે –“આ શું કરશે?” એમ તે વિચારે છે, તેવામાં તેની તલવાર લઈને તે ભુજ-ચાલતી થઈ “આ લાંબી અને કાળી ભુજા કેની હશે? અને તે કયાં જશે? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એમ વિચારતે ભીમકુમાર તરત કુદકે મારી તેની ઉપર ચડી બેઠે આગળ ચાલતાં તે ભુજા પર બેઠેલ કુમાર અનેક નદી, પર્વત અને વન જેતે અનુક્રમે જ્યાં નાના પ્રકારનાં હાડકાંની ભીંતે ઉપર મનુષ્યના મસ્તકરૂપ કાંગરા કરેલા છે. જ્યાં કંકાલનાં દ્વારા બનાવેલાં છે, જ્યાં હાથીઓનાં દાંતના મોટા તારણ લટકાવેલાં છે, જ્યાં કેશપાશરૂપ દવા લટકી રહી છે, જ્યાં કૃષ્ણ ચામર લંબાયમાન છે, જ્યાં વાઘના ચર્મને ચંદરે કરવામાં આવેલો છે અને જ્યાં રૂધિરથી જમીન લાલ થઈ ગયેલી છે એવા કાલિકાભવનની પાસે તે આવી પહોંચ્યો. તે ભવનમાં મુંડમાળા અને અધારિણી, ફ્રરાક્ષી અને પાડા પર બેઠેલી એવી કાલિકાની મૂર્તિ ભીમકુમારના જોવામાં આવી તેની સમક્ષ તેજ શઠ, પાપિષ્ઠ, દુષ્ટ, નિર્લજ અને પાખંડી કાપાલિકને પિતાના ડાબા હાથમાં એક સુંદર નરને ધારણ કરીને ઉભે રહેલો દીઠે. જે ભુજા પર આરૂઢ થઈને ભીમકુમાર આવ્યો, તે પેલા કાપાલિકની જમણી ભુજા હતી. હાથમાં પકડેલ માણસનું એ શું કરશે તે ગુપ્ત રહીને જોઉં, પછી જેમ ચોગ્ય લાગે તેમ કરીશ.” એમ નિશ્ચય કરીને ભુજા પરથી નીચે ઉતરી કુમાર તે જ ભવનની પછવાડે છાની રીતે છુપાઈ રહ્યો. પછી કાપાલિક તે ભુજા પાસેથી તલવાર લઈને ડાબા હાથમાં પકડેલ પેલા નરને કહેવા લાગ્યો કે:-“હે દીન ! હવે ઈષ્ટ દેવતાને સંભારી લે, આ તલવારથી તારું માથું છેદીને હું દેવીની પૂજા કરીશ.” તે સાંભળીને તે નર બેલ્યો કે –“ત્રિજગજજનના વત્સલ એવા વિતરાગનું મને શરણ થાઓ તથા કુળક્રમથી આવેલા પરોપકારી પુણ્યવાન, મારા પ્રાણ કરતાં અધિક, દયાવાન અને જિન ધર્મ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર “રસિક-હરિવાહન રાજાના પુત્ર અને મારા મિત્ર ભીમકુમારનુ મને શરણુ થાઓ, કે જેને મે વાર્યાં છતાં કાપાલિકની સાથે કયાંક ચાલ્યા ગયા. હવે તારે જે કરવું હોય તે કર.' એટલે પાખડી મેલ્યે! કે :-૨ે મૂર્ખ ! તેને લક્ષણવંત જાણીને તેના શિરચ્છેદથી મે દેવીની પૂજા કરવાના પ્રારંભ કર્યા હતા, એવામાં તે મારા હાથમાંથી છટકીને કયાંક ચાલ્યેા ગયેા. તું પણ તેવા જ લક્ષણવાળા છે, માટે તેને સ્થાને હું તને અહી' લાવ્યા છુ'. હવે નિઃસત્ત્વ એવા તેનું સ્મરણ કરવાથી શું? વળી દેવીએ મને કહ્યું કે –“તારા સ્વામી વિંધ્યાચળની ગુફા પાસે એક શ્વેતાંબર સાધુ પાસે બેઠા છે.” સારા લક્ષણવાળુ હોવાથી તેની આ તલવાર મે' અહી મંગાવી છે. અરે મૂર્ખ ! તે અહીં આવીને તારી શી રીતે રક્ષા કરશે ?” આ પ્રમાણેના તેના વચના સાંભળીને ક્રોધથી પૂરિત ભીમકુમાર વિચારવા લાગ્યા કે :-‘આ પાપી મારા મિત્રને જ વિડ બના પમાડે છે.' પછી એક હાક મારી પ્રગટ થઇને તે બેન્ચેા કે –‘અરે દુષ્ટ ! સવ જં તુઓ પર સૌમ્ય અને તારા સૌંહાર કરવામાં ભીમ—એવા તે જ શીમ હું અહીં આવ્યા છુ.' એટલે તે કાપાલિક મંત્રીપુત્રને મૂકીને ભીમની સન્મુખ આવ્યા. ભીમે પણ સાહસ પકડીને જરા નીચે નમી તેને પગમાંથી પકડીને તરત જ જમીન પર પાડી દીધેા; અને કેશ વડે પકડીને તેની છાતી પર જેવા પગ મારે છે અને ભયભીત કરી મૂકે છે, તેવામાં દેવી આકુળ વ્યાકુળ થઈને બોલી કે – હે ભીમ ! એને માર નહિ. એ કાપાલિક 66 ૯૫ મારા માટે ભક્ત છે એ મસ્તકરૂપ કમળાથી મારૂ ઈષ્ટ કરે છે. એકસેા આઠ મસ્તકથી જયારે એ મારી પૂજા સમાપ્ત કરશે Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ત્યારે હું સિદ્ધ થઈ પ્રત્યક્ષ રીતે એને મનવાંછિત આપનાર છું. હે વત્સ અત્યારે તું અચાનક અહીં આવી ચડે છે, તારા, પુરૂષાર્થથી હું સંતુષ્ટ થઈ છું, માટે તારી ઈચ્છા પ્રમાણે માંગી. લે.” એટલે ભીમ બોલ્યો કે –“હે માત ! જે તું મારા પર સંતુષ્ટ થઈ મને પ્રિય આપવા ઈચ્છતી હોય તે મન વચન અને કાયાથી જીવહિંસાને ત્યાગ કર, હે માત ! સાંભળધર્મનું બીજ જીવદયા જ છે, એનાથી સર્વ ઈષ્ટ સિદ્ધ થાય છે, તારે પણ કેવળ દયા જ ધારણ કરવી જોઈએ. હિંસાથી આ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, માટે હે માત ! હિંસા તજીને ઉપશમને આશ્રય કર.” આ પ્રમાણેના તેના વાકયામૃતથી સિંચાયેલી દેવી લજિજત થઈને મનમાં વિચારવા લાગી કે –“અહે એનું પુરૂષાર્થ કેવું ? એનું સત્વ કેવું? મનુષ્યપણુમાં પણ એની મહાબલિષ્ઠ બુદ્ધિ કેવી? એ પ્રમાણે વિચાર કરીને કાલિકા દેવી બોલી કે –“હે વત્સ ! સાંભળ-આજથી અમારે સર્વ જીવોની પોતાના જીવિતની જેમ રક્ષા કરવી,” એમ બોલીને કાલિકા અદૃશ્ય થઈ ગઈ પછી મતિસાગર મંત્રીએ અવસર મેળવીને ભીમને પ્રણામ કર્યા, એટલે આંખમાં આંસુ લાવીને અને મિત્રને આલિંગન કરીને ભીમે પૂછયું કેઃ “હે મિત્ર! આ પાપી કાપાલિકે તેને પણ આવી ભયંકર અવસ્થાએ કેમ પહોંચાડે ? મંત્રી બોલ્યો કે –“હે પ્રભે ! સાંભળો-રાત્રે પ્રથમ પહેરે તમારા નિવાસસ્થાને તમારી પ્રિયા આવી, તેણે ત્યાં તમને ન જેવાથી સંભ્રાંત થઈને રોકીદારને પૂછયું, એટલે તે બધાએ તમને શેણાં, પણ તમને ન જેવાથી તેમણે જઈને રાજાને Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નિવેદન કર્યું. પછી રાજાએ તમારી બધે ઠેકાણે શોધ કરાવી, પણ કોઈ ઠેકાણેથી પત્તો ન મળે, એટલે તેમણે ધાર્યું કે જરૂર મારા પુત્રનું કેઈ હરણ કરી ગયું લાગે છે. આમ વિચારતાં ને બાલતાં રાજા અત્યંત શેકાક્રાંત થઈ જવાથી બેશુદ્ધ થઈને સિંહાસન પરથી નીચે પડયા અને મૂચ્છ આવી ગઈ માતૃવર્ગ પણ મૂચ્છ પામ્યો. પછી ચંદનરસ વિગેરે સિંચતાં કેઈપણ રીતે પણ તેઓ ચેતના પામ્યા નહી અને રાજા રાણીઓ તથા મંત્રીઓ સવે વિલાપ કરવા લાગ્યા. એવામાં એકાએક ત્યાં એક સ્ત્રી આવી, તેણે કહ્યું કે –“હે રાજન! ચિંતા ન કરો, હું તમારી કુળદેવી છું, તમારા પુત્રને એક પાખંડી ઉત્તરસાધકના બહાનાથી સ્મશાનમાં લઈ ગયો છે, ત્યાં તે તેનું મસ્તક લેવાને તૈયાર થયો હતો પણ તે બચી ગયો છે.” ઈત્યાદિ બધી હકીકત કહીને ફરી તે બેલી કે –“તમારો પુત્ર કેટલાક દિવસ પછી મહદ્ધિપૂર્વક આવશે એમ કહીને તે અદશ્ય થઈ ગઈ. તેના આ પ્રમાણેના વચન સાંભળીને હું સ્મશાનમાં તમને શોધવા માટે ઘરેથી નીકળ્યો, એવામાં આ પાપી કાપાલિક ત્યાંથી ઉપાડીને મને અહીં લઈ આવ્યો. એણે મારી ઘણું વિડંબના કરી, એવામાં મારા પુણ્યગે હે પ્રભે ! તમે અહીં આવી પહોંચ્યા. પછી કાપાલિક બેલ્યો કે –“અહે! સાત્ત્વિક શિરોમણિ! તેં કાલિકાને જે દયામય ધર્મ સંભળાવ્યો, તેને હું પણ સ્વીકાર કરું છું. તું મને ધમદાન આપવાથી મારે ધર્મગુરૂ થયો છે, હું તારે સેવક છું, હું તને વધારે શું કહું? તું અતિશય દયાવાન હોવાથી હું તારી કેટલી Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સ્તુતિ કરૂ? એમ બોલે છે એવામાં સૂર્યોદય થશે. તે વખતે સપ્તાંગ સજિજત અને માટે પર્વત જેવો એક હાથી ત્યાં આવ્યો, અને મંત્રી સહિત કુમારને પોતાની સૂંઢવડે ઉપાડી પિતાની પીઠ પર બેસાડી કાલિકાના મંદિરમાંથી બહાર નીકળી તે આકાશમાં ઉડયે એટલે કુમાર વિસ્મય પામીને બોલ્યો કે –“હે મંત્રીશ! જે, પૃથ્વીતલપર કેવા કેવા હસ્તીરત્ન જેવામાં આવે છે? આ આપણને લઈને ક્યાં જશે તે સમજાતું નથી, તે વખતે સર્વજ્ઞ વચનને મનમાં લાવીને મંત્રી છે કે –“ હે કુમારેંદ્ર! એ હાથી જણાતું નથી, પણ તમારા પુણ્યથી પ્રેરિત કાઈ દેવ જણાય છે, તેથી આપણને લઈને એને જયાં જવું હોય ત્યાં ભલે જાય. સર્વત્ર પુણ્યના પ્રભાવથી સારૂં જ થશે.” મંત્રીપુત્ર ને કુમાર આ પ્રમાણે વાત કરે છે. એવામાં તે હાથી એક ક્ષણવારમાં આકાશથી નીચે ઉતરી એક નિર્જન નગરના મુખ્ય દ્વાર આગળ તેમને મૂકને કયાંક ચાલ્યા ગયે, પછી મંત્રીને બહાર મૂકીને કૌતુકથી નિભય અને નિઃશંક તે કુમાર એકાકી નગરમાં ચાલ્યા. ત્યાં દ્વિપૂર્ણ અને મને હર એવા શૂન્ય બજાર અને ઘર જેતે જે નગરના મધ્ય ભાગમાં આવ્યા. એવામાં એક સિંહના મુખમાં સપડાયેલ પુરૂષને તેણે જોયે. કુમારે તેને જોઈને વિચાર કર્યો કે –“આ કંઈ પણ દિવ્ય પ્રભાવ છે !” એમ વિચારી તે વિનયપૂર્વક સિંહને કહેવા લાગ્યું કે “હે સિંહ! આ પુરૂષને મૂકી દે.” એટલે સિંહ પણ તે પુરૂષને મેઢામાંથી કાઢી પોતાના બંને પગની વચમાં રાખીને સાશંકપણે ભીમને કહેવા લાગ્યા કે –“અહો ! સત્યપુરૂષ! ઘણું સમયથી ભુખ્યા Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૯૯ એવા મને ભક્ષ્ય મળ્યું છે તેને હું શી રીતે મૂકી દઉં ?” એટલે કુમાર આલ્યેા કે − તું કાઈ દેવ લાગે છે, કાઈ પણ કારણથી તે. આ સિંહનુ રૂપ વીકવ્યું જણાય છે. પર`તુ દેવા કવલાહાર કરતા નથી અને દેવન હિંસા કરવી પશુ ઉચિત નથી. અથવા તેા જો તને માનુષમાંસ ભક્ષણ કરવાની ઈચ્છા જ હાય તા હું તને મારા શરીરમાંથી માંસ આપું, તેનુ તુ ભક્ષણુ કર, પણ એને છાડી દે' તે સાંભળીને સિહ મેલ્યા કે –' હું સજજન ! તું કહે છે તે સત્ય છે, તથાપિ આણે પૂર્વભવે મને એવું દુ: ખ દીધું છે કે જે કહી પણ ન શકાય. એ પાપીને હું સેા ભવ પર્યંત માર્યા કરૂં તે પણુ મારા ક્રોધ શાંત ન થાય.' કુમાર ખેલ્યા કે − હું ભદ્રે ! એ દ્દીન દેખાય છે, દીનપર કાપ કેવા ? એ દીનને મૂકી દે; વળી તું કષાયજન્ય પાપને દૂર કરીશ તા અન્ય ભવે માક્ષે જઈશ.” ઇત્યાદિ ચુક્તિથી સમજાવતાં પણ સિહે તે પુરૂષને મૂકયેા નહિ એટલે રાજકુમાર ચિંતવવા લાગ્યા કે :-કાપાવિષ્ટ એવા આ દુષ્ટને કેવળ મારવું એ જ ઉચિત છે.” પછી હાથમાં તલવાર લઈને સજજ થઇ કુમાર સિંહની સન્મુખ દોડયા, એટલે સિંહ પણ તે નરને પેાતાની પીઠ પર નાખીને મુખ ફાડી કુમારની સામે દોડયા. પણ ભીમ તેન પેાતાના હાથમાં પકડી લઈને મસ્તક પર ભમાવવા લાગ્યા. એટલે તે સિંહ તેના હાથમાંથી સૂક્ષ્મરૂપ કરીને અદૃશ્ય થઈ ગયેા. સિંહે પકડેલ પુરૂષ ત્યાં જ એસી રહ્યો. પછી ભીમે તેને હાથ પકડીને તેની સાથે રાજમંદિરમાં પ્રવેશ કર્યાં ત્યાં શૂન્ય જાતા જાતા તેના સાતમા રાજભવન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર , માળે તે ચડયા. ત્યાં લાકડાની પુતળીઓએ તેને સગૌરવ સુવર્ણમય આસન આપ્યું. ભીમકુમાર વિસ્મય પામીને ત્યાં બેઠા. ક્ષણવાર પછી સ્નાનસામગ્રી આવી એટલે કાષ્ઠપુતળીઓએ કહ્યું કે :—હૈ વિભા ! સ્નાન કરે.' ભીમ ખેલ્યું કેઃ-મારા મિત્ર મતિસાગર બહાર બેઠા છે, તેને ખાલાવા’ એટલે તે તેને પણ ત્યાં લઈ આવી. પછી ભીમને મિત્ર સહિત સ્નાન અને દિવ્ય ભાજન તેમણે કરાવ્યુ અને તેને એક શ્રેષ્ઠ પલંગ પર બેસાડયો. ત્યાં તે આશ્ચર્યચકિત થઈ ને ચાતરફ જુએ છે, તેવામાં ચંચળ કુંડળ અને આભરણ સહિત તથા સ્કુરાયમાન ક્રાંતિયુક્ત એક દેવ પ્રગટ થઈને એણ્યે કે : -હે વીર ! તારા સાહસથી હું સંતુષ્ટ થયા છુ, તેથી વર માગ.' ભીમ બોલ્યેા કેઃ– જો સતુષ્ટ થયેા હાય તા પ્રથમ કહે કે તુ કાણુ છે! અને આ નગરશૂન્ય કેમ છે! એટલે દેવ માલ્યા કે :સાંભળ. આ હેમપુર નામનું નગર છે. અહીં રાજ્ય કરતા હતા તેને ચંડ નામે પુરાહિત હતા. જન પર દ્વેષી હતા અને રાજા પણ સ્વભાવે ક્રૂર અને કાનના કાચા હતા. તેથી કાઇના થાડા ગુના થયા હાય છતાં તેને ઘણા દંડ કરતા હતા. એક દિવસ કેાઈ પાપીએ ચડ પુરહિતને ખાટા અપરાધ રાજાને કહ્યો, એટલે રાજાએ રૂષ્ટમાન થઈને વિચાર કે તપાસ કર્યા વિના ચંડ પુરોહિતને તપેલા તેલના સિચનથી કદના પમાડીને મારી નાખ્યા. તે અકામ નિર્જરાના ભાવથી મરણ પામીને સર્વાંગિલ નામે રાક્ષસ થયા તે હુ પેાતે છું. પૂર્વ ભવના વૈરથી હું અહી આવ્યા અને નગરના સ લેાકેાને મે* અદૃશ્ય કરી દીધા. પછી સિ'હનુ' રૂપ વિષુવી ને હેમરથરાજા તે સ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૦૧ મેં આ હેમરથ રાજાને પકડે. એવામાં તે મહાત્માએ એ રાજાને છોડાવીને મને ચમત્કાર ઉપજાવ્યું. તારા પુન્યપ્રભાવથી મેં એને છોડી મૂક્યો. પછી અદશ્ય રહીને મેં સ્નાન ભેજનાદિકથી તારે સત્કાર કર્યો, અને તારા અનુભાવથી મેં લેકને પણ પ્રગટ કર્યા. તે સાંભળીને કુમારે નગર તરફ જોયું તે બધા લેક પિતપોતાના કાર્યમાં મશગુલ લેવામાં આવ્યા, અને રાજવર્ગ પણ તમામ પ્રગટ જોવામાં આવ્યું. એ અવસરે સુરાસુરથી સ્તુતિ કરતા અને આકાશથી ઉતરતા કઈ ચારણશ્રમણ (મુનિ) કુમારના જોવામાં આવ્યા. તે નગરની બહાર ઉતર્યા, એટલે ભીમે કહ્યું કે –“હે રાક્ષસેંદ્ર! એ મારા ગુરૂ છે, એમના ચરણકમળને વંદન કરીને તમે પિતાનું ભવને સફળ કરે. કહ્યું છે કે – નિદ્રાનિધાન, મુહનાં વંનેન ર. न तिष्ठति चिरं पाप, छिद्रहस्ते यथादकम् ॥" જિનંદ્રના પ્રણિધાનથી (ધ્યાનથી) અને ગુરૂને વંદન કરવાથી છિદ્રવાળા હાથમાં રહેલ જળની જેમ પાપ વધારે વખત રહી શકતું નથી.” પછી કુમાર, મંત્રી, રાક્ષસ અને હેમરથ રાજા-બધા તે મુનિની પાસે ગયા તેમણે પૃથ્વી પર શિર સ્પર્શીને મુનિને વંદન કર્યું. નગરજનેએ પણ આવીને વંદન કર્યું. પછી મુનિએ દેશના આપી કે – कषाया भवकारायां चत्वारा यामिका इव, यावाजाप्रति पार्श्वस्थास्तावन्माक्षा नृणां कुतः ॥१॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હું ભવ્યજના ! કષાયા-એ સ'સારરૂપ કેદખાનાના ચાર ચાકીદાર છે, જ્યાં સુધી એ ચારે જાગ્રત હાય ત્યાં સુધી મનુષ્યા તેમાંથી છુટીને મેક્ષ કયાંથી મેળવે ? (૧) હે ભવ્યાત્યા૨ે ! તે ચાર કષાયેાની વ્યાખ્યા આ પ્રમાણે છે —Àાધ, માન, માયા અને લાભ-એ ચાર કષાયા કહેવાય છે. તે પ્રત્યેક સવલનાદિ ભેદ્દાથી ચાર ચાર પ્રકારે છે. સજ્વલન કષાય ૫દર દિવસ સુધી, પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન એક વર્ષ સુધી અને અનંતાનુબ ંધી જીંદગી પર્યંત રહે છે, એ ક્રોધાદિ ચારે કષાયેાનુ સ્વરૂપ સમજીને તે તજવા લાયક છે. તેમાં ક્રાધ બહુ ભયંકર છે; કહ્યું છે કે :- કાધ વધારે સતાપકારક છે, ક્રાધ બૈરનુ કારણ છે, દુર્ગંતિમાં રોકી રાખનાર ક્રોધ છે અને ક્રોધ એ શમસુખની અલારૂપ છે.’ હું સાથે મનહર મિષ્ટાન્ન જમ, સુદર જળનુ પાન કર, તેવા તેવા રસેને પણ રાક નહિ, કાયક્લેશ તજી દે, શરીરને પવિત્ર રાખ.’ આવા ભિર્ષના સુકર (સારી રીતે પળી શકે તેવા) *કુ ઉપદેશ છે, પણ તે દુર્ગતિએ લઇ જનાર છે. માટે હું સુને! ક્રેાધનો જય કર અને શિવસુખ કરનાર સમતાને સેવ એ જ માક્ષનો ઉપાય છે. વળી દ્રાક્ષ, શેરડી, ક્ષીર અને ખાંડ વિગેરે અલિષ્ઠ રસા જેમ સનિપાતમાં દોષની વૃદ્ધિને કરે છે, એ પ્રમાણે પૂર્વોક્ત કષાયા પણ સ સારની વૃદ્ધિ કરનાર છે. વળી સિદ્ધાંતમાં કહ્યું છે કે :-‘માર્મિક વચનથી એક દિવસનુ તપ હણાય છે, આક્ષેપ કરતાં એક માસનુ તપ હણાય છૅ, શ્રાપ આપતાં એક વરસનું તપ નષ્ટ થાય છે અને હણવા જતાં સમસ્ત તપ ભસ્મીભૂત થઈ જાય છે. જેણે પેાતાના ક્ષમારૂપ ૧૦૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૦૭ તલવારથી ક્રોધરૂપ શત્રુનો જદી નાશ કર્યો છે તે જ સાત્વિક વિદ્વાન, તપસ્વી અને જિતેંદ્રિય છે.” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને સર્વ ગિલ રાક્ષસ પ્રતિબંધ પામી બૌલ્યો કે - હે ભગવન્! કુમારના પ્રભાવથી આ ગામના લોકે પર તથા રાજા ઉપરને કેપ હું સર્વથા તજી દઉં છું” એમ કહે છે તેવામાં એક હાથી ગર્જારવ કરતે આવ્યો, એટલે પર્ષદા બધી ભ પામી. હાથીએ તે શાંત મનથી મુનિને વંદન કર્યું. પછી હાથીનું રૂપ સંહરીને પ્રત્યક્ષ ચલાયમાન કુંડળ વિગેરે ભૂષણયુક્ત યક્ષ થઈ ગયો. એટલે મુનિ બોલ્યા કે –“અહો ! યક્ષરાજ ! તું ગજનું રૂપ કરીને પોતાના પુત્ર હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને અહીં લાવ્યો હતો ” યક્ષ બોલ્યા કે –“હે ભગવન! સત્ય છે. પૂર્વજન્મમાં હેમરથ મારો પુત્ર હતો, તેથી પૂર્વભવના સ્નેહને લીધે હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને હું અહીં લાવ્યો હતો. પૂર્વજન્મમાં સમકિત અંગીકાર કરીને કુસંસર્ગથી મેં તેને દૂષિત કર્યું હતું, તેથી હું વ્યંતર થ છું; માટે હવે ફરીને મને સમ. ફત્વ આપે” એટલે મુનિરાજે તે યક્ષ, રાક્ષસ અને રાજ વિગેરેને વિધિપૂર્વક સમ્યકત્વ આપ્યું. ભીમે પાખડીના સંસર્ગથી મલિન થયેલા સમ્યકત્વની શુદ્ધિ માગી, એટલે મુનિએ તેને આલોચના આપી. પછી કુમાર વિગેરે સર્વે મુની શ્વરને નમસ્કાર કરીને હેમરથરાજાના મહેલમાં આવ્યા. ત્યાં હેમરથરાજાએ કુમારને પ્રણામ કરીને વિલિત કરી કે –“હે કુમાર ! હવે હું જે જીવું છું અને જે રાજ વસંપત્તિ ભોગવું છું, તે તમારા જ પ્રભાવ છે. હું આપને આદેશકારી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છું, છતાં હું એક વિજ્ઞપ્તિ કરું છું કે આ મારી મદાલસા નામે પુત્રી છે. તેનું તમે પાણિગ્રહણ કરે.” એટલે કુમારે તેના આગ્રહથી તેનું પાણિગ્રહણ કર્યું. એવામાં કાપાલિક સહિત વીશભુજાવાળી કાલિકા વિમાનમાં બેસીને ત્યાં આવી, અને કુમારને નમન કરીને બેઠી. પછી તે બોલી કે –“હે કુમાર ! આ મારે હાર તું ગ્રહણ કર. એ હારમાં નવ રને છે, તેના પ્રભાવથી તને ત્રણ ખંડનું રાજ્ય અને આકાશગમનની શક્તિ પ્રાપ્ત થશે, તેમજ બધા રાજાઓ તારી આજ્ઞાને વશ થશે. બીજી એક વાત સાંભળ–તારા માબાપ અને તારા નગરજને તારા વિરહથી અતિ દુખિત છે, તેઓ તારા દર્શનને ઇરછે છે. હું વિમાનમાં બેસીને તારા નગર ઉપરથી ચાલી આવતી હતી, તે વખતે તારા માતાપિતા અને નગરજન તારા ગુણને સંભારી સંભારીને વારંવાર વિલાપ કરતા મારા જેવામાં આવ્યા. એટલે તેમને મેં કહ્યું કે –“તમે ચિંતા ન કરે, હું બે દિવસમાં ભીમકુમારને અહીં લઈ આવીશ.” માટે હવે તમારે ત્યાં તરત જવું જોઈએ” આ પ્રમાણે સાંભળીને ભીમકુમાર ત્યાં જવાને ઉત્સુક થયે એટલે યક્ષ વિમાન વિકુવીને બોલ્યો કે “હે કુમાર ! આ વિમાનમાં બેસીને તમારા પિતાના નગરે જવા ચાલો. પછી હેમરથરાજાએ હાથી, ઘેડા આદિ બહુ વસ્ત્રો તથા દ્રવ્ય, આભરણ અને રત્નાદિ આપ્યા, અને પોતાની પુત્રીને વળાવી. પછી ભીમકુમાર હેમરથરાજાની આજ્ઞા લઈને વિમાનમાં બેસી કન્યા અને મંત્રી સહિત પિતાના નગર તરફ ચાલ્યો. હાથી, અશ્વો અને પદાતીએ સર્વે ભૂમિમાર્ગે ચાલવા લાગ્યા. દેવતાઓ તેની આગળ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાથ ચરિત્ર ૧૦૫ ગીત અને નૃત્ય કરવા લાગ્યા, હાથીઓ ગર્જારવ કરવા લાગ્યા અને અશ્વો હેષારવ અને હણહણાટ કરતા ચાલવા લાગ્યા. અનુક્રમે મોટા વાજીંત્રનાદ અને ઉત્સવપૂર્વક કુમાર કમલપુરની નજીકના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વિમાનમાંથી ઉતરી રાક્ષસ અને યક્ષાદિ સહિત જિનચૈત્યમાં પ્રવેશ કરી વિધિપૂર્વક વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું – મુન દ્રોના આનંદરૂપ કદને વૃદ્ધિ પમાડવામાં મેઘ સમાન તથા વિકલ૫ની કલ૫ના રહિત એવા હે વીતરાગ! તમને નમસ્કાર થાઓ. વિકસિત મુખ કમળવાળા હે જિનેશ ! તમારૂં જે ધ્યાન ધરે છે તે વિશ્વમાં ઉત્તમ અને અનંત સૌખ્યાલક્ષમી ને પાત્ર થાય છે. આકસ્મિક મેઘ સમાન એવા હે પરમેશ્વર ! તમને જોતાં જ સંસાલના માર્ગમાં રહેલ મરુસ્થલ (મારવાડ) ફિટી જાય છે. હે ભગવાન ! જ્યોતિરૂપ એવા તમેજ ગીઓને ધ્યેય છે. વળી અષ્ટકમનો નાશ કરવા માટે જ તમે અષ્ટાંગયોગ બતાવેલા છે જળમાં, અગ્નિમાં, જંગલમાં, શત્રુ સ બંધી સંકટમાં, સિંહાદિ ધાપ માં અને રોગની વિપત્તિમાં તમે જ મને શરણભૂત છે.” એ રીતે જગન્નાથની સ્તુતિ કરીને ત્યાંથી પગે પિતાના ચરણને નમસ્કાર કરવા ચાલ્યા. એ વખતે ત્યાંથી ગમન કરતાં ભેરી, ઢક્ક, મૃદંગ, પટ વિગેરે વાછત્રોનો અત્યંજ અવાજ થયો. તે સાંભળીને હરિવહન રાજાએ મંત્રીને પૂછયું કે : આ માટે અવાજ શેને સંભળાય છે ?' મંત્રી તેને ઉત્તર આપે છે, એવામાં તે વનપાળે આવીને રાજાને વધામણી આપી કે –“હે સ્વામિન ! ચિરકાળ જયવંત રહે. આપના Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પુત્ર ભીમકુમાર ઉદ્યાનમાં પધાર્યા છે. એટલે રાજાએ પિતાના અંગપર પહેરેલા તમામ આભરણે તેને દાનમાં આપી દઈને પ્રતિહારને આદેશ કરી આખા નગરમાં શભા કરાવી રાજાની આજ્ઞાથી પ્રધાનાદિક સર્વે કુમારની સન્મુખ આવ્યા. ભીમકુમારે પરિવાર સહિત આવીને માતા-પિતાના ચરણને પ્રણામ કર્યા, પરસ્પર અતિ આનંદ થયે પછી રાજાએ સભા વિસંજન કરી એટલે સર્વે પોતપોતાને સ્થાને ગયા. ભજનાનંતર પછી રાજાએ ભીમકુમારના ઈષ્ટ મિત્ર મતિસાગરને તમામ વૃત્તાંત પૂછે, એટલે તેણે રાજાની આગળ જે પ્રમાણે બન્યું હતું એ પ્રમાણે બધે વૃત્તાંત કહી બતાવ્યો. પછી રાજાએ સંતુષ્ટ થઈને તેને ઘણી રાજકન્યાઓ પરણાવી અને અનુક્રમે રાજ્ય પર સ્થાપન કરી પિતે ગુરૂમહારાજની પાસે દીક્ષા અંગીકાર કરી. ભીમરાજા જેનધર્મને પ્રભાવક થયો અને અનુક્રમે ત્રણ બંડને ભક્તા થયે દોશું દક દેવની જેમ સાંસારિક સુખ ભાગવતાં તેને પાંત્રીસ હજાર વર્ષ પસાર થયા. એકદા ચાર જ્ઞાનધારી અને બહુ પરિવારથી પરિવરેલા ક્ષમાસાગર નામના આચાર્ય સહસ્સામ્રવનમાં પધાર્યા, એટલે વનપાળે રાજાને વધામણી આપી. તેથી સંતુષ્ટ થઈ પિતાના શરીરના આભારગો તેને આપી દઈને રાજા સપરિવાર ગુરૂને વંદન કરવા આવ્યા, ત્યાં ગુરૂ અને અન્ય સાધુઓને વંદન કરી તે યથાસ્થાને બેઠે, એટલે ગુરૂ મહારાજે સંસારથી તારવાવાળી, ભવ્ય જીવોને મનહર અને કર્ણને સુખકારી એવી ઘર્મદેશના દેવાને પ્રારંભ કર્યો – “અહ ભવ્ય જીવો ! ધર્મને અવસર પામીને વિવેકી Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૭ પુરૂષે આડંબરને માટે વિલંબ ન કરે; કારણ કે બહુબળિયે. જે રાત્રી પસાર થવા દીધી છે તે પ્રભાતે તક્ષશિલામાં આદિનાથને વંદન કરી ન શકયા. વળી આ અપાર સંસારમાં મહાકાષ્ટ મનુષ્યભવ મેળવ્યા છતાં જે પ્રાણ વિષયસુખની લાલચમાં લપટાઈને ધર્મ કરતું નથી તે મૂર્ખશિરોમણિ સમુદ્રમાં બૂડતાં મજબુત નાવને મૂકીને પાષાણને આશ્રય લેવા જેવું કરે છે.” (સિંદુર પ્રકરણ) | ઇત્યાદિ ધર્મદેશના સાંભળીને વૈરાગ્યથી રંગિત થયેલા રાજાએ કહ્યું કે – હે ભગવન્! મેં પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી હું ઈષ્ટ સુખ પામ્યો.” એટલે ગુરૂ બોલ્યા કે :“હે રાજન ! સાંભળ – પ્રતિષ્ઠાનપુરમાં દેવદત્ત અને સેમદત્ત નામના બે ભાઈ રહેતા હતા તે બંને પરસ્પર ઈષ્ય ધરાવતા હતા અને પૂર્વભવના અભ્યાસથી તે એકબીજાની ઈર્ષ્યા કરતા હતા. પુત્રના અભાવથી મોટાભાઈએ બહુ ઓનું પાણિગ્રહણ કર્યું, તે પણ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા તે એક ગામમાં - ઉઘરાણી કરવા ગયે હતો, ત્યાં રસ્તામાં દાવાનળમાં બળતો. એક સર્પ તેને જોવામાં આવ્યો, એટલે કૃપાદ્ર મનથી દેવો. તેને બહાર કાઢયા, અને મરણાંત કષ્ટથી બચાવ્યા. એકદા ભજન કરવા બેઠો હતો, એવામાં માપવાસી એક સાધુ ત્યાં પધાર્યા. તે મુનીશ્વરને તેણે શુભ ભાવથી વહેરાવ્યું. તે દેવદત્ત આયુ પૂર્ણ થતાં મરણ પામીને હે રાજન! તું ભીમ ૧. આ હકીક્ત ઋષભદેવની છવાવસ્થાની છે. જુઓ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરષ ચરિત્ર. પર્વ પહેલું. તા તે બંને ની ઈર્ષ્યા શહણ કર્યું, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૦૮ શ્રી પાપીનાથ ચરિત્ર કુમાર થયા છે. પૂર્વભવે તે મુનિને વહેાશવ્યું, તેથી આ ભવમાં સભ્ય પ્રાચ્ચેા છે, તથા પૂર્વે તે સર્પને કષ્ટથી બચાવ્યા હતા તેથી તારૂ કષ્ટ પણ નષ્ટ થયુ છે. તારા પૂર્વભવને ભાઈ સામદત્ત મરણ પામીને કાપાલિક થયેા. પૂર્વ ભવના અભ્યાસથી તે તારી ઉપર દ્વેષી થયા, એટલે તેણે તને કષ્ટ આપવાના ઉપાયેા કર્યાં, પણ સર્પનું રક્ષણ કરવાથી તારૂં સંકટ નાશ પામ્યું. આ પ્રમાણેના તારા પૂર્વભવ જાણીને હું ભીમરાજ ! તારે સવ થા હિંસાને ત્યાગ કરીને સર્વ જીવાની નિરતર યા પાળવી.” આ પ્રમાણે પોતાના પૂર્વભવ સાંભળીને રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વૈરાગ્ય પામ્યા. પછી તેણે ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી કે :-‘હે ભગવન્ ! આપ અહીં ચાતુર્માસ રહેા કે જેથી મને માટે લાભ થાય ? ગુરૂ તેના આગ્રહથી શુદ્ધ ઉપાશ્રયમાં ચાતુર્માસ રહ્યા. રાજાએ સમસ્ત દેશામાં અમારિપટહની ઘેાષણા કરાવી, જિનમંદિરા કરાવ્યા, અને પ્રતિદિન વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. ચામાસું ઉતરતાં તેણે ગુરૂ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યુ. પછી ગુરૂ સાથે વિહાર કરતાં નિરતિચાર ચારિત્ર પાળી અન્તુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તે પરમપદ પામ્યા. અતિ ભીમકુમારની કથા : આ દૃષ્ટાંત સાંભળીને ધર્માથી પુરૂષે નિર ંતર દયા પાળવી. વળી નિપુણ પુરૂષે કઠોર વાકય પણ ન ખેલવુ'. એ સબધમાં ચંદ્રા અને સ–માતા પુત્રનુ દૃષ્ટાંત છે તે સાંભળેા -- Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાય ચરિત્ર આજ ભરતક્ષેત્રમાં વધુ માનપુર નામનું એક સુંદર નગર છે, ત્યાં સિફ્રૂડ નામે કુલપુત્ર રહેતા હતા, તેને ચંદ્ના. નામની સ્ત્રી હતી. અને તે દંપતીને સગ નામે પુત્ર હતા, પણ કવશાત્ એ ત્રણે અત્યંત દુઃખિત હતાં. કહ્યું છે કેઃ‘ખલ્લાટ (માથે ટાલવાળા) પુરૂષ મસ્તક પર પડતા સૂના કિરણાથી ત્રાસિત થઈ તડકા રહિત સ્થળ શેાધતા દૈયેાગે વિવૃક્ષની નીચે ગયા; એટલે ત્યાં પણ એ વૃક્ષ પરથી પડતા એક મેાટા ફળ સાથે એનું મસ્તક અથડાયું અને ભાંગી ગયુ. અહા ! ભાગ્યહીન પુરૂષ જ્યાં જાય છે, ત્યાં તેની પાછળ પ્રાયઃ આપત્તિએ આવે જ છે.” તે ત્રણે કષ્ટથી પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. કહ્યું છે કે – એક દુપૂર એવા આ પેટને પૂરવા માટે પુરૂષ માનને મૂકે છે, હલકા જનની સેવા સ્વીકારે છે, ટ્વીન વચન મેલે છે, કૃત્યાકૃત્યના વિવેકને દૂર કરે છે, સત્કૃતિને વાંછતે। નથી, ભાંડપણુ કરે છે, અને નૃત્યકલાને અભ્યાસ પણ કરે છે; અહા ! એને માટે માણસ શું શું કરતા નથી ?” તેમજ વળી ‘જ્યાં ઉંચા પ્રકારની સ્વજન-સ`ગતિ નથી, જ્યાં નાના નાના માળકે નથી, જ્યાં ગુણુ-ગૌરવની કાળજી નથી, અહા ! તે ઘર છતાં જગલ જ છે.' ૧૦૯ તે ત્રણે દુ:ખથી કાળ વ્યતીત કરતા હતા, એવામાં સિદ્ધડ મરણ પામ્યા, એટલે ચંદ્રા ઉદર પાષણને માટે અન્ય ઘરનાં પાણી ભરવા વિગેરે કામ કરવા લાગી, અને સગ જગલમાંથી લાકડા લાવીને વેચવા લાગ્યા. એકદા પૂર્ણ શ્રેષ્ઠીના જમાઈ આવ્યા, એટલે ચંદ્રાને જળ ભરવા ખેાલાવી; તે વખતે સ વનમાં ગયા હતા, તેથી ચંદ્રા તેને માટે રાટલા અને છાશ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિગેરે ટાઠું અન શકા પર મૂકીને દ્વાર પર સાંકળ દઈ શ્રેષ્ઠીને ઘરે ગઈ. બપોર થતાં સર્ગ લાકડાઆદિ લઈને ઘરે આવ્યા, ત્યાં માતાને ન જેવાથી ભુખ અને તરસથી તે બહુ પિડાયો હોવાથી અકળાયા, અને ચંદ્રા પણ પાણી ભરીને થાકી ગઈ, છતાં કામમાં લાગેલી હોવાથી શેઠના માણસેએ તેને કંઈ પણ ખાવાનું આપ્યું નહિ, એટલે તે પણ ખાલી હાથે પોતાને ઘરે આવી. કહ્યું છે કે – “સુજ્ઞ જનને અન્યની સેવાની જે પરવશતા છે, તે શ્વાસોશ્વાસ સહિતનું મરણ. અગ્નિ વિના દહન, સાંકળ વિના બંધન, કાદવ વિના મલિનતા અને નરક વિનાની તીવ્ર વેદના છે. એ પાંચ કરતાં પણ પરવશતાએ છઠ્ઠ મહાપાતકરૂપ છે.” પછી માતાને આવતી જેઈને સગે કે ધવડે કહ્યું કે :“હે પાપિણું ! શું ત્યાં શેઠના ઘરે તને શુળી ઉપર ચડાવી હતી કે જેથી આટલે બધે વખત ત્યાં રોકાઈ રહી?” આ પ્રમાણેના કઠેર વચન સાંભળીને થાક, ભુખ અને તરસથી પીડિત એવી તે પણ બોલી કે –“શું તારા હાથ કપાઈ ગયા હતા કે શીકાપરથી શીતળ અન્ન લઈને ખવાયું નહિ? - એમ તે બંનેએ નિષ્ફર વાકય બોલવાથી ભયંકર કર્મ બાંધ્યું. પછી વખત જતાં તે બંને સુગુરૂના યેગથી શ્રાવકત્વ પામ્યા. અને અને બંને વિધિપૂર્વક અનશન કરી સમાધિમરણ સાધીને સ્વર્ગ ગયા. ત્યાંથી એવી સર્ગને જીવ તામ્રલિપ્તિ નગરીમાં કુમાર દેવ નામના શ્રેષ્ઠીને અરૂણદેવ નામે પુત્ર થયે. અને ચંદ્રાને જીવ પાટલીપુરમાં જસાહિત્ય વ્યવહારીની દેયિણ નામે પુત્રી થઈ. દેવગે તેને અરૂણદેવની સાથે વિવાહ (વેવિશાળ) મેળવ્યા. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૧ હજી લગ્ન થયા ન હતા, એવામાં અરૂણુદેવ કટાહદ્વીપ તરફ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા અનુક્રમે આગળ ચાલતાં દેવવશાત્ પ્રચંડ પવનયેાગે તેનું વહાણ ભાંગ્યુ., એટલે અચ્છુદેવ સમુદ્રમાં પડયા, ૫૨તુ મહેશ્વર નામના પેાતાના મિત્રની સાપ ફલકના યાગે બહાર નીકળ્યા; પછી અનુક્રમે તે બંને પાટલીપુરમાં આવ્યા. ત્યાં મિત્રે કહ્યું કે :- અહીં તારા સસરાનુ ઘર છે, તેથી આપણે ત્યાં જઈએ’ અરૂણદેવ બોલ્યેા કે :- આવી સ્થિતિમાં ત્યાં જવુ. ચેાગ્ય નથી.' એટલે મિત્રે કહ્યું કેઃ— જો એમ હાય તા તુ અહીં નગર મહાર એસ અને હું ખાવાનું લેવાને નગરમાં જાઉ..’ એમ કહીને તે નગરમાં ગયા, અને અરૂણુદેવ નગરની બહાર એક વાડીમાં આવેલા જિણું ચૈત્યમાં સૂતા, ત્યાં થાકેલા હેાવાથી તેને નિદ્રા આવી " ગ એવામાં તેની પૂર્વભવની માતા યિણી ત્યાં ક્રીડા કરવા આવી. આ વખતે પૂર્વોપાર્જિત કર્યાં તેમને પ્રગટ રીતે ઉચમાં આવ્યું. ક્રિડાઉદ્યાનમાં આવેલી દાચણીના કોઈ ચારે હાથમાં પહેરેલાં કડાં લેવા માટે હાથ કાપી નાખ્યા અને સુવર્ણના એ કડાં લઈ ને ભાગ્યા. એટલે માળીએ બૂમાબૂમ કરી. તે સાંભળી રાજપુરૂષના શસ્ત્ર લઈ ને ચારની પાછળ દોડયા. ચાર ભાગ્યે. પણ તે વધારે દોડવાને અશક્ત હૈાવાથી જ્યાં અરૂણદેવ સૂતા હતા તે જીણુચૈત્યમાં પેઠ, અને અરૂણુદેવની પાસે એ કડાં અને છરી મૂકીને ચૈત્યના શિખરમાં છુપાઈ ગયા. એવામાં રૂદેવ જાગ્યા. અને કડાં અને છરી જોઈને આ શુ ? એમ જેટલામાં ચિંતવે છે, તેટલામાં સિપાઈ ત્યાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આવી પહોંચ્યા. એટલે અરૂણદેવ શ્રેમ પામ્યા, તેઓએ હાક મારીને કહ્યું કે –“અરે! હવે તું કયાં જવાનું છે?” પછી છરી અને બંને કડાં સહિત અરૂણદેવને બાંધીને રાજાને સે અને બધો વૃત્તાંત નિવેદન કર્યો. એટલે રાજાએ કહ્યું કે -એ. મહાપાપીને શૂળી પર ચડાવો. પછી તે પુરૂએ રાજાની આજ્ઞાથી તેને શૂળી પર ચડાવ્યો. અહીં નગરમાંથી અન્ન લઈને અરૂણદેવને મિત્ર ત્યાં આવ્યું, અને અરૂણદેવ ત્યાં ન જેવાથી તેણે માળીઓને પૂછયું કે –“અહો! તમે આ બાગમાં કઈ પુરૂષને જોયો ?” તેમણે કહ્યું કે:-“અમે કાંઈ જાણતા નથી, પરંતુ અહીંથી કોઈ ચેરને રાજપુરૂષએ પકડી બાંધીને રાજાને સેં; અને રાજાએ તેને અત્યારે જ શૂળી પર ચડાવ્યું છે. આ પ્રમાણે સાંભળી વ્યાકુળ થઈને તે શૂળી પાસે ગયા. ત્યાં શૂળી પર ભયંકર અવસ્થાએ પહોંચેલ અરૂણદેવને જોઈને તે વિલાપ કરવા લાગ્યું કે –“હા ! મિત્ર ! હા શ્રેષ્ઠિપુત્ર! હા ! પ્રાણ કરતાં પણ અધિક વલ્લભ! આવું વિપરીત તને કેમ થયું?' એ પ્રમાણે ભીષણ પિકાર કરીને મૂચ્છિત થઈ તે જમીન પર પડી ગયો ક્ષણવાર પછી શીતળ વાયુથી સાવધાન થયો, એટલે રડવાનું તેને લોકોએ કારણ પૂછયું. આથી તે બોલ્યા કે –“એ કુમાર તાપ્રલિપ્ત નગરીના કુમારદેવ વ્યવહારીનેં પુત્ર હતા, અને આ નગરમાં વસનાર જસાદિત્ય શ્રેષ્ઠીની પુત્રીને પતિ હતે. નાવના ભંગથી તે આજેજ મારી સાથે અહીં આવ્યા હત” ઈત્યાદિ બાકીને વૃત્તાંત કહેતાં રાજપુરૂષે પોતાની ભૂલ જાહેરમાં આવશે એમ જાણે તેને પથરવડે મારવા લાગ્યા. એવામાં જરાદિત્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે હકીક્ત સાંભળીને પોતાની પુત્રી દેયિણને લઈ ત્યાં આવ્યું, અને રાજાની આજ્ઞાથી અરૂણદેવને સળી પરથી નીચે ઉતાર્યો, એટલે દેયિણએ તેની સાથે બળી મરવાની માગણી કરી, પણ રાજાએ અટકાવી, એટલે તે વિલાપ કરવા લાગી. તેથી રાજાએ કહ્યું કે “કર્મની ગતિ અતિ વિચિત્ર છે, નહીં તે શ્રેષ્ઠીપુત્ર આવું વિપરીત કેમ કરે? (રાજા હજુ તેણેજ કાંડા કાપીને કડાં લીધાનું માને છે.) પણ તે જ્ઞાની વિના સમ્યફ કેણ જાણી શકે ?” એવામાં ચતુર્દાનધર ચંદ્રધવલ નામના ચારણ શ્રમણ મુનીશ્વર આકાશમાગે ત્યાં આવ્યા. તેમનું આગમન સાંભળીને રાજા તેમની પાસે ગયે. દેએ ત્યાં કમળની રચના કરી. ૧ એટલે મુનીશ્વર તે પર બેસીને ધર્મદેશના દેવા લાગ્યા - "धोऽयं जगतः सार,सर्व सुखानां प्रधानहेतुत्वात् । તારિર્ઝનુના, સાર તેનૈવ મનુષ્ય ” સર્વ સુખોને પ્રધાન હેતુ હોવાથી ધર્મ—એજ જગતમાં સાર વસ્તુ છે; વળી તેનું ઉત્પત્તિસ્થાન મનુષ્યો છે તેથીજ મનુષ્યત્વ એ સારી વસ્તુ છે.” હે ભવ્ય જને ! મોહનિદ્રાને ત્યાગ કરો, જ્ઞાનજાગૃતિથી જાગૃત થાઓ, પ્રાણઘાતાદિને ત્યાગ કરે, કઠેર વચન ન બેલે, કઠેર વચન બાલવાથી આગામી ૧. ચાર જ્ઞાની અથવા અવધિજ્ઞાની માટે પણ નજીક રહેલા ક્ષેત્રદેવતા ભકિત વડે કમળરચના કરે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભવે દેયિણી અને અરૂણદેવની જેમ દુખ પ્રાપ્ત થાય છે.” એટલે રાજા વિગેરેએ પૂછ્યું કે – દચિહ્યું અને અરૂણદેવ પૂર્વભવે શું કઠેર વાકય બેલ્યા હતા એટલે મુનિએ તેમનું પૂર્વભવનું ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વે સંવેગને પામ્યા, અને દેયણ તથા અરૂણ દેવને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેમણે પરસ્પર ખમાવ્યું. પછી મિથ્યાદુકૃત થઈ અનશન કરી ધર્મધ્યાનમાં એકાગ્ર મનવાળા એવા તે બંને મરણ પામીને સ્વર્ગે ગયા. પછી રાજાએ કહ્યું કે -અલ્પ માત્ર કઠોર વચન બોલવાથી પણ આવી અવસ્થા થઈ તે મારા જેવાની શી ગતિ થશે? અહો! આ સંસારને ધિકકાર થાઓ.” આ પ્રમાણે કહીને રાજા અને જસાદિયે ચારિત્ર અંગીકાર કર્યું, અને ચારે પણ ત્યાં આવી પોતાનું પાપ પ્રકટ કરીને ચારિત્ર લીધું. ઉગ્ર તપ તપીને તે ત્રણે સ્વર્ગે ગયા. ઈતિ ચંદ્રા સગ કથા : કઠોર વચનનું આવું ખરાબ ફળ જાણુને ક્રોધ કરવા વિગેરેના પ્રયત્નથી ત્યાગ કરે કારણ કે વચન અને કાયાથી કરેલ હિંસા તે દૂર રહો, પરંતુ મનથી ચિંતવેલ હિંસા પણ પિતાના જીવને વિનાશ કરનારી અને નરકનાં દુખ આપનારી થાય છે. તે આ પ્રમાણે – પૂર્વે કેાઈ રંક ભિક્ષુક વૈભારગિરિના ઉદ્યાનમાં ઉજાણી આવેલા લોકો પાસે ભિક્ષા માગવા ગયે, પણ તેના કર્મદોષથી Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૫ : તેને ભિક્ષા ન મળી, તેથી તે અંતરમાં વિચારવા લાગ્યા કે – “અહા ! ભક્ષ્યભાષ પુષ્કળ છતાં પણ આ લાકે મને ભિક્ષા આપતા નથી, માટે હું આ સર્વાંના ઘાત કરૂ. (સને મારી નાખું) એ પ્રમાણે રોદ્રધ્યાન વડે ચિ ંતવીને પત પર ચડી નિર્દયપણાથી એક માટી શિલા મૂળમાંથી ઉપાડીને ગબડાવી. તે માટી શિલા નીચે આવતાં ઘણા લેાકેા તેની નીચે કચરાઈ ગયા અને તે ભિક્ષુક પણ ચૂણું થઇ ગયા. ભિક્ષુક મરણ પામીને -નરકે ગયા. (અન્યત્ર તે શિલા નીચે ભિક્ષુક જ દબાઈ ગયા એમ કહ્યુ છે.) એ કારણ માટે મન, વચન અને કાયાથી જીવ હિંસાના ત્યાગ કરવે. (જુએ ! મનથી ચિતવેલ પાપ પણ તે ભિક્ષુકને નરકગમન માટે થયું.) એ પ્રમાણે જીવહિંસાના ત્યાગરૂપ પહેલા અણુવ્રતના સબંધમાં વ્યાખ્યાન આપીને ગુરૂ આગળ બીજા વ્રત સ`બધી કહેવા લાગ્યા. બીજી અણુવ્રત મૃષાવાદવિરમણ નામનુ` છે. તેના પાંચ અતિચારે વવા યાગ્ય છે:- મિથ્યા ઉપદેશ, સહસાત્કારે ળ દેવું, ગુપ્ત કથન, વિશ્વસ્ત જનના છુપા ભેદ પ્રગટ કરવા અને ખાટા લેખ લખવા—એ સત્યવ્રતના પાંચ અતિચાર છે. સત્ય વચનથી દેવતાએ પણ સહાયતા કરે છે કહ્યુ` છે કે :–‘સત્યના પ્રભાવથી નદી નીરપૂર્ણ થઈને વહે છે, અગ્નિ શાંત થાય છે, સિંહ, હાથી અને મહાસર્જ—એ સત્યવ્રતીએ કરેલી રેખા (લીટી) ને એળ”ગવા સમર્થ થતા નથી, જેર, ભૂત કે મોટા શસ્રો પણ તેના પર ચાલી શકતા નથી; વધારે શું કહેવુ...? પણ સત્યાસક્ત જનથી દૈવ પણ દૂર થઇ જાય છે. જે સત્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વચન બોલે છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર સ્થળ સમાન, શત્રુ મિત્ર સમાન, દેવતાઓ સેવક સમાન, જંગલ નગર સમાન, પર્વત ગૃહ સમાન, સર્ષ પુષ્પમાળા સમાન, સિંહ હરણ સમાન, પાતાળ છિદ્ર સમાન, અસ કમળના દળ સમાન, વિકરાળ હાથી શિયાળ સમાન, વિષ અમૃત સમાન અને ભયંકર પણ અનુકૂળ થઈ જાય છે. વળી બેબડાપણું, કાહલત્વ, મુંગાપણું મુખરોગતા, એ અસત્યનું ફળ જેઈને કન્યાઅસત્ય વિગેરે અસત્યને ત્યાગ કર.” કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ એળવવી અને બેટી સાક્ષી પૂરવી-એ પાંચ મોટા અસત્ય કહેલા છે.” જુઓ ! નારદ અને પર્વત નામના બે મિત્રના સંવાદમાં ગુરૂપત્ની પ્રાર્થનાથી થોડું પણ અસત્ય બોલતાં પણ વસુરાજા ઘેર દુર્ગતિ પામ્યો. વળી બેટી સાક્ષી પૂરવાથી બ્રહ્મા પૂજારહિત થયા અને કેટલાક દેવતાઓ નાશ પામ્યા. સત્યની પરીક્ષામાં પાર ઉતરતાં શું મનુષ્ય સાક્ષાત હરિની જેમ પૂજિત થતું નથી ? થાય છે. આ વતના સંબંધમાં વસુરાજાનું દષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળે : વસુરાજાની કથા આ ભરતક્ષેત્રમાં શક્તિમતી નામે નગરી છે, જે સર્વ નગરીઓમાં પિતાની શેભાથી વધારે શેભી રહી છે. ત્યાં સર્વ રાજાઓમાં મુગટ સમાન અને પિતાના તેજથી શત્રુરૂપ અંધકારને નાશ કરનાર શ્રીમાન અભિચંદ્ર નામે રાજા રાજ્ય Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૦ કરે છે તેને કમલાવતી નામની પટરાણી છે. વિષય સુખ ભાગવતાં તે દંપતીને વસુ નામે પુત્ર થયેા. તે મહામતિ બાલ્યાવસ્થાથીજ સત્યવ્રતમાં આસક્ત છે. રમત કરતાં પણ તે સાચુ' જ ખોલે છે. જો કે તે વિનયી, ન્યાયવાન, ગુણુના સાગર તથા સકળ કળામાં કુશળ હતા, છતાં પણ સત્ય વ્રત તેને વધારે ઇષ્ટ હતુ; સ્વપ્નમાં પણ તે અસત્યને ઇચ્છતા નહિ. તે નગરીમાં બ્રહ્મવિદ્યામાં નિપુણ અને સકળ શાસ્રવિશારદ–એવા ક્ષીરકખક નામના ઉપાધ્યાય રહેતા હતા તેને પંત નામે પુત્ર હતા. પર્યંત અને દેશાંતરથી આવેલા નારદએ ત્રણે ક્ષીરકન્નુ બક ઉપાધ્યાયની પાસે નિરંતર શાસ્ત્રાભ્યાસ કરતા હતા. તે ત્રણે ગુરૂભક્તિમાં મશગુલ હતા કહ્યું છે કે – એક અક્ષર આપનારને પણ જે ગુરૂ તરીકે ન માને, તે શ્વાનની ચેનિમાં સે। વાર ઉત્પન્ન થઈને ચાંડાળકુળમાં જન્મ પામે છે. જે ગુરૂ એક અક્ષર પણ ભણાવે, તેમને જગતમાં એવી એકે વસ્તુ નથી કે જે આપીને ઋણમુક્ત થવાય.' તે ત્રણે નાના પ્રકારના પાંડિત્યશાસ્ત્ર શીખતા હતા. શાસ્ત્રાભ્યાસ કરવાથી પુરૂષો સર્વાંઈષ્ટને પ્રાપ્ત કરે છે કારણ કે:-(વિદ્યાનામ નરસ્વરૂપ મધિક' પ્રચ્છન્ન' ગુપ્ત ધન) વિદ્યા એ પુરૂષનુ અધિક રૂપ છે, તે પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે; વિદ્યા, ભાગ, યશ અને સુખને આપે છે, તે ગુરૂની પણુ ગુરૂ છે, વિદેશગમનમાં તે બધુ સમાન છે; તે પરમ દૈવતા છે, રાજાએમાં તે પૂજાયેલી છે, પણ ધન પૂજાયેલું નથી, માટે વિદ્યાહીન પુરૂષ તે પશુ સમાન છે.’ અહી ઉપાધ્યાય તેમને આદરપૂર્વક ભણાવતા હતા. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એકદા રાત્રે અગાશી પર બેઠેલા ગુરૂ જાગતા હતા અને થાકના વશથી ત્રણે શિષ્યોને ભણતાં ભણતાં ક્ષણભર નિંદ્રા આવી ગઈ હતી. એવામાં આકાશમાં જતાં બે ચારણ શ્રમણ મુનિ તેમને જોઈને પરસ્પર કહેવા લાગ્યા કે “આ ત્રણ વિદ્યાર્થીઓમાં એક મેક્ષગામી છે અને બીજા બે નરકગામી .” આ પ્રમાણે સાંભળીને ક્ષીરકદંબક ઉપાધ્યાય તરત પ્લાન (ઉદાસ) મુખવાળા થઈને વિચારવા લાગ્યા કે “આ વચન ખરેખર દુખે સાંભળી શકાય એવું છે, મને ધિકકાર છે કે હું અધ્યાપક છતાં મારા શિષ્યો નરકે જાય; પરંતુ આ કેઈ પણ જ્ઞાનીનું વચન હેવાથી તે અસત્ય થાય એમ લાગતું નથી. તો પણ નરકે કેણુ જશે અને મેશે કેણ જશે તેની પરીક્ષા તે કરવી જોઈએ.” પછી તે જાણવાને માટે સવારે ગુરૂએ ત્રણેને પોતાની પાસે લાવ્યા અને તેમને એક એક લેટનો કુકડે આપીને કહ્યું કે જ્યાં કેઈ ન જુએ ત્યાં એને મારી નાખ” આ પ્રમાણેનું ગુરૂનું વચન સાંભળીને વસુ અને પર્વત તે પિતપિતાને આપેલ કુકડે લઈને શૂન્ય (નિર્જન) પ્રદેશમાં ગયા, અને ત્યાં તેમણે તેને મારી નાખ્યા. નારદ તે કુકડો લઈને નગરની બહાર નિજન પ્રદેશમાં જઈ સ્થિર ચિત્તે મનમાં ચિંતવવા લાગ્યો કે:-“ગુરૂરાજે એવી આજ્ઞા કરી છે કે-જ્યાં કેઈ ન જુએ ત્યાં એને મારવો. પરંતુ અહીં તે પક્ષીઓ અને વૃક્ષે જુએ છે.” પછી તે પર્વતની ગુફામાં ગયો અને ચિંતવવા લાગ્યું કે અહીં પણ લેકપાળ અને સિદ્ધ જુએ છે, માટે શી રીતે એને ઘાત કરૂં? પરંતુ ગુરૂરાજ દયાવંત અને હિંસાથી સર્વથા વિમુખ છે, તેથી તે હિંસા કેમ કરાવે? Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૯ માટે ખરેખર ! અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટે જ આ પ્રમાણે આદેશ કર્યો હશે” એમ વિચારી કુકડે લઈને તે પાછો આવ્યો અને કુકડાને ન મારવાને હેતુ ગુરૂને નિવેદન કર્યો, એટલે ગુરૂએ વિચાર્યું કે –“આ નિશ્ચય મોક્ષે જશે.” એમ ચિંતવી નેહથી બહુ સારૂં” એમ કહ્યું. પછી “તું મને ઈષ્ટ છે, તું સુકૃતિ અને ધન્ય છે. એમ પ્રશંસા કરી ઉપાધ્યાય તેનું ગૌરવ કરવા લાગ્યા. એવામાં વસુ અને પર્વત પાછા આવીને આ પ્રમાણે બાલ્યા કે જ્યાં કઈ પણ ન જોઈ શકે ત્યાં જઈને અમે કુકડાને મારી આવ્યા ગુરૂએ કહ્યું કે -‘તમે અને વિદ્યાધરો વિગેરે જેવા હતા, છતાં કેઈ જેતું નથી એમ ધારીને અરે ! પાપિચ્છે ! તમે, કુકડાને કેમ માર્યો? તમને ધિકકાર થાઓ” પછી ગુરૂને વિચાર થયો કે “મુનિએએ જે કહ્યું છે તે સત્ય છે, જરૂર આ બંને નરકગામી ; તે હવે એમને ભણાવવાથી શું? એને ભણાવવા તે અંધને અરિસો દેખાડવો, બહેરા આગળ શંખ વગાડ, વનમાં વિલાપ કરવા. પથ્થર પર કમળ રોપવા અને ક્ષાર ભૂમિમાં વરસવું તેના જેવું છે. કહ્યું છે કે જે ગુણ વિદ્યમાન છતાં પણ અધોગતિ થાય એવા ગુણોને આગ લાગે, તેવું કૃત પાતાળમાં ચાલ્યું જાઓ અને તેવું ચાતુર્ય (ચતુરાઈ) વિલય પામે કેમકે તે તે ઉલટું હાનિકારક છે. તેજ જળ કે જે તરસને છેદે, તેજ અન કે જે ભૂખને દૂર કરે, તેજ બધુ કે જે આ પણ પીડાને ધારણ કરે–આપણને સહાય કરે અને તેજ પુત્ર કે જેનાથી પિતાને નિવૃત્તિ મળે. તે જ શ્રત શીખ્યું અને સાંભળ્યું પ્રમાણ છે કે જેથી તમા નરકમાં ન પડે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શેષ બધુ કલેશ નિમિતે જ છે અને બધી વિડંબના છે જ્યારે મારો પુત્ર પર્વત અને રાજપુત્ર વસુ કે જે બંનેને મેં ભણાવ્યા છે છતાં એ બંને નરકે જવાના છે તે હવે મારે ગૃહવાસથી શું ?” એ પ્રમાણે નિર્વેદ પામીને ઉપાધ્યાયે દીક્ષા લીધી એટલે તેની પદવી પર્વતને મળી. તે શાસ્ત્રોની વ્યાખ્યા કરવામાં વિચક્ષણ થશે. વિશુદ્ધમતિ નારદ ગુરૂપ્રાસાદથી સર્વ શાસ્ત્રમાં વિશારદ થઈ સ્વસ્થાને ગા, અને ગુરૂની યેગ મળવાથી અભિચંદ્ર રાજાએ દીક્ષા લીધી; એટલે વસુ વસુદેવ સમાન રાજા થયા. તે વસુ પૃથ્વીતળ પર સત્યવાદીના નામથી પ્રસિદ્ધિ પામ્યા અને તે સત્ય વચન જ બોલવા લાગ્યો. એકદા કઈ શિકારીએ વનમાં શિકાર કરવા જતાં હરણ સામે બાણ છોડયાં. તે બાણે વચમાં અટકી ગયા, એટલે તે બાણ અટકવાનું કારણ જાણવાને નજીક ગયો. ત્યાં હાથવડે સ્પર્શ કરતાં આડી સ્ફટિકની શિલા છે એમ તેને જાણવામાં આવ્યું. તે મનમાં ચિંતવવા લાગે કે “આની પેલી બાજુ ચરતે હરણ ભૂમિછાયાની જેમ મારા જેવામાં આવ્યો હતે. ખરેખર હાથથી સ્પર્શ કર્યા વિના આ શિલા છે એમ સર્વથા જાણી શકાય તેમ નથી, માટે આ શિલા પૃથ્વી પતિ વસુરાજાને ગ્ય છે.” એમ વિચારી તે શિલા તે તેણે ગુપ્ત રીતે વસુરાના ને ભેટ કરી. એટલે રાજાએ સંતુષ્ટ થઈને તેને સ્વીકાર કર્યો, અને તેને સારી રીતે ઇનામ આપ્યું. પછી રાજાએ તે શિલાને ગુપ્ત રીતે પિતાના આસનની વેદિકા ઘડાવી, અને તે ઘડનારા શિલ્પીને મારી નંખાવ્યો. “રાજાએ કદાપિ પિતાના થતા નથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૨૧ પછી તે વેદિકાપર સિહાસન સ્થાપીને વસુરાજા બેસવા લાગ્યા એટલે બધા લેાકેા એમ કહેવા લાગ્યા કે ઃ-‘સત્યના પ્રભાવથી વસુરાજા નિરાધાર અધ્ધર સિંહાસન પર બેસે છે.’ સત્યના પ્રભાવથી દેવતાઓ પણ વસુરાજાને સહાય કરવા લાગ્યા, તેથી તેની યશસ્વતી પ્રસિદ્ધિ દશે દિશાઓમાં સર્વત્ર વ્યાપી ગઈ, અને તેને લીધે અન્ય રાજાએ સર્વ ભય પામીને તેને સ્વાધીન થઇ ગયા. વસુરાજાના સત્ર જય થવા લાગ્યા. 6 " એકદા નારદ ઈષ્ટ એવા ગુરૂભાઈ પર્વતને મળવાને માટે ત્યાં આવ્યા. તે વખતે પર્વત વિદ્યાથી ઓને અયન્તવચ' ' એ પદના અથ શિખવતા હતા. ત્યાં અજ એટલે મકરાથી યજન કરવું” એવા તેના કરેલા અર્થ સાંભળીને નારદે કહ્યું કે “હે ભ્રાતા ! ભ્રાંતિથી ફેાગટ અસત્ય શા માટે ખોલે છે ? ગુરૂજીએ તેા ‘ અજ એટલે ન ઉગે એવા ત્રણ વર્ષના ત્રીહિથી યજન કરવું' એમ કહ્યું હતું ન નાચત્તે ત્યના ’‘ઉત્પન્ન ન થાય તે અજ' એમ અજ શબ્દની વ્યાખ્યા કરી હતી, તે શા કારણથી તું ભૂલી ગયા ?” એટલે પર્વત ખોલ્યા કે :* પિતાજીએ એમ નહાતુ કહ્યુ' પણ અજના અર્થ મેષ (કરા) જ કર્યાં હતા.' ફરી નારદ બોલ્યે। કે : - શબ્દોના અ` અનેક થાય છે, પરંતુ ગુરૂજી દયાવંત હાવાથી તેમણે અજના અ બકરા કહેલ નથી, માટે હે મિત્ર ! તું એવા અર્થ કરીને ફાગઢ પાપ ન બાંધ' એટલે પર્યંત ફરી આક્ષેપથી મેલ્યા કે :-‘તું ખાટું બોલે છે.' આ પ્રમાણે વાદ કરતાં પોતપાતાના પક્ષને સ્થાપન કરવા તેમણે જીભછેદના પણ નિર્ણય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 6 કર્યાં. અને તેમણે પ્રતિજ્ઞા કરી કે :–‘ આપણા સહાધ્યાયી વસુરાજા સત્યવાદી છે માટે તે જે અર્થ કહે તે સત્ય માનવા.’ નારદ ગયા પછી પર્વતની માતાએ પ તને એકાંતમાં ખાલાવીને કહ્યું કે ‘• હે વત્સ ! તારા પિતાએ અજ એટલે ત્રણ વરસના ત્રીહિ કહ્યા છે, ના તે જીભòદનુ' પણ શા માટે કર્યું”? હું પુત્ર! વિચાર કર્યો વિના કામ કરનારા પુરૂષ આપત્તિને પામે છે. અહા ! તું ફેાગઢ હારી ગયેા.' પર્વત મેલ્યા કે :− હૈ માતા હવે શું કરૂ? હવે તા જે થવાનુ હાય તે થાઓ. અભિમાનને કાંઠે ચડેલા જીવ કૃત્યાકૃત્યને જાણતા નથી? પછી પર્યંતની માતા દુઃખથી પીડિત થઈ ને છાની રીતે વસુરાજા પાસે ગઇ, એટલે વસુરાજા તેમને જોઈ ને ઉભા થયે। અને સન્મુખ આવીને પગે પડી ખેલ્યા કે હું માતા! શા હુકમ છે? તમારે માટે હું શું કરૂં ? શું આપું ?’ તે ખેલી કેઃ–‘હે રાજન્ માં મને પુત્રભિક્ષા આપે. પુત્ર વિના ધન, ધાન્યનું શું પ્રયેાજન છે ?” વસુરાજા મેક્લ્યા કે :– હું માતા ! મારા ભ્રાતા પર્યંત તમારા પુત્ર છે, મારા ભાઈના ઘાત કરવા કાણુ તૈયાર થયેા છે? કાણુ તેના પરાભવ કરે છે ?” એટલે તેણે બધા વૃત્તાંત કહી બતાવ્યા; અને જીમછેદના પણ નિણુ ય કર્યા સંબંધી બધુ કહી સ ભળાવ્યુ. અંતે તે ખેલી કે ઃ એ સબંધમાં તમને પ્રમાણભૂત કરેલ છે, માટે ભાઇની રક્ષાને માટે તમારે અજ શબ્દના બકરા અર્થ કરવા. સતજના તા પેાતાના પ્રાણ આપીને પણ પરના ઉપકાર કરે છે, તેા વચનથી કરે તેમાં તે શું કહેવુ ? રાજા ખોલ્યા કે - હે માતા ! હુ સથા ખાટુ બોલતા નથી. સત્યવાદી પુરૂષો પ્રાણાંતે પણ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અસત્ય બોલતા નથી. વળી બીજું પણ સાંભળ-પાપભીરુ પુરૂષ ગુરૂવાણુને પણ અન્યથા કેમ કરી શકે ? વળી ટી સાક્ષી પૂરનાર નરકે જાય છે–એમ સ્મૃતિમાં પણ કહ્યું છે. આ પ્રમાણે સાંભળીને તે રોષ લાવીને બોલી કે:-“હે રાજા ! તારી પાસે કદાપિ મેં કંઈ માગ્યું નથી, આજે જ હું માગવા આવી છું, માટે ગમે તેમ કરીને પણ મારી માગણે કબુલ રાખ.” એટલે તે પ્રમાણે બેસવાનું વસુરાજાએ માન્ય રાખ્યું, પછી ક્ષીરકદંબકની પત્ની ખુશ થઈને પિતાને ઘેર ગઈ. પછી નારદ અને પર્વત બંને રાજસભામાં આવ્યા. વસુરાજાએ તેમને સન્માન આપ્યું. તેઓ બંને આસન પર બેઠા અને પોતપોતાના પદનું વ્યાખ્યાન કરીને બોલ્યા કે –“હે રાજન્ ! તું અમારો સહાધ્યાયી સાથે ભણેલ છે અને સત્યવાદી છે, માટે સત્ય બોલ. ગુરૂજીએ અજ શબ્દની વ્યાખ્યા શું કરી છે? તું અમારે સાક્ષી છે, વળી સત્યથી બધું ઈષ્ટ સિદ્ધ થાય છે, રાજ્યાધિષ્ઠાયિક દેવો, લોકપાળે અને દિફ પાલ બધા સાંભળે છે, તેથી હે રાજન્ ! સત્ય જ બેલજે. સૂર્ય કદાચ પૂર્વ દિશા તજીને બીજી દિશામાં ઉગે અને કદાચ મેરૂ પર્વત પણ ચળાયમાન થાય, તથાપિ સત્યધન પુરૂષે કઈ રીતે અસત્ય બેલતા નથી.” આ પ્રમાણેનાં સત્યતાપ્રેરક તેમનાં વચન સાંભળ્યા છતાં દુર્ગતિએ જવાનું હોવાથી પોતાની સત્યપ્રસિદ્ધિની પણ અવગણના કરીને વસુરાજા બે કે –ગુરૂજીએ અજ શબ્દને અર્થ બકરો કહ્યો છે.” આ પ્રમાણે રાજાએ ખેાટી સાક્ષી પૂરી એટલે તેના અસત્ય વચનથી તેના પર દેવતાઓ રૂષ્ટમાન થયા અને તેને સિંહાસન ઉપરથી નીચે પાડી દઈ પેલી શુદ્ધ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સ્ફટિકની શિલા લઈ ગયા. વસુરાજા રૂધિર વમતે સિંહાસનથી નીચે પડ; એટલે “ચાંડાળની જેમ બેટી સાક્ષી આપનારનું મુખ કેણ જુએ?” એમ વસુરાજાની નિંદા કરતે નારદ તરત જ સ્વસ્થાને ગયો અને વસુરાજા મરણ પામીને નરકે ગયે. તે અપરાધીના અનુક્રમે રાજ્ય પર બેસતા આઠ પુત્રોને ક્રાધાચમાન થયેલા દેવતાઓએ નીચે પાડીને મારી નાખ્યા. એ પ્રમાણે અસત્ય વચનનું ફળ જાણુને સુજ્ઞ પુરૂષ સ્વપ્નમાં પણ અસત્ય ન બોલવું. “જેમ ગળણાથી જળ, વિવેકથી ગુણે અને દાનથી ગૃહસ્થ શુદ્ધ થાય છે, તેમ વચન સત્યથી શુદ્ધ થાય છે. સત્યના પ્રભાવથી દેવો પણ પ્રસન્ન થાય છે. પાંચ પ્રકારના સત્યથી દ્રૌપદીને આમ્રવૃક્ષે જલ્દી ફળ આપ્યાં હતાં. જેમ સુવર્ણ અને રત્નના બનાવેલાં બાહ્ય ભૂષણે હેય છે, તેમ સત્યવચન એ અંતરનું ભૂષણ છે કહ્યું છે કે – ખેટી સાક્ષી પૂરનાર, પર ઘાત કરનાર, પરના અપવાદ બેલનારા, મૃષાવાદી અને નિઃસાર બેલનાર–એ સર્વથા નરકે જાય છે, જે વચનથી પરનો અપકાર થાય તે સત્ય છતાં અસત્ય છે અને જે વચનથી પર ઉપકાર થાય, તે અસત્ય વચન છતાં પણ સત્ય છે. હાસ્યથી પણ જે અસત્ય બેલાય તો તે દખદાયક છે. જુઓ! હર્ષથી વિષનું ભક્ષણ કરતાં શું તે મારતું નથી? હસતાં સહજમાં જે કર્મ બંધાઈ જાય, તે રોતાં પણ છુટતું નથી” એવું સિદ્ધાંતનું કથન જાણુને ચતુર પુરૂષ મૃષાવાદના કાદવથી લેપાત નથી. આ પ્રમાણે વસુરાજાનું દ્રષ્ટાંત સાંભળીને વિશેષજ્ઞ જનેએ વિશેષે અસત્યને વર્જવું. Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૨૫ મૃષાવાદના સંબંધમાં વિશેષ પુષ્ટિ માટે બીજું દષ્ટાંત આપે છે-કેઈ સંન્યાસી વિદ્યાબળે આકાશમાં અધર વસ્ત્ર રાખતા. બહુ માન પામ્યો, પણ મૃષાવાદ બેલી વિદ્યાગુરૂને ઓળવતાં તે પતિત થયો અને લઘુતા પામ્યો. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે સુદર્શનપુરમાં કેઈ હજામ રહેતે હતો. તેણે કઈ યેગીની સેવા કરીને તેની પાસેથી એક વિદ્યા મેળવી, તેથી તે વસ્ત્રો જોઈને આકાશમાં નિરાધાર રાખી શકતો હતે એકદા કઈ સંન્યાસીએ તેની પાસે યાચના કરી કે –“હે ભદ્ર! એ સદ્વિદ્યા તું મને આપ, પેલા હજામે તેને સત્પાત્ર જાણીને તે વિદ્યા આપી. પછી તે સંન્યાસી વિદ્યા લઈને દેશાંતરમાં જમવા લાગ્યો. તે સર્વત્ર પોતાના વસ્ત્ર ધાઈને ઉંચે આકાશમાં નિરાધાર રાખતો હતો તેથી લોકોએ આશ્ચર્ય પામીને એકદા. તેને પૂછયું કે:-“હે સ્વામિન્ ! આવી મહાવિદ્યા તમે કયાંથી મેળવી? એટલે તે બેલ્યો કે:-“હે લોકો ! જુઓ, આ સર્વ મારા તપને પ્રભાવ છે ! એમાં ગુરૂને કે વિદ્યાનો પ્રભાવ નથી. એમ બોલતાં જ તેનાં વસ્ત્રો નીચે પડયાં અને તેની વિદ્યા નષ્ટ થઈ ગઈ. એ કારણ હે ભવ્યજને ! મૃષાવાદના પ્રભાવથી વિદ્યા પણ અવિદ્યા થઈ જાય છે, માટે મૃષાવાદ સર્વથા. વર્જનીય છે. હવે ત્રીજું આણુવ્રત અદત્તાદાનવિરમણ છે. તેના પણ પાંચ અતિચાર વર્જવા ગ્ય છે તે આ પ્રમાણે -“ચારને અનુજ્ઞા આપવી, તેને ચેરીને માલ લે, રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, વસ્તુમાં ભેળસેળ કરીને વેચવી અને તેલ ૧. અન્યત્ર પિતાના અસ્ત્રા અદ્ધર રાખતું હતું એમ કહેલું છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર માપમાં દગલબાજી કરવી? પડી ગયેલ, વીસરી ગયેલ, ખાવાઈ ગયેલ, રહી ગયેલ, સ્થાપન કરેલ યા રાખેલ-પારકું ધન જે અદત્ત ગણાય છે તે સુન્ન જનાએ કદાપિ ન લેવુ'. જે અદત્તને ગ્રહણ કરતા નથી તેની સિદ્ધિ અભિલાષા કરે છે, સમૃદ્ધિ તેને વરે છે, કીર્તિ તેની સન્મુખ આવે છે, ભવની પીડા તેને તજી દે છે, સુગતિ તેની ઈચ્છા કરે છે, દુર્ગતિ તેને જોતી પણ નથી અને વિપત્તિ તા તેના ત્યાગ જ કરે છે. દેખીતી રીતે પના હિતાહિતા જાણવાનુ... જેણે દૂર કરે છે એવા ચાર પણ વૈરાગ્યરૂપી શસ્ત્રથી માહરૂપ અધકાર અને ક રૂપ મળ નષ્ટ થઈ જવાને લીધે અંતર્દ્રષ્ટિ પ્રગટવાથી દૃઢપ્રહારીની જેમ સમભાવવડે શુદ્ધ થાય છે. જુઓ ! મેટા દાવાનળ પણ શું મેઘથી દૂર થતા નથી ? થાય છે. સુન્ન જન પરનું એક તૃણુ માત્ર પણ વગર ઢીલુ (અનુત્ત) લેતેા નથી કારણ કે ચાંડાળને આંગળાથી સ્પર્શ કરતાં શું માણુસ અભડાય નહિ ? આખા શરીરે અડે તા જ અભડાય ? વૈર, વૈશ્વાનર તે ક્રેધ અથવા અગ્નિ, વ્યાધિ, વ્યસન અને વાદ-એ પાંચ વકાર વધવાથી મહા અનથ કરે છે. ચારીનુ પાપ તપ કરતાં છતાં પણ પ્રાયઃ ભાગવ્યા વિના ક્ષીણ થતું નથી. એ સંબધમાં મહાબલનુ દૃષ્ટાંત સમજવો લોયક છે તે આ પ્રમાણેઃઆ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં યથાર્થ નામવાળા માનમન નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં એક ખળીષ્ટ મહાખળ નામે કુળપુત્ર રહેતા હતા. તેના માબાપ બાલ્યવયમાં જ મરણ પામ્યા હતા. તેથી અકુશ વિના સત્ર ભ્રમતાં પૂર્વ દુષ્કર્મના દાખથી તેને જુગારનું વ્યસન લાગુ - ૧ર૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - ૧૨૭ પડ્યું. અનુક્રમે તે સાતે વ્યસનમાં આસક્ત થ, કહ્યું છે કે धनं च मांसं च सुग च वेश्या, पापद्धिचौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोगतिघार नरकं नयंति" ॥ જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી અને પરદારસેવા-એ સાત વ્યસને પ્રાણીને ભયંકર નરકમાં લઈ જાય છે. તે મહાબલ એકદા રાત્રે ચોરી કરવા માટે દત્ત નામના શેઠના ઘરમાં પેઠે, અને જાળીમાંથી તેણે ઘરની અંદર જોયું તે મેળમાં એક દેકડાની ભૂલ આવવાથી પિતાના પુત્રની સાથે તે કઈ કરતો હ. એટલે ચારે વિચાર કર્યો કે “એક નજીવી બાબતને માટે આટલી મધ્યરાત્રે નિંદ્રાથી વિમુખ થઈ જે પુત્રની સાથે આ કજીયે કરે છે, તેનું ધન જે હરણ કરવામાં આવે, તે તેનું હૃદય તરત ફાટી જાય અને તે મરણ પામે, માટે આનું કાંઈપણ ન લેતાં અન્યત્ર જાઉં? એમ વિચારીને તે કામસેના વેશ્યાના ભવનમાં ગયા. પણ તે ચોરે જોયું કે - કામસેના વેશ્યા રતિ કરતાં અધિક રૂપવંત છતાં દ્રવ્યને માટે એક કોઢીની સાથે વિવિધ પ્રકારના ઉપચાર અને હાવભાવ વિગેરે કરતી હતી. તે જોઈને ચોર ચિંતવવા લાગ્યો કે “ધનની વાંછાથી આવા કેઢીની સાથે પણ જે વિલાસ કરે છે, એના ધનની મારે જરૂર નથી. આ પ્રમાણે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિચાર કરતાં તેને એવી મતિ આવી કે અન્ય પામર જનાની ચારી કરવાથી શું? સકળ અર્થને સાધનાર એવા રાજમદિરમાં જ જાઉ.' એમ વિચારી એકાગ્ર મનથી તે રાજમદિરમાં ખાતર પાડવા પેઠા. ત્યાં રાણીની સાથે સુખનિદ્રામાં સુતેલા રાજાને જોઇને તે અત્યંત ખુશ થઈ આ પ્રમાણે ચિ'તવવા લાગ્યા કે :-‘અહા ! મારૂ ભાગ્ય જાગતું છે કે જેથી ચિ'તામણિ સમાન સઈચ્છા પૂરનાર રાજા જ હાથ પડયા છે.’ પછી રત્નદ્વીપના પ્રકાશથી મનેાહર હારાવળી વિગેરે અલકારા તથા બહુ દ્રવ્યની પેટી લેવાને તૈયાર થઈ જેટલામાં આજુબાજુ જુએ છે, એટલામાં બારણાના છિદ્રમાંથી પ્રવેશ કરતાં એક સર્પને તેણે જોયેા. ‘અરે! અહીં આ સર્પ શું કરશે ?” એમ વિસ્મય પામી તે સાહસિક શિરામણિ ત્યાં જ છુપાઇ રહ્યો. સર્પ પણ વાસગૃહમાં પ્રવેશ કરીને રાણીના મસ્તકના છુટા અખાડા વડે ઉપર ચડી સુતેલી રાણીના ભાળ અને હાથને "સી પાછા વળી ચાહ્યા ગયા. તે જોઇ કૌતુક અને આશ્ચર્યથી તે ચાર નિઃશબ્દ દ્વાર ઉઘાડી તરત જ તેની પાછળ ચાલ્યા. એવામાં મહેલ પરથી નીચે ઉતરીને તે સપે મહાપુષ્ટ એવા બળદનું રૂપ ધારણ કર્યુ. તે બળદે દંડ ઉપાડીને તેની પછવાડે દોડતાં મુખ્ય દરવાજાના દ્વારપાળને જમીનદોસ્ત કરીને સીંગના અગ્ર ભાગથી મારી નાખ્યા. તે બનાવ જોઈને ચાર પણ સાહસ પકડી એ હાથથી મજબુત રીતે તેના પૂછને પકડીને પૂછવા લાગ્યા કે – અરે ! તુ કાણુ છે ? અને શા કારણે તે એમને મારી નાખ્યા ? તેમજ હવે શુ કરવાના છે તે કહે ?” એટલે તે બળદ મનુષ્યવાણીથી ખેલ્યા કે :-હે ભદ્ર ! મારૂ' કથન સાંભળ-હુ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૨૯ નાગકુમાર દેવ છું. એ બંને મારા પૂર્વભવના વૈરી હતા, તેથી એ રાણી અને રોકીદારને મારવાને માટે જ હું અહીં આવ્યા હતે.” ચાર બે કે – જે એમ હોય તે હે સુંદર ! કહે, મારૂં મરણ શી રીતે અને તેનાથી થશે ?” દેવ બે કે – “હે ભદ્ર! એ પશ્ચાત્તાપ ઉત્પન્ન કરનાર પ્રશ્ન ન પૂછ.” એટલે ચરે ફરી વધારે આગ્રહથી પૂછ્યુંતેથી બળદ બે કે :“હે ભદ્ર ! સાંભળ-આજ નગરના રાજમાર્ગમાં એક મહાન વટવૃક્ષ છે, તેની શાખા પર લટકીને તારૂં મરણ થશે.” ફરી ચાર બેલ્યા કે તારૂં વચન સત્ય હશે, તે પણ કંઈક નિશાની બતાવ.” એટલે બળદ બેલ્યો કે આવતી કાલે બપોરે રાજમહેલના શિખર પરથી સુથાર નીચે પડીને મરણ પામશે. તે નિશાનીથી તું પણ વટશાખામાં બંધાઈને મરણ પામીશ એમ માનજે. તે સાંભળીને અત્યંત ભયભીત થઈ તેને ચારે છોડી મૂક્યો, એટલે તે અદશ્ય થઈ ગયા. બીજા દિવસે પિલા દેવે કહ્યું હતું તેવી જ રીતે બપોરે સૂત્રધારનું મરણ જેઈને પોતાના ભાવિ મરણના ભયથી વ્યાકુળ થઈ તે અત્યંત ગભરાઈ ગયે. તેને જન પણ ભાવતું ન હતું. ખરેખર ! જંતુઓને મરણને ભય મહાદુઃખનું કારણ છે કહ્યું છે કે – Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર "पंथसमा नत्यि जरा. दाग्दिसमे। पराभवा नस्थि । मरणसमं नथि भयं, લુહાસમા વેબ ન”િ શા मृत्यार्बिभ्यति ते बाला ये स्युः सुकृतवर्जिताः । पुण्यवंता नराः सर्वे मृत्यु प्रियतमातिथि ॥२॥ “પંથ સમાન જરા નથી, દારિદ્ર સમાન પરાભવ નથી, મરણ સમાન ભય નથી અને ભુખસમાન વેદના નથી.” (૧) વળી જે બાળ છ સુકૃતથી રહિત હોય છે તેઓ જ મરણથી ભય પામે છે; પુણ્યવત પુરૂષ તો મૃત્યુને એક પ્રિયતમ અતિથિ માને છે.” (૨) હવે મૃત્યુથી ભયભીત થયેલા ચારે વિચાર કર્યો કે – અહીં ફેગટ મારે શા માટે રહેવું? અહીંથી દૂર જ ચાલ્યા જાઉં કે જેથી એ વૃક્ષની શાખા મારી નજરે જ ન પડે. વળી સંન્યાસ લઈને કઈ નદીને કાંઠે બેસી સર્વ અનર્થને દૂર કરવા માટે તપ કરૂં. આ પ્રમાણે વિચાર કરીને તે નગરની નજીકના કેઈ ગામની પાસે વનમાં એક નદીને કાંઠે કઈ તાપસ પાસે તાપસી દીક્ષા લઈને તપ તપવા લાગ્યો. તેને ગુરૂ મરણ પામતાં તેજ મઠમાં રહીને તે તીવ્ર અજ્ઞાનતપ કરવા લાગ્યો. તેમ કરતાં તેણે ઘણા વર્ષો પસાર કર્યા. Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩૧ અયદા કેઈક ચાર રાત્રે રાજભવનમાંથી રાજાની રનની પેટીઓ લઈને ભાગ્યો. તેની પાછળ રાજપુરૂષ પડ્યા; એટલે તેના ભયથી પ્રેરાઈને ભયાકુળપણે ભાગતાં 1 ચેર જ્યાં પેલે તાપસ થયેલ ચોર રહે છે તે ઉપવનમાં પેઠે, અને તે તાપસ થયેલા ચેરની પાસે પેલી પેટી મૂકીને દૂર ભાગી ગયે. પેલો તાપસ આભૂષણની પેટી જોઈ ખુશ થઈને મનમાં કહેવા લાગ્યો કે “અહો! મારા તપના પ્રભાવથી દેવે મને રત્નાભરણની પેટી, આપી. તપના પ્રભાવથી મનુષ્યોને શું શું નથી મળતું એમ બેલતે જેટલામાં વિષકન્યાની જેમ હાથથી તે પેટીને સ્પર્શ કરે છે તેટલામાં પ્રચંડ રાજપુરૂષોએ તે તાપસને ઘેરી લીધું. “અરે! પાપિષ્ઠ! દુષ્ટ ! તાપસના વેષથી આખા શ્રીપુરને લુંટયું અને અરે મુખ! અત્યારે રાજવસ્તુની પણ ચિરી કરી.” એમ કહી લાકડી અને મુષ્ટિ વિગેરેથી સખત માર મારી ગાઢ બંધને બાંધીને તેઓ તેને શ્રાપુર નગર તરફ લઈ ચાલ્યા. એટલે ચાર તાપસ અંતરમાં વિચારવા લાગ્યું કે પેલા દેવતાએ પૂર્વે જે મારૂં મરણ કહ્યું હતું તે અત્યારે ઉપસ્થિત થયું. એમ મનમાં ચિંતવીને તે પ્રગટ રીતે આ કલેક બેલ્યો – "रक्ष्यते नैव भूपालैन देवैर्न च दानवैः । नीयते वटशाखायां. कर्मणाऽमौ महाबलः" ॥ પિતાના કર્મ આ મહાબલને વટશાખાપર લઈ જાય છે, તેનું રક્ષણ કરવાને રાજા, દેવ કે દાનવ કેઈ સમર્થ નથી.” આ શ્લેક સાંભળીને પેલા ક્રૂર રાજપુરૂષે બેલ્યા કે:- ગળેથી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પકડેલા બકરાની જેમ તું વારંવાર શું બડબડ કરે છે ? તેને જવાબ આપ્યા વિના તે તાપસ તે વારંવાર તેજ લોક બેલતે હતો પછી રાજપુરૂષોએ તેને રાજાને સુપ્રત કર્યો અને પેટી પણ રજુ કરી, એટલે તેની સામું જોતાં મનમાં સંશય લાવીને રાજાએ તેને કહ્યું કે –“અહો ! તારું શરીર અને વેષ તે સૌમ્ય છે, તેથી આવું ચૌર્યકર્મ તને ઘટતું નથી. આથી મહાબળ છે કે - હે રાજન ! બધું ઘટે તેમ છે, કારણ કે વિચિત્ર દેવને કંઈ પણ દુર્ઘટ નથી. "रक्ष्यते तपसा नैव, न देवैनं च दानवैः । नीयते वटशाखायां, कर्मणाऽसौ महाबलः ॥ આ શ્લોક સાંભળી “અહો ! એ વટ શું ? શાખા કઈ? અને મહાબલ કેણ?” એમ રાજાએ વારંવાર પૂછયું, છતાં તે ચોર તાપસ તે એ ક જ બલવા લાગ્યો. એટલે આશ્ચર્ય અને મર્મગર્ભિત તે વચન જાણીને તે રાજાએ તેને બંધનમુક્ત કરાવી અભય આપીને આગ્રહથી પૂછયું. એટલે તેણે રાજાને ચેરી સર્પદંશાદિ સર્વ જેવો બનાવ બનેલો તે કહી સંભળાવ્યો રે કહેલ વૃત્તાંત સાંભળીને સર્ષે ડશેલ પિતાની સ્ત્રીના સ્મરણથી ઉત્પન્ન થયેલ રોષથી આંખને લાલ કરીને રાજા બોલ્યો કે –“અરેરે ફર દૈવ! અરે બાળ સ્ત્રી ને વૃદ્ધના ઘાતક ! અરે ! ચરપુરૂષની જેમ છિદ્રને જનાર ! તે વખતે મારી પ્રાણપ્રિયાનુ મારી અજાણમાં તે હરણ કર્યું છે, પણ એવી ફતરાની વૃત્તિથી તું ગર્વ કરીશ નહિ, હવે હું Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩૩ રક્ષક છતાં જે આ મહાબળને તું પકડે, તે હું તેને બહાદુર સૈનિક સમજું.' એમ કહીને રાજાએ પિતાની સંપત્તિથી તેને સત્કાર કરી પોતાના પુત્રની જેમ તે મહાબલને પિતાની પાસે રાખે, પુષ્ટ બનાવે, અને દૈવને તિરસ્કાર કરીને બે કે –“હે મહાબલ! યમના શિરપર લાત મારીને તું રમત કર” મહાબલ ત્યાં રહીને સુખ ભેગવવા લાગ્યા, પરંતુ તે વૃક્ષની શાખા જેવાથી અંતરમાં તેને એક શલ્યરૂપ લાગતું હતું. એકદા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે રાજન ! જે મારા પર પ્રસન્ન છે, તે મને અહીંથી દૂર દેશાંતરમાં મોકલી ઘો, કે જેથી દૃષ્ટિવિષ નાગણ જેવી એ શાખાને હું જેવા ન પામું.” રાજાએ કહ્યું કે હે વત્સ ! તું ભય ન પામ, મારી ભુજાપંજરમાં રહેલા તને દૈવના સેવક પણ શું કરવાના છે? તું નિ શંક મનથી ભેગ ભેગવ. રાજાનાં આવાં વચન સાંભળીને તે દૈવને નિર્માલ્ય ગણવા લાગે એમ કરતાં કેટલેક કાળ પસાર થા. એકદા શુંગાર સજી કંઠેમાં સુવર્ણની સાંકળી તથા હારાદિક પહેરી ઘોડા પર બેસીને રાજાની સાથે રવાડીએ જતાં કંઈક કારણસર તેની સ્ત્રીએ તેને પાછો વાળીને ઘેર બોલાવ્યો, એટલે તે ક્ષણવાર ઘરે રહીને ફરી વેગથી રાજાની પાછળ જવા ચાલ્યો. રસ્તામાં તે વટવૃક્ષની નીચે આવતાં મરણની શંકાથી તેણે અશ્વને ચાબુકથી સખ્ત રીતે માર્યો, એટલે અશ્વ એકદમ ઉછળ્યો અને મહાબલના ગળામાં રહેલી સુવર્ણની સાંકળી પછવાડેના ભાગથી ઉછળીને તેજ વટની શાખાના કેઈ તીક્ષણ ભાગમાં ભરાઈ ગઈ. નીચે રહેલો અશ્વ એકદમ આગળ ચાલ્યો ગયો. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એટલે મહાબલ વડની શાખા સાથે લટકી જવાથી નિર્બળ થઈને પેલે લૅક સંભારી બેલવા જતો હતો, તેવામાં તો કંઠે ફસે આવી જતાં પીડિત થઈને તે મરણ પામ્યો. લોકોએ તેને નીચે ઉતાર્યો અને તેને અનેક પ્રકારે ઉપાય કરવામાં આવ્યા, પણ તે સર્વ નકામે ગયે. રાજાને તે ખબર પહોંચ્યા. એટલે કાનને શૂળરૂપ તે વચન સાંભળીને અત્યંત વિલાપ કરવા લાગ્યો-“હા! વત્સ! તેને આ શું થયું ? અરે એ વટવૃક્ષનું મેં મૂળથી કેમ ઉમૂલન. ન કર્યું ? અરે ! મેં પાપીએ એ શાખા (ડાળ) પણ કેમ કપાવી નાખી નહિ? અરે ! મેં તને બીજા નગરમાં પણ કેમ ન મેકલ્ય? દેવે મારો સર્વ રીતે મતભ્રંશ કર્યો. અહો ! સત્ય અને વાહનયુક્ત હું રક્ષક નાથ છતાં અનાથની જેમ તારી કેવી દુર્દશા થઈ? શું આ મારૂં નાથત્વ? અથવા તે મારાથી શું રક્ષા થઈ શકે? અરે ! આ શું મેં મિથ્યાભિમાન કર્યું? કેઈએ હજી જરાને જર્જરીભૂત કરી નથી, અને મૃત્યુને કેઈએ જ નથી. માટે રે જીવ! બેટે ગર્વ કરતાં તેને લજજા કેમ થતી નથી? હું કર્તા, હું કર્તા, હું ધણી, હું ગુણી-એ બધુ ફેગટ જ છે, હે દેવ! કેવળ મારી સ્ત્રીનું હરણ કરીને તું બેસી ન રહ્યો, આ પુત્રનું પણ તે હરણ કર્યું, અને મારા માનનું પણ તે જ હરણ કર્યું. અથવા તે વિધાતા કેણ? દૈવ કોણ? યમ કેણ? જીવ પોતાના કરેલા શુભાશુભ કર્મનાં ફળ જ ભોગવે છે. માટે હે ચેતન ! શુભ કર્મ કર.” આ પ્રમાણે રાજાને સંબોધની સન્મુખ થયેલ જોઈને મંત્રીઓએ ચંદનાદિ, કાષ્ટથી મહાબળના દેહને અગ્નિ સંસ્કાર કરાવ્યો. તે દિવસથી Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાય ચરિત્ર ૧૩૫ રાજા ચિંતાતુર, લજિજત અને થ્રીડારહિત થઈને મહેલમાં જ મેસી રહેવા લાગ્યા. એકદા નંદનવનમાં બે ચારણશ્રમણમુનીશ્વર પધાર્યાં. તેમનું આગમન જાણીને મંત્રીશ્વરા રાજાને તેમની પાસે લઈ ગયા. એટલે મુનીંદ્ર પણ રાજાના ભાવને જાણીને મેલ્યા કે ઃ“આ સંસારમાં જીવ કને લઈને સુખ દુઃખ ભાગવે છે, માટે સુખાથી જીવાએ શુભ કર્મના સ ંચય કરવા, અને ચેતનસ્વરૂપ આત્માને સુજ્ઞાન સાથે જોડી દેવા, તથા અજ્ઞાનથી તેના બચાવ કરવા. માણસેા બુદ્ધિ, ગુણ, વિદ્યા, લક્ષ્મી, બળ, પરાક્રમ, ભક્તિ અને યુક્તિથી અથવા ખીજા ફાઈ પણ પ્રકારથી પેાતાના આત્માને મરણથી બચાવવા સમર્થ નથી. કહ્યું છે કે ઃશરીરના રક્ષણ કરનાર પર મૃત્યુ અને ધનના રક્ષણ કરનાર પર પૃથ્વી-પુત્રવત્સલ સ્વપતિ પર દૃશ્ચારિણી સ્રીની જેમ હસે છે' ‘જે ઘટિત ન થઈ શકે-દૈવ તેને ઘટિત કરે છે, અને જે સુઘટિત થઈ શકે તેને તે વિખેરી નાખે છે, જે પુરૂષના ખ્યાલમાં પણ ન આવી શકે-દૈવ તેને ઘટિત કરે છે. એવા કાઈ પણ પ્રકાર નથી કે જેથી જ ંતુઓ પેાતાના દેહની છાયાની જેમ ભવિતવ્યતાને ઓળંગી શકે. આ જીવ અશરણુ છે. પ્રાણીઓ પર વાર વાર પડતી જન્મ મરણની આફતને કોઈ નિવારી શકે તેમ નથી. આ પ્રાણા પાંચ દિનના અતિથિ છે, એમ જાણીને કોઈની ઉપર રાગ દ્વેષ શુ કરવે ? અને સ્વપર કાણુ ? અરણ્યના રૂદન તુલ્ય દૈવને ઠપકા દેવાથી શું? અને સમુદ્રના અવગાહન તુલ્ય વિકલ્પની કલ્પનાથી પણ શુ ? સ્વપરનું ખરૂ સ્વરૂપ જાણવુ... જોઇએ.” આ પ્રમાણે ગુરૂએ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આપેલા માથથી પ્રતિમાષ પામેલ રાજા વૈરાગ્યથી વ્રત અંગીકાર કરીને મેક્ષપદને પામ્યા. માટે પરદ્રવ્યના પરિહારમાં પરાયણ થઈ પુરૂષાએ તૃતીય વ્રતનું પાલન કરવું. ઇતિ અચૌર્યાં વ્રતેાપરી મહાબલ કથા : હવે ચેાથું અણુવ્રત-બ્રહ્મવ્રતનુ પાલન કરવું, તેના પણ આ પ્રમાણેના પાંચ અતિચાર છેાડવા ચેાગ્ય છે — ઇશ્વર પરિગૃહિત અંગના (કેાઈ એ અમુક મુદત માટે રાખેલી પરસ્ત્રી) સાથે ગમન કરવું, અપરિગૃહિત સ્ત્રી (વેશ્યા) સાથે ગમન કરવું, અન્યના વિવાહ કરવા, કામભાગના તીવ્ર અભિલાષ કરવા અને અનંગ ીડા કરવી.' જે પુરૂષો શીલવ્રતને ધારણ કરે છે તેમની—વાદ, સર્પ, જળ, વાયુ વિગેરેની આપત્તિ નાશ પામે છે, કલ્યાણ પ્રગટ થાય છે, દેવતાએ તેને સહાય કરે છે, કીર્તિ વધે છે, ધર્મ વૃદ્ધિ પામે છે, પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગ તથા માક્ષનાં સુખ પામે છે. પવિત્ર શીલકુળના કલંકને હરે છે, પાપરૂપ પકને ક્ષીણ કરે છે, સુકૃતને વધારે છે, શ્લાઘ્યતાને વિસ્તારે છે, દેવતાઓને નમાવે છે, દુર્ઘટ ઉપસને હણે છે અને સ્વગ તથા મેાક્ષને લીલામાત્રમાં આપે છે.' તેમજ વળી-જે બ્રહ્મવ્રતમાં રક્ત થઈ પરીથી વિરક્ત થાય છે, તે મહા તેજસ્વી તથા દેવતાઓને વંદનીય થાય છે.’ પરસ્ત્રીના ત્યાગ કરનારા પુરૂષો તથા પરપુરૂષોના ત્યાગ કરનારી સ્ત્રીઓને દૈવ પણ અનુકૂળ થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દૃષ્ટાંત ધ્યાન આપવા લાયક છે :— Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩૭ સુંદરરાજાની કથા અંગદેશમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું ધારાપુર નામે નગર છે. ત્યાં સ્વભાવે સુંદર એ સુંદર નામે રાજા રાજ્ય કરતો હતો, તે રાજાને ભાગ્ય અને સૌભાગ્યના સ્થાનરૂપ, સતીજનના મુગટ સમાન અને અત્યંત વલભ-એવી મદનવલભા નામે એક જ રાણું હતી. તેમને કીર્તિપાલ અને મહીપાલ નામના બે પુત્ર હતા. ન્યાયધમમાં એકનિષ્ઠ એવા તે રાજાના હૃદયમાં વિશેષ કરીને પરનારીના સહદરવરૂપ દઢ વ્રત રહેલું હતું. આ વ્રત પાળવાથી સવના એક નિધાન એવા તે રાજાની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી. અનુક્રમે તેને બહુ સમય પસાર થઈ ગયે. એકદા મધ્યરાત્રે તેની કુળદેવી આવીને ખિન્ન વદને તે રાજાને આ પ્રમાણે કહેવા લાગી કે –“અહો રાજન્ ! જેને સામને ન થઈ શકે એવી માઠી અવસ્થા તારાપર આવવાની છે. અત્યારે તારૂં યૌવનવય છે, આગળપર વૃદ્ધવય થશે. તારા વચનની ખાતર હું સ્વપ્રભાવથી કાળવિલંબ કરી શકું તેમ છું. જે કહે તે નવયૌવનમાં તેવી અવસ્થા પ્રગટ થાય અને જે કહે તે વૃદ્ધવયમાં તેવી અવસ્થા પ્રગટ થાય ? મારાથી કાળવિલંબ થઈ શકે તેમ છે, પણ મૂળથી તેને ઉછેદ થઈ શકે તેમ નથી” આ પ્રમાણેનાં કુળદેવીનાં વચન સાંભળીને રાજા હૃદયમાં બહુ જ ખેદ પામ્યા. છેવટે ધૈર્ય પકડી તેને નમસ્કાર કરીને આ પ્રમાણે બેલ્યો કે –“હે માતા ! જીવે જે શુષાશુભ કર્મ કર્યા છે, તે તેને જ ભેગવવાનાં હોય છે, કહ્યું છે કે -જેમ હજાર ગાયોમાં વસ્ત્ર પોતાની માતાને શોધી લે છે, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તેમ પૂર્વકૃત કર્મ કર્તાને અનુસરે છે. કેટીકલ્પ–લા વરસે જતાં પણ કુતકર્મને ક્ષય થતું નથી; જીવે કરેલ શુભાશુભ કર્મ અવશય તેને ભેગવવાં જ પડે છે માટે જે થવાનું હોય તે થાએ હે દેવી! વૃદ્ધવયમાં હું દુર્દશા ભેગવવાને અસમર્થ છું, માટે તે અવસ્થા અત્યારે જ પ્રાપ્ત થાઓ.” પછી તે કુળદેવી ખિન્ન થઈને સ્વસ્થાને ગઈ, અને રાજાએ શૈર્ય ધરીને વિકટ અવસ્થા સ્વીકારી લીધી. કારણ કે – વિરિ તૈનાખ્યુશે ક્ષમા, सदमि वाक् ग्टुता युधि विक्रमः । રવિ ચામિર્થન કૃત. पकृति मिद्धमिदं हि महात्मनाम्" ॥ વિપત્તિમાં દૌર્ય, અભ્યયમાં ક્ષમા, સભામાં વાકપટુતા, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરૂચિ અને શાસ્ત્રમાં વ્યસન-એ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ હોય છે.” રાજાએ વિચાર કર્યો કે સૈનિકોએ તે આપત્તિ, મૃત્યુ અને શત્રુઓની સામે જવું જોઈએ, એટલા માટે પ્રેમવતી અને સતી સ્ત્રી અને મુગ્ધ બે. બાળક–એટલું જ મારે કુટુંબ છે, માટે રાજ્ય તજીને એ. કુટુંબની સાથે હું અન્યત્ર ચા જાઉં? એમ નિશ્ચય કરી. રાત્રે બનેલ વૃત્તાંત તેણે પ્રધાનને કહી સંભળાવ્યું. પછી “આ રાજ્યનું યથાવિધિ પાલન કરવું અને મને કેઈ જાતને પ્રતિબંધ ન કરો. હું અહીંથી દેશાંતર ચાલ્યો જઈશ.” એમ કહીને Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩૯ ભાવિ અવસ્થાને ઉચિત વેષ ધારણ કરી રાજ્યાદિકને ઘાસની જેમ ત્યાગ કરી રાજા પોતાના કુટુંબની સાથે એકચિત્તે એક દિશા તરફ ચાલી નીકળ્યો. ભાતાન માટે એક વીંટી સાથે. લીધી હતી, તે પણ રસ્તામાં કંઈ ચાર ચારી લીધી હવે આગળ ચાલતાં રસ્તામાં અબળા રાણીનું પ્રતિપાલન કરતે, ભુખ, તરસ અને શ્રમથી થાકેલા અને પગલે પગલે રૂદન કરતા બંને પુત્રને વારતે અને ભજન, પાણી તથા વનફળાદિક આપીને તેમનું પ્રતિપાલન કરતે તે રાજા ઘણી પૃથ્વીને એળે.. ગીને અનુક્રમે કેટલેક દિવસે પૃથ્વી નામના નગરમાં આવ્યા. ત્યાં કિલ્લાના બાહ્ય ભાગમાં શ્રીસાર શેઠના પાડામાં શેઠે દયા. લાવીને આપેલા એક ઘરમાં તે રાજાએ નિવાસ કર્યો. તે પોતે કેઈનું પણ કામ કરવાને અશક્ત હતો, અને પુત્ર બ ને નાના હતા, એટલે સ્ત્રી સ્વભાવથી ગૃહકર્મમાં કુશળ એવી રાણું પાડેશીઓને ઘરમાં તુચ્છ કામ કરીને બધાને નિર્વાહ ચલાવતી હતી. ડું કાર્ય કરતાં છતાં પણ તેમના સુશીલત્વ, સુસાધુત્વ. અને સુવચનથી કે તેમને બહુ માન આપતા હતા. કારણ કે – "स्थानभ्रंशान्नीचसंगा-खंडनाद् घर्षणादपि । પરિવારમૌર્યું, વંદને ચંદ્ર કનૈ” | સ્થાન ભ્રષ્ટ થતાં, નીચ સંગ કરતાં, ખેડાતાં અને ઘસાતાં પણ સુગંધને ન મૂકવાથી ચંદન જગતમાં માન પામે. છે.” જીર્ણ અને ઉતરેલાં વસ્ત્ર તથા લેક પાસેથી મળેલ ટાઢ Page #167 -------------------------------------------------------------------------- ________________ ९१४० શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - ભુખું ભજન પણ તેમને પ્રિય થઈ પડયું. એમ કરતાં તેમને કેટલાક સમય પસાર થયો. એકદા કઈ સાર્થવાહ દૂર દેશાંતરથી બહુ સાથે સાથે વ્યાપારને માટે ત્યાં આવીને શ્રીસાર શેઠના પાડાની નજીકના - વનમાં ઉતર્યો. શ્રીસાર શેઠની દુકાનેથી ધાન્ય, ઘી અને મીઠું આદિ લેતાં સાર્થવાહે પૂછયું કે “અહી કેઈ કામ કરનારી છે? એટલે શેઠે તે રાણીને બતાવી અને સાર્થવાહને ત્યાં કામ કરવા જવાની તેને પ્રેરણા કરી પછી તે સાર્થવાહનું ગૃહકામ કરવા લાગી. તેના રૂપ અને લાવણ્યથી સાથે અત્યંત મોહિત થઈને વિકારવશ થશે. એટલે તે સાર્થવાહે પિતાના માણસ પાસે રાણને કહેવરાવ્યું કે – તું મારા ઘરની સ્વામિની થા.” એમ સાંભળીને તે બહુ કુપિત થઈ તે રાણી સરાગપર અત્યંત વિરાગી થઈ ગઈ. પછી સાર્થવાહ તેનો સ્વભાવ જાણીને અંતરમાં દુષ્ટ છતાં બાહ્ય વૃત્તિથી તેને ખમાવવા લાગે એટલે સાથેશના કથનથી રાણી વિશ્વાસ પામી અને તેનું કાર્ય કરવાને નિરંતર ત્યાં જવા લાગી. એકદા પ્રયાણના દિવસે વિશેષ કાર્ય બતાવી તેને ભેળાપણાથી છેતરી સાર્થવાહે અટકાવી રાખી અને બાકીને દિવસ પસાર થતાં સાથેશે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું; એટલે તે રાણી સાર્થમાં સપડાઈ ગઈ તેને લઈને માગે સાર્થવાહ વિવિધ ઉપાયથી તેને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન કર્યો, પણ રાણી ક્ષેભ ન પામી તે તે પોતાના પતિનું ધ્યાન ધરી મૌન જ ધરી રહી, એટલે તે પાપી તેના શીલને ભંગ કરી ન શક; પરંતુ રાણે મહા દુખથી દિવસે ગાળવા લાગી. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૪. અહી તેના પતિ રાજાને પત્નિ વિના અત્યંત દુઃખ થઈ પડયું. અંતરમાં બળતો એવા દુઃખને અનુભવ કરતાં તે અંતરમાં વિચારવા લાગ્યો કે : “અહે ! હું ખરેખર કઠેર હદયને છું, કેમકે રાણીના દુઃખને તે વિચાર જ કરતું નથી. મારા વિયોગથી પીડિત થયેલી તે શું કરશે ? ઠીક છે, હે દેવ ! તારા મનોરથ ભલે પૂરા થાય.” એ પ્રમાણે વિચારતાં હવે શું કરવું જોઈએ એ પરિસ્થિતિમાં મૂઢ બનીને જેટલામાં બેઠા છે તેટલામાં શ્રીસાર શેઠ ત્યાં આવ્યો. પિતાના. પાડાના માણસની સંભાળ કરતાં તે (રાજા) જવામાં આવ્યું, એટલે શેઠ બોલ્યા કે હે ભદ્ર! તું ચિંતાતુર કેમ દેખાય છે? રાજા લજાવશ થઈને ઉત્તર આપી ન શકશે, એટલે પાસે રહેલા માણાએ શેઠની આગળ બધું જ બન્યું હતું તે કહી સંભળાવ્યું; એટલે શેઠ બોલ્યા કે “હે મહાભાગ! હવે શું થાય ! કમની ગતિ વિષમ છે. કહ્યું છે કે વર્ધમાન જિનને નીચ ગોત્રમાં અવતાર, મલ્લિનાથને સ્ત્રી પણું, બ્રહ્મદત્તને અંધત્વ, ભરતરાજાને પરાજ્ય, કૃષ્ણને સર્વનાશ, નારદને નિર્વાણ અને ચિલાતી પુત્રને પ્રશમના પરિણામ પ્રાપ્ત થયા તે વિચારતાં સ્પર્ધામાં તુલ્યરૂપ એવાં કર્મ અને આત્મવીર્યમાં કર્મ પ્રગટ રીતે જયવંત વતે એમ જણાય છે, પરંતુ તમારે ગભરાવું નહિ. હવે પછી તમારા ભજન, શયન વિગેરેની હું વ્યવસ્થા કરીશ. બીજું પણ સાંભળે અહીં મેં કરાવેલ ચૈત્યમાં તમારે ત્રિકાળ દેવપૂજા કરવી અને તમારા પુત્રોએ દરરોજ આપણી વાડીમાંથી પુષ્પ લઈ આવવાં.” રાજાએ પુત્ર સહિત તે વાત કબુલ રાખીને તે પ્રમાણે કરવા માંડયું. આ જગતમાં જે રીતે દૈવ પટહ વગાડે તે પ્રમાણે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છવ નૃત્ય કરે છે. રાજાએ શેઠના મનને અતિશય રંજિત કર્યું. એમ કરતાં કેટલાક સમય પસાર થયો. એકદા શેઠ પિતાની વાડી જેવાને ગયો. ત્યાં તે બંને કુમારો પક્ષીઓમાં લક્ષ્ય બાંધી હાથમાં ધનુષ્ય અને બાણ રાખી શિકારીના જેવી ચપળતા કરતાં તેના જેવામાં આવ્યા, એટલે તે પાપકર્મને જેવાથી ઉત્પન્ન થયેલા કે પાપને લીધે - લાલ આંખ કરી શેઠે તેમને મારી અને તિરસ્કાર કરી અને તેમના ધનુષ્ય બાણ ભાંગી નાખ્યા. પછી તેમને બગીચાની બહાર કહાડી તેમના પિતાની પાસે જઈને શેઠ બોલ્યા કે – હે ભદ્ર! સાંભળતારા પુત્ર પાપી છે, માટે હવે એક ક્ષણભર પણ તારે અહીં રહેવું નહિ.” એ પ્રમાણે આક્ષેપ પૂર્વક કહીને તે સ્વસ્થાને ચાલ્યા ગયા. એવામાં રૂદન કરતાં પુત્રોને આવતા જોઈને રાજાએ તેમને નિવાર્યા કે હે વત્સ! તમે રૂદન ન કરે. એમાં મારાથી શું થઈ શકે? અહીં બીજા કોઈને દોષ નથી, માત્ર આ પણ કર્મને જ દેષ છે તેને કોની પાસે જઈને પિકાર કર. શેઠે પણ આવા એક જ અપરાધમાં મારા પુત્રોને કાઢી મૂકયા; પરંતુ દેવ પ્રતિકુળ હોય ત્યારે શું ન થાય? કારણ કે – "प्रतिकूले विधौ किंवा. सुधापि हि विषायते । रज्जुः सपीभवेदाशु, बिलं पातालतां भजेत् ॥ तमायते प्रकाशापि, गोष्पद सागरायते । सत्यं कूटायते मित्रं, शत्रुत्वेन प्रवर्चते" ॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાય ચરિત્ર દૈવ પ્રતિકૂળ હાય ત્યારે અમૃત વિષ સમાન, દોરડું સર્પ સમાન, ખીલ પાતાળ સમાન, પ્રકાશ આધકાર સમાન, ગાયની ખરી જેટલી જમીન સાગર સમાન, સત્ય અસહ્ય સમાન અને મિત્ર શત્રુ સમાન લાગે છે. (થઈ જાય છે,) ૧૪૩ પછી રાજા જે થવાનુ હાય તે થાએ’ એમ વિચારીને બંને પુત્રને આગળ કરી શૂન્ય મુખવાળા થઈને અન્ય નગર ભણી ચાલ્યા. માગમાં કયાંક કદ અને ફળાહાર કરી, કયાંક ભિક્ષાભાજન કરી, કયાંક ભિક્ષા પણ ન પામતાં અને કયાક લેાકોથી નિદા પામતાં ભુખને સહન કરી, બહુ ભૂમિને આળ'ગીને એક મહા ભય કર અટવીમાં આવી પહેાંચ્યા તે અટવીનુ ઉલ્લ‘ઘન કરીને જેટલામાં આગળ ચાલે છે, તેટલામાં એક મુશ્કેલીથી તરી શકાય એવી નદી આવી. એટલે રાજા ચિ'તવવા લાગ્યા કે હવે શુ કરવુ? આ નદી એ પુત્રને ઈને શી રીતે ઉતરવી ?' એમ પાતે વિચાર કરતા હતાએવામાં તેને ઉપાય સૂજ્યેા. એટલે એક પુત્રને ત્યાં મૂકી અને એકને સ્કધ પર લઈ તે પેલે પાર ગયા. ત્યાં તીર (કીનારા) પર પુત્રને મૂકી ફરી ખીજા પુત્રને લાવવા માટે નદીમાં પેઠા, અને જેવામાં મધ્ય ભાગમાં આવ્યા, તેવામાં નદીના પુરથી તે તણાયા, એટલે આમતેમ હાથ પસારતાં એક કાષ્ટના કટકો મેળવીને પાંચ રાત પછી કાંઠે આવ્યા. ત્યાં કિનારે ઉત્તરી ખેદ પામીને તે વિચારવા લાગ્યા કે :-અહા ! હતાશ એવા ધ્રુવ મને કેવુ ફળ દેખાડયું? કયાં તે મારૂ આનંદી રાજ્ય અને કાં આ અનપરપરા ? રાજ્યથી ભ્રષ્ટ કરતાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪% શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ દુષ્ક વડે સ્ત્રી અને બંને પ્રિય પુત્રને વિગ થશે. હવે મારે જીવીને શું કરવું? પરંતુ આત્મહત્યા કરતાં તે દુર્ગતિ થાય, અને પરલોકમાં પણ ફરી તેવું જ ફળ ભેગવવું પડે, માટે તે તે અહીં જ ભોગવી લેવું. કારણ કે - "कस्य वक्तव्यता नास्ति, सापाय का न जीवति । व्यसनं केन न प्राप्त कस्य सौख्य निरंतरम्” ॥ કેનામાં કહેવાપણું નથી, અપાય (કષ્ટ) સહિત કોણ જીવતું નથી ? કોને દુઃખ પ્રાપ્ત થયું નથી? અને કોને નિરંતર સુખ છે?” તેમજ વળી-જેમ પ્રાણીઓને અણધાર્યા છે પ્રાપ્ત થાય છે, તેમ સુખે પણ અણધાર્યા પ્રાપ્ત થાય છે, એમ મને લાગે છે, માટે દીનતા કરવા ચોગ્ય નથી. દીનજન સંપત્તિ મેળવીને પણ પોતાની દીનતાને મૂકતે નથી, અને શિરચ્છેદ થતાં પણ ધીર પુરૂષ પિતાનું દૌર્ય મૂકતો નથી. આ પ્રમાણે વિચારીને પાસેના ગામમાં કઈ કૌટુંબિકના ઘરે પાણી પીવા ગયો. એટલે તેણે કહ્યું કે તું કોણ છે? તે બે કે - હું ક્ષત્રિય છું.” કૌટુંબિક બે કે – મારે ઘરે રહે અને ઘરનું કામ કરે એટલે તે હા કહીને ત્યાં જ રહ્યો અને તેનું ઘરકામ કરવા લાગ્યા. ત્યાં તેને ભેજન અને વસ્ત્રાદિક મળતાં હતાં અને વિનીતપણાથી ઘીઆદિ ભેજનને Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્વનાથ ચરિત્ર ૧૪૫ લાભ પણ મળતું હતું, તેથી તેના દેહમાં રૂપ, કાંતિ અને તેજ ધીમે ધીમે વધવા લાગ્યા. એકતા કૌટુંબિકની સ્ત્રી તેને જોઈને કામાતુર થઈ, અને અસતીજનને વેગ્ય એવા વચને તે બહુધા બાલવા લાગી. તે સાંભળીને રાજા ચકિત થઈને ચિત્તમાં ચિંતવવા લાગ્યો કે - “અરે દેવ ! તારે આધિન એવું રાજ્ય અને ધનાદિક ભલે જાઓ, પરંતુ શીલ મારે આધીન છે તે ન જાઓ. પણ હવે અહીં રહેવાથી મારા શીલને ભંગ થશે, માટે અહીંથી અન્યત્ર જતે રહું વિરૂદ્ધ ભૂમિને ત્યાગ કરવો તે જ યોગ્ય છે” એમ ચિંતવી તેને આગ્રહ છતાં જેમતેમ જવાબ દઈને તે ઘરમાંથી ચાલ્યો ગયો. દેશાંતરમાં ભમતાં એક સ્થળે શ્રી આદિનાથનું દેરાસર તેના જોવામાં આવ્યું. તે દેરાસરમાં પ્રવેશ કરી શ્રી ઋષભદેવને સ્તવીને તે ગવાક્ષમાં બેઠે. એવામાં કેઈ યક્ષિણી ત્યાં આવી, અને જિનેશ્વરને પ્રણામ કરીને પાછા વળતાં તેણે તે રાજને જે. એટલે રતિપતિ સમાન તેના રૂપને જોઈએ મેહવશ થઈ કામાતુર થયેલી તેણે રાજાને કહી કે - હે સુંદર પુરૂષ! મારી સાથે તું પંચવિધ વિષયસુખ ભેગવ, હું તને મનવાંછિત આપીશ. તું જલ્દી મારા વિમાનમાં આવીને બેસ, નહિં તે હું તને અત્યંત દુખ દઈશ અને તારે મરણના સંકટમાં પડવું પડશે તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે –“અહો ! જેનાથી હું ડરીને દૂર ભાગ્યો, તેજ આગળ આવીને ઉભું રહ્યું.” એમ ચિંતવીને તે બોલ્યો કે – અહો ! દેવી! મારે પરનારીને નિયમ છે, તેથી મારાથી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તારી ઈચ્છા પૂર્ણ થઈ શકે તેમ નથી. પરંતુ અબ્રહ્મના સેવનથી થતું અનિષ્ટ ફળ સાંભળ – “षढत्वमिंद्रियच्छेद, वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत्स्वदारसंतुष्टोऽन्यदारान् वा विवर्जयेत्" ॥ નપુંસકપણું અને ઇંદ્રિયરછેદ-એ અબ્રહ્મના ફળને જોઈને સુજ્ઞજને પદારાથી વિરક્ત થઈ સ્વદારસંતુષ્ટ થવુ.” “હે દેવી! મારે પરસ્ત્રીને ત્યાગ છે તેથી તારે અનુચિત વચન ન બોલવું. વળી તું દેવ અને હું મનુષ્ય-એ સંગ પણ કેમ ઘટે?” આ પ્રમાણેનાં વચને સાંભળી તેને નિશ્ચય જાણીને દેવી તેને પર ક્રોધિત થઈ, તેથી નાગણના રૂપે તે રાજાને ડશી અને સમુદ્રના મધ્યમાં આવેલા કોઈ દ્વીપમાં એક કુવાની અંદર તેને મૂકી દીધો પછી તે અદૃશ્ય થઈ ગઈ કુવામાં પડતાં તે શીલના પ્રભાવથી અને કુવાના વાયુથી નિર્વિષ થયે. ક્ષણવારમાં સાવધાન થતાં તેણે પિતાને કુવામાં પડેલો જોયો. તેણે મનમાં વિચાર કર્યો કે -જે મારૂં શીલ અખંડિત છે, તે મારૂં કંઈ પણ ગયું નથી. આ બધે મારા પૂર્વકૃત કમજ પ્રભાવ છે એવામાં ત્યાં કુવામાં એક દ્વાર તેના જેવામાં આવ્યું, એટલે તેને ઉઘાડીને તે અંદર પેઠે, આગળ ચાલતાં એક ઘર તેના જેવામાં આવ્યું. તેમાં નાટક થતું જોયું અને ત્યાં ચંચળ કુંડળ તથા અન્ય આભરણેથી વિભૂષિત અને સિહાસન પર બેઠેલ એક દેવ તેના જેવામાં આવ્યું. એટલે રાજા તેની પાસે જઈ તેને પગે પડયે. દેવે પૂછયું કે તું Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર '૧૪ અહીં શી રીતે આવ્યા ? એટલે રાજાએ બધા પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળીને દેવ સંતુષ્ટ થઈને બોલ્યા કે - “અહો ! તું ધન્ય છે, કે જેને આવા પ્રકારને દેઢ નિયમ છે. સંકટમાં પણ જેની આવી પ્રતિજ્ઞા છે. હું તારા સત્વથી સંતુષ્ટ થયો છું. હે વત્સ ! વર માગ.. રાજ બોલ્યો કે -બહે સ્વામિન્ ! મારા સ્ત્રી પુત્રો કયાં છે? અને તે મને ક્યારે મળશે ?” દેવે કહ્યું કે –“તને તારું કુટુંબ મળશે અને શીળના પ્રભાવથી તને રાજ્યની પણ પ્રાપ્તિ થશે. આ ચિંતામણિ રત્ના તું ગ્રહણ કર. એના પ્રભાવથી તારા ઈષ્ટની સિદ્ધિ થશે. એ પ્રમાણે કહી ચિંતામણિ રત્ન આપીને દેવતાએ તેને પેલા આદિનાથના દેરાસરમાં મૂકો. પછી સુંદરરાજા આનંદિત થઈ આમતેમ ભમતો શ્રીપુરનગરની નજીકના બગીચામાં આવ્યા અને એક આંબાના ઝાડ નીચે વિસામે ખાવા બેઠા. પછી તે આંબાનાં ઝાડનાં ફળથી તેણે પોતાની ભુખને દૂર કરી. ત્યાં તેને માર્ગના થાકથી નિદ્રા આવતાં તે ઉંઘી ગયે. એવામાં તે નગરને અપુત્રી રાજ મરણ પામ્ય, એટલે રાજલોકેએ હાથી, ઘડે, ચામર, છત્ર અને કુંભ-એ પાંચ દિવ્ય – પંચ શબ્દના અવાજથી ભેગા કરી આગળ કર્યા. ભમતાં ભમતાં તે જ્યાં આંબાના ઝાડ નીચે સુંદરરાજા સુતો છે ત્યાં આવ્યા, એટલે અવે હેકારવ કર્યો, હાથીએ ગર્જના કરી, રાજાના મસ્તક પર કુંભનું જળ પડયું, છત્ર તેના મસ્તક પર સ્થિર રહ્યું અને બંને ચામર વીંજાવા લાગ્યા. પછી હાથીએ તેમને સુંઢવડે ઉપાડી પિતાની પીઠ ઉપર બેસાડયા, હાથી પર બેસીને દિવ્ય વેષ ધારણ કરી મહેસવપૂર્વક તેણે નગરમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રવેશ કર્યો. મંત્રી વિગેરે સર્વ નમ્યા. ત્યાં ભાગ્યને ઉદય થવાથી તે રાજ્ય કરવા લાગ્યા. અખંડ શીળના પ્રભાવથી અભિમાની સામે તે પણ તેની પાસે નગ્ન થઈ ગયા. એકદા પ્રધાનેએ મળીને તેમને એક સ્ત્રી સાથે લગ્ન કરવા માટે બહુ કહ્યું. છતાં પોતાની સ્ત્રીના વિયોગજન્ય દુઃખથી રાજાએ તે વાત કબુલ ન કરી હવે અન્ય જુદા થયેલા રાજાના તે બંને કુમારે ભમતાં ભમતાં ત્યાં શ્રીપુર નગરમાં જ આવીને કેટવાળની પાસે નેકરીએ રહ્યા. એકદા ભવિતવ્યતાના ગે પેલે સેમદેવ સાર્થવાહ પણ વેપારને માટે તે જ નગરમાં આવ્યો અને નગરની બહાર તેણે નિવાસ કર્યો. પછી કંઈક શ્રેષ્ઠ ભેટ લઈને સાર્થવાહ રાજા પાસે આવી રાત્રે પોતાની રક્ષાને માટે સિપાઓની માંગણી કરી; એટલે રાજાએ કેટવાળને હુકમ કર્યો. કેટવાળે પેલા બંને કુમારને જ ત્યાં ચકી કરવા મોકલ્યા, રાત્રે બેઠા બેઠા તેઓ પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે પ્રસંગે વિનેદને માટે નાનાભાઈએ મોટાભાઈને પૂછયું કે - “આપણા પિતા કયાં ગયા હશે? અને માતા પણ કયાં ગઈ હશે? એટલે મોટેભાઈ બોલ્યા કે “આપણે કાંઈ સમજી શકતા નથી કે તેઓ કયાં ગયા અને તેમને સમાગમ આપણને ક્યારે થશે ? એમ પરસ્પર વાત કરતાં પોતાના રાજ્યાદિકને વૃત્તાંત તેઓ કહેવા લાગ્યા. તે વખતે ત્યાં નજીકમાં રહેલી અને સાર્થવાહની સાથે આવેલી મદનવલભા રાણીએ તે સર્વ સાંભળ્યું. દુઃખને લીધે તે પ્રાયઃ જાગતી હતી, એટલે મૂળથી અંત પર્યત તે વૃત્તાંત સાંભળીને સ્નેહ અને શેકથી વિહ્વળ થઈ તે ત્યાં Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૪૯ આવી અને બંને પુત્રોને ગળે વળગીને અત્યંત રૂદન કરવા લાગી. તે બોલી કે –“હે વત્સ ! મંદ ભાગ્યવાળી એવી મને તમે ઘણા સમયે મળ્યા. આ હકીકત સાંભળીને સાર્થપતિએ કુપિત થઈ બળાત્કારથી રાણીને દૂર કરી અને તે બંને કુમારને પકડીને સવારે રાજાની પાસે રજુ કરી ઠપકાપૂર્વક કહ્યું કે : હે સ્વામિન્ ! કોટવાળે અમારા માણસને છેતરનાર આ ચાકીદાર તો બહુ સારા મોકલ્યા !” એટલે રાજાએ કોટવાળને પૂછયું કે - “આ ચાકીદાર કોણ છે?' તેણે કહ્યું કે હે સ્વામિન્ ! હું ઓળખતે નથી, કેટલાક વખતથી એ આવ્યા છે અને મારે ઘેર રહીને નેકરી કરે છે. રાજા તેમને સારી રીતે ઓળખીને રોમાંચિત થયે, તથાપિ બહુ જ ગંભીરતાથી આકારગોપન કરીને આક્ષેપપૂર્વક રાજાએ તેમને કહ્યું કે – અરે! તમે શું કર્યું? તેઓ મૌન રહ્યા, એટલે રાજાએ ઉઠીને તેમને આલિગન કર્યું. તેઓ પણ પિતાના પિતાના ચરણમાં પડયા. પછી માટે પુત્ર બેલ્યો કે:-“હે દેવ! આજ રાત્રે હું ભાઈની આગળ મારું ચરિત્ર કહેતે હતે, એવામાં કેઈ સ્ત્રી સાર્થમાંથી જલ્દી અમારી પાસે આવીને બેલી કે :તમે મારા પુત્ર છે.” એમ કહી તે અમારે ગળે વળગીને બહુ જ રોવા લાગી. તે સિવાય હું વધારે જાણતા નથી.” પછી રાજાએ સાથે શને કહ્યું કે –“હે સાથેશ ! સાચું બોલ, તે સ્ત્રી કેણ છે એટલે સાર્થેશ બોલ્યો કે હું તેને પૃથ્વીપુરથી લાવ્યો છું, તે મારું ઘરનું કામ કરે છે, પરંતુ તે સતી છે, સતીત્વપણાથી તેનું કુળ નિર્મળ છે એમ સમજી શકાય છે પછી રાજાએ પ્રધાનને મોકલ્યો અને “બળાત્કાર ન Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી પાર્શ્વનાથ ચોર કરતાં તે સ્ત્રીને સમજાવીને લાવવી' એમ ભલામણ કરી. તેણે જઈને તેને મેલાવી, પણ તેણે સન્મુખ પણ ન જોયું. એટલે પ્રધાને પાછા આવીને રાજાને કહ્યું કે ઃ• તે તેા આવતી નથી અને ખેાલતી પણ નથી.' પછી રાજા તરત રચવાડીના બહાનાથી બહાર જઈ પાછા વળી સામાં સાથે શના આવાસમાં આવ્યા. ત્યાં ભદ્રાસન પર બેસતાં જ તે રાણી રાજાના જોવામાં આવી. તંબુના એક ભાગમાં બેઠેલી, મલીન, દીન, અત્યંત દુÖળ, મલિન વસ્ત્રવાળી, આભૂષણ કે શૈાભા વિનાની અને તે દિવસે તે પુત્રવિયેાગના દુઃખથી વધારે દુ:ખિત થયેલીએવી સ્થિતિમાં મદનવલ્લભાને જોઈને લજ્જાથી નીચુ' મુખ કરીને બેઠેલી તેને રાજાએ આ પ્રમાણે કહ્યું કે : “હે મદને ! હે દેવી ! શું તું મને એળખતી નથી ?” એટલે તે પતિના ચરણમાં આંખ સ્થિર કરી હર્ષિત થઈને ઉભી થઈ તેથી સાથેશ ભયભીત થઈને તેના ચરણમાં પડી તેને ખમાવી. એટલે તેના પર ક્રાતિ થયેલા રાજા પાસે રાણીએ તેને અભયદાન અપાવ્યું. પછી રાજા તેને સુંદર વજ્રથી વિભૂષિત કરી, વાજીંત્રો અવાજપૂક હાથીના સ્ક ંધ પર બેસાડી, રાજચિન્હથી અંચિત (યુક્ત) કરીને નવપરિણીત સ્ત્રીની જેમ નગરની સ્ત્રીએથી નિરીક્ષણ કરાતા પેાતાના મહેલ તરફ ચાલ્યા. કીર્ત્તિપાલ અને મહીપાલ-'ને પુત્રો, રાજા તથા રાણી એ બધુ કુટુંબ એકઠું મળ્યું. સાથે મળતાં અને પાતપેાતાના દુઃખના વૃત્તાંત અને પ્રશ્નોત્તર કરતાં ઘણું દુઃખ અનુભવેલું હાવાથી તેમને જે સુખ થયું તે સર્વાંઙ્ગ ' જાણી શકે. શીલ અને સત્ત્વના પ્રભાવથી રાજ્ય પ્રાપ્ત થયું અને સમગ્ર કુટુંબ મળ્યું, તેમજ બીજા દેશના રાજાએ પણ શીલના પ્રભાવથી તેના વશવતી થયા. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૫૧ હવે ધારાપુરમાં મંત્રી રાજાની પાદુકા સિહાસન પર સ્થાપીને પ્રથમ પ્રમાણે રાજ્ય ચલાવતા હતા. એવામાં પેાતાના સ્વામીના વૃત્તાંત જાણીને પ્રધાને એક વિજ્ઞપ્તિપત્રિકા લખી પાતાના માણસને શ્રાપુર માકલ્યા. તેણે જલ્દી જઇને દ્વારપાળની અનુજ્ઞા મેળવી રાજાને નમસ્કાર કરી તેના ચરણની પાસે વિજ્ઞપ્તિપત્રિકા રજી કરી. પછી રાજાના આદેશથી તે પત્રિકા ઉઘાડીને મત્રી વાંચવા લાગ્યું. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતુ' :— સ્વસ્તિશ્રી શ્રીપુર નગરે પેાતાના પ્રતાપથી અલિષ્ઠ શત્રુ રાજાઓને દબાવનાર મહારાજાધિરાજ શ્રી સુંદર મહાપ્રભુના ચરણકમળને ધારાપુરથી આદેશકારક સુબુદ્ધિ મંત્રો' ઉત્કંઠાપૂર્ણાંક નમન કરીને વિજ્ઞપ્તિ કરે છે કે આપના ચરણુયુગલના રજકણના પ્રભાવથી અહીં શાંતિ છે. અને હે સ્વામિન્ ! સમસ્ત દેશજના આપના ચરણના દર્શનને ઈચ્છે છે; માટે કૃપા કરીને આપ જલ્દી અહી' પધારા, હવે વિલંબ કરશે. નહિ.” આ પ્રમાણે સાંભળી લેાકેાની પ્રીતિ અને મંત્રીની ભક્તિ જાણીને અને પેાતાના પૂર્વ ભક્ત રાયનું સ્મરણ કરીને પ્રસન્ન થઈ રાજા માલ્યા કે :-અહા ! જે ઉત્તમ હોય છે, તે કદી પણ પેાતાની પ્રકૃતિને તજતા નથી. કહ્યું છે કે ઃ" तप्तं तप्तं पुनरपि पुनः कांचन कांतवर्ण, घृष्टं घृष्टं पुनरपि पुनवदनं चारुगंधम् । छिन्नश्छिनः पुनरपि पुनः स्वादवा निक्षुदंड', प्राणांतेऽपि प्रकृतिविकृतिर्जायते नेात्तमानाम् " ॥ D Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જેમ સેાનાને વારવાર ઘસતાં છતાં તેના વણું વધારે મનાહર થાય છે, ચ'દનને વારવાર ઘસતાં છતાં તેની સુગંધમાં વધારા થાય છે અને શેરડીના સાંઠાને ફ્રી ફ્રી છેદતાં તેના સ્વાદમાં ઉલટી મધુરતા વધે છે; તેમ ઉત્તમ જનાના સ્વભાવ ખરેખર ! પ્રાણાંત પણ વિકૃત થતા નથી.’ ૧૫૨ સમસ્ત પછી મેાટા પુત્રને ત્યાં રાજ્ય પર સ્થાપીને રાજવગને તેની ભલામણ કરી નગરજના પાસે વિદાયગિરી માગી નાના પુત્ર અને પત્ની સહિત તથા ઘણા પરિવાર યુક્ત અવિચ્છિન્ન પ્રયાણવડે સુંદર રાજા ધારાપુર સમીપે આવ્યા; એટલે મત્રી, સામત અને નગજનાએ પ્રવેશમહેાત્સવ કર્યાં. સુંદરરાજા મૂકી દીધેલ રાજ્ય પાછુ' સ્વીકારીને રાજ્ય કરવા લાગ્યા અને સ જના ખુશ થઈને તે રાજાને સેવવા લાગ્યા. એકાદ બાહ્ય ઉદ્યાનમાં જ્ઞાની મુનિને આવેલા જાણીને સુદર રાજાએ ત્યાં આવી તેમને નમસ્કાર કરીને ધર્માંદેશના સાંભળી. પછી રાજાએ પોતાના પૂર્વભવ પૂછ્યા, એટલે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યુ કે ઃ-‘હે રાજન્ ! પૂર્વભવમાં ચ'પાનગરીમાં તું શંખ નામે વ્યવહારી હતા. તારી શ્રીમતી નામની સ્ત્રી હતી. સદ્દગુરૂના યાગથી યૌવનઅવસ્થામાં તું દેરાસરામાં જિનપૂજા અને દિનાદિકને દાન આપતાં અગણ્ય પુણ્ય ઉપાર્જન કરતા હતા, પરંતુ વૃદ્ધપણામાં તે સર્વે પુણ્યકાર્ય તજી દીધું. ત્યાંથી મરણ પામીને તમે રાજા રાણી થયા છે. પૂર્વભવે કરેલા પુણ્યથી પ્રથમ તમે રાજ્યશ્રી પામ્યા અને પછી પુણ્યક્રાય છેાડી દીધેલ હાવાથી દુ:ખી થયા. પરંતુ તમે દુઃખી અવસ્થામાં પશુ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૫૩ અખંડ શીલ પાળ્યું, તેના પ્રભાવથી આજ જન્મમાં ફરી રાજ્યસુખ પામ્યા” આ પ્રમાણે સાંભળીને સંવેગરંગથી વિચારની પરંપરા થઈ. તેમણે પિતાને કરવા એગ્ય ધર્મકૃત્ય સાંભળીને અણુવ્રતે ગ્રહણ કર્યા. મુનિ વિહાર કરી ગયા. પછી રાજા અનેક જિનભુવને કરાવી, તેમાં જિનપ્રતિમાઓ સ્થાપીને વિધિપૂર્વક તેમની પૂજા કરવા લાગ્યો. દયાથી આદ્રચિત્તવાળે, સત્યમાં આસક્ત, પરદ્રવ્યથી વિમુખ, સુશીલ, સતિષી અને પરોપકારમાં ત૫ર – એ તે રાજા રાણીની સાથે અખંડિત ગૃહસ્થ ધર્મ પાળી અને શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. આ સુંદર રાજાનું ચરિત્ર સાંભળીને ભવ્યજનોએ અખંડ બ્રહ્મવ્રત પાળવું. (આને જ મળતી ચંદન મલયાગિરિની કથા છે). ઈતિ સુંદરરાજાની કથા : હવે પાંચમું આણુવ્રત-પરિગ્રહ પરિમાણ જાણવું. તેના પણ પાંચ અતિચાર છેડવા ચોગ્ય છે. તે આ પ્રમાણે- ધન ધાન્યના, દ્વિપદને ચતુષ્પદના, ખેતર, જમીન, મકાન અને વસ્તુ (ઘરવખરી) ના, સામાન્ય ધાતુઓના અને હિરણ્ય (રૂ૫) - તથા સુવર્ણના પરિમાણને અતિક્રમ (ઉલંઘન) કરવાથી પાંચ અતિચાર લાગે છે” પરિગ્રહના પરિમાણને ગુરૂ પાસે નિયમ કરે, અને લેભને ત્યાગ કરવો. કહ્યું છે કે -ધનહીન પુરૂષ સે રૂપીઆ ઈરછે છે, સેવાળા હજારને ચાહે છે, હજારવાળે લાખ ચાહે છે, લાખવા કરોડને ઈરછે છે, કોટીશ્વર ગૃહસ્થ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રાજ્યને ઈચ્છે છે, રાજા ચક્રવર્તીપણાને ઈચ્છે છે, ચક્રવર્તી દેવપણાને ઈચ્છે છે અને દેવ ઇંદ્રપણાને ઈચ્છે છે. માટે કાઈ પણ રીતે લાભને નિવારવા જોઇએ.' લેાભીજના કાઈ રીતે સુખ કે સંતાષ પામી શકતા નથી. કહ્યું છે કે :-જેમ ઇંધનથી અગ્નિ અને પાણીથી સમુદ્ર તૃપ્ત થતા નથી તેમ લેાભી પુરૂષ બહુ ધનથી પણ સતુષ્ટ થતા નથી. તે એમ પણ નથી માનતા કે–સમગ્ર વૈભવને મૂકીને આત્મા એકલા પરભવમાં ચાલ્યા જાય છે, તે હુ· ફ્રાગટ બહુ પાપ શા માટે કરૂ? કલુષતાને ઉત્પન્ન કરતું, જડ (જળ) પણાને વધારતુ, ધર્મ વૃક્ષનું ઉન્મૂલન કરતું નીતિ કૃપા અને ક્ષમારૂપ કમલિનીને મ્લાન બનાવતું, લાભ સમુદ્રને વધારતું, મર્યાદારૂપ તટને પાડી નાંખતુ' અને શુભભાવરૂપ હંસને હાંકી કાઢતું એવું પરિગ્રહરૂપ નદીનું પૂર વૃદ્ધિ પામ્યું. છતું શું શુ' કલેશ ઉત્પન્ન કરતું નથી ?' આ વ્રત પર ધનસારનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે :— ધનસાર પ્રષ્ટિનું દૃષ્ટાંત આજ ભરતક્ષેત્રમાં વિશ્વવિખ્યાત અને મહામનોહર એવી મથુરા નામે નગરી છે ત્યાં ધનસાર નામે વ્યવહારી રહેતા હતા, તેની પાસે છાસઠ કરાડ દ્રવ્ય હતું. તેમાં ખાવીશ કરોડ જમીનમાં, ખાવીશ કરોડ વ્યવહારમાં અને બાવીશ કરોડ દેશાંતરના વ્યાપારમાં ગાઠવી ધનાધિપત્યને પાળતા તે વ્યાપાર કરતા હતા. આટલુ દ્રવ્ય છતાં પણ તે અતૃપ્ત હોવાથી કયાંય પણ શાંતિ પામતા નહાતા. તે કાઈ ના પણ વિશ્વાસ કરતા Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાથ ચરિત્ર નહિ, ડું ધન પણ ભગવતે નહિ, દીનાદિકને અલ્પ દાન કરતો નહીં લવણસમુદ્રના જળની જેમ તેનું ધન અગ્ય હતું. યાચક ઘરે આવતાં તેનું મસ્તક દુઃખવા આવતું અને તેની યાચના સાંભળતાં તેનું હૃદય બળી જતું હતું. ભિક્ષુકાદિને ભિક્ષા આપતા ઘરના માણસને જોઈને તેને મૂચ્છ આવી જતી અને તરત તે તેમ કરતા અટકાવતે હ. દાનની વાત તે દૂર રહો, પણ સરસ અન્ન અને ઘી આદિક પણ તે ખાતે. નહિ, દાન આપતા પડોશીને પણ તે જોઈ શકતે નહિ. દેવાદિ ધર્મકાર્યમાં કેઈ તેને પ્રેરણા કરે, તે તે દાંત મેળવી નિચેષ્ટ થઈને બેસી રહે. વધારે શું કહેવું ? ઘરના માણસો પણ તે બહાર જાય ત્યારે જ ભજન કરતા હતા, કહ્યું છે કે –દાન શબ્દમાંથી ઉદાર પુરૂષોએ પ્રથમાક્ષર (દા) લઈ લેતાં જાણે એની સ્પર્ધાથી જ હેય તેમ કૃપણુજનેએ (ન) અક્ષર પકડી રાખ્યો છે.” કૃપશુપણાથી લોકેએ તેનું મહાપણ એવું નામ પાડયું. કઈવાર તે તુચ્છ (હલકું) તેલ, તુવેર અને વાલથી ભેજન કરતા અને કઈવાર ગરમ તે કોઈવાર કહી ગયેલું જમતે હતે. એમ કરતાં તેનો કેટલેક વખત પસાર થયા. એક દિવસે જમીન બેદીને એકાંતમાં બેસી તે પિતાનું ધન જુએ છે, તેવામાં ત્યાં અંગારા (કેલસા) જોવામાં આવ્યા, એટલે તે શકિત થઈને બીજા પણ બધા દાટેલાં ધન જેવા લાગ્યો. તો ત્યાં પણ મંકોડા, સર્પ અને વીંછી વિગેરે જઈને હૃદય કૂટીને તે જમીન પર પડે, અને અત્યંત દુઃખિત થઈને વિલાપ કરવા લાગ્યો. તેવામાં તેના સમુદ્રમાં ગયેલા વહાણે ભાંગવાનાં સમાચાર કેઈએ આવીને તેને કહા, તે સાથે પણ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રસ્તે ગયેલા ગાડાઓ લુંટાવાના સમાચાર મળ્યા. એટલે જળ અને સ્થળમાં રહેલું તેનું બધું ધન નષ્ટ થયું, અને બાકી રહેલમાંથી કેટલુંક વણિકપુત્રો (વણેતરો) હજમ કરી ગયા. એટલે વારંવાર ધનને ભારતે તે સર્વત્ર શુન્ય ચિરો ભમવા લાગ્યો. કહ્યું છે કે – “નાનાં માને નારા-રિતો गतयो भवंति वित्तस्य । यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति ॥ દાન, ભેગ અને નાશ-ધનની એ ત્રણ ગતિ છે. તેમાં જે દાન દેતું નથી અને ભોગ ભગવતે નથી તેને ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે તેમજ વળી – “कीटिकासंचितं धान्यं, मक्षिकासंचितं मधु । कृपणैः संचिता लक्ष्मी-रन्यैरेवोपभुज्यते" ॥ કીડીઓએ ભેગું કરેલું ધાન્ય, મક્ષિકાઓએ ભેગું કરેલું મધ અને કૃપણેએ ભેગી કરેલી લક્ષમીને બીજા જને જ ઉપભેગ કરે છે, તે પિતે ઉપભેગ લઈ શકતા નથી.” ધનસારે વિચાર કર્યો કે - “હવે મારે શું કરવું? નગરમાં મહાકૃપણ એવું મારું નામ પડી ગયું છે. અને હવે Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૫૭ નિર્ધનપણમાં તે નગરમાં હાસ્યાસ્પદ થાઉં તેમ છે, માટે હજી પણ જે હું સમુદ્રમાર્ગે વ્યાપારાથે જાઉં, તે મને સારો લાભ થવા સંભવ છે. આમ વિચારી મેય, પરિ૭, ગણ્ય અને તેલનીય—એ ચારે જાતના દશલાખ રૂપીઆના કરિયાણા ખરીદ કરીને સાથે લઈ નાવમાં બેસી, અનાજ, ઘી, ભેજ્ય, પાણી અને ઇંધનયુક્ત નાવિક લોકોની સાથે સમુદ્રમાર્ગે તેણે પ્રયાણ કર્યું. ત્યાં પણ દુર્ભાગ્યવશાત્ થોડે દૂર જતાં અકસ્માત્ આકાશમાં વરસાદ ચડી આવ્યો, પ્રચંડ મહાવાયુ પ્રગટ થયો અને ભયંકર વીજળી થવા લાગી; એટલે સમુદ્ર તે પિત (નાવ). ને ઉછાળવા લાગ્યા, અને નાવિકોએ દાર્થ મૂકી દીધું, શરણ્યરહિત લોકે શું કરવું અને શું ન કરવામાં-મૂઢ થઈ ગયા, કેઈક જળમાં ઝંપાપાત દેવા લાગ્યા અને કેઈક દેવતાને. સંભારવા લાગ્યા, કઈ ઘરના માણસને સંભારવા લાગ્યા, કેઈ નીચે બેસી રહ્યા, કેઈ “મને બચાવે, બચાવ” એમ બોલવા લાગ્યા, કેઈ મુખ ફાડીને બેસી રહ્યા. એવામાં વહાણના. સો ટુકડા થઈ ગયા. વહાણ ભંગાતાં ધનસારને એક પાટીયું મળવાથી તે સમુદ્રનાં તળોથી ઘસડાઈને બહાર નીકળે. પછી દિનપણે અટવીમાં ભ્રમણ કરતાં તે વિચારવા લાગ્યો કે -- “અહો ! મારૂં તે ધન કયાં ? પરિવાર ક્યાં ? આકડાના રૂને. પવન લઈ જાય તેમ દૈવ મને કયાં લઈ આવ્યું? અહે! મને ધિક્કાર થાઓ કે મેં બહુ ધનને માત્ર ભેગું કર્યું, ભેગવ્યું ૧. માપીને વેચાય, ૨. કાપીને વેચાય, ૩. ગણોને વેચાય, ૪ તળીને વેચાય. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નહિ અને ધર્માંમાં પણ વાપર્યું" નહિ, તેમ પાપકાર પણ કર્યો નહિ.' આ પ્રમાણે ભાવના ભાવતાં ભાવતાં અને આમતેમ ભમતાં તત્કાળ ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનથી દેીપ્યમાન એવા એક મુનીશ્વરને તેણે જોયા. તેમના મહિમાથી આવેલ દેવાએ રચેલ સુવર્ણ કમળ પર બિરાજમાન એવા તે મુનીશ્વરને નમસ્કાર કરીને ધનસાર તેમની પાસે બેઠા. પછી તેમણે કહેલ ધર્મ સાંભળી અવસર મેળવીને તેણે કેવળી ભગવ ́તને પૂછ્યું. કે :હું ભગવન્ ! હું કૃપણુ અને નિન કેમ થયા ? કેવળી ખેલ્યા કે હૈ ભવ્ય ! સાંભળ ઃ— ધાતકીખ’ડના ભરતક્ષેત્રમાં કાઇ ધનાઢય શેઠને બે પુત્ર હતા. તેના પિતા મરણ પામ્યા, એટલે માટેાભાઈ ગૃહના નેતા થયા. તે ગભીર, સરલ, સારા આશયવાળા, દાતા અને સારા ભાવિક હતા, અને નાનાભાઇ કૃપણ અને લેાભી હતા. માટે જ્યારે દીનાદિકને દાન આપતા, ત્યારે નાના તેની ઉપર દ્વેષ કરતા હતા, અને દાન કરતાં તેને બળાત્કારથી અટકાવતા હતા, પણ માટાભાઈ અટકતા નહિ એટલે નાનેા તેનાથી ભાગ વહેચીને જુદા થયા. મોટાભાઇની લક્ષ્મી દાન દેતાં પુણ્યને પાષ મેળવાથી વૃદ્ધિ પામી અને દાન ન આપવાથી નાના ઉલટા દરિદ્રી થયેા. કહ્યું છે કે –કૂવા, બગીચા અને ગાય આદિની સપત્તિ જેમ આપવાથી વધે છે, તેમ દાન આપતાં લક્ષ્મી ક્ષીણ થતી નથી પણ ઉલટી અધિક વધે છે. સારા સ્થાનમાં રાખેલ થાપણની જેમ લક્ષ્મી દાતારના ફરી ફરી આશ્રય લે છે; પરંતુ ખંધનથી Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - ૧૫૯ જાણે ભય પામીને નીકળી હોય તેમ તે કૃપણની પાસે ફરી આવતી નથી, પછી નાનાભાઈએ ઈર્ષ્યાથી રાજાની આગળ મોટાભાઈનું કંઈક અલીક (ટુ) પ્રકાશીને તેનું બધું લુંટાવી લીધું. આથી વૈરાગ્ય પામી મટાભાઈએ સુસાધુ પાસે પ્રવજ્યા લઈ અને તે નિરતિચારવ્રત પાળીને સૌધર્મદેવલોકમાં શ્રેષ્ઠ દેવતા થો.નાને બ્રાતા લકમાં નિંદા પામવાથી અજ્ઞાન તપ કરી મરણ પામીને અસુર થયે. તું અસુરનિમાંથી નીકળીને અહીં જન્મ પામ્યો અને મોટેભાઈ સૌધર્મદેવલથી ચ્યવને તામ્રલિપ્તિ નગરીમાં મહાશ્રેષ્ઠીને પુત્ર થયો. એગ્ય અવસરે તે યતિવ્રત સ્વીકારી કેવળજ્ઞાન પામીને વિચારે છે તે હું પોતે જ છું. જે દાનને દ્વેષથી તે અંતરાય કર્યો, તે કર્મના વિપાથી તેને કૃપણ પ્રાપ્ત થયું અને બેટી ચાડી કરીને મોટાભાઈની સમૃદ્ધિ તે લુંટાવી દીધી, તેના વિપાકથી તારૂં સર્વ ધન નષ્ટ થયું. હવે તે દુષ્કૃત્યની ગહણ કરીને જે ઘન પ્રાપ્ત થાય, તેની મૂછ તછ સુપાત્રે આપવા માં કહ્યું છે કે “જે આપે છે અને ભગવે છેતેજ ધનિકનું ધન છે; બાકીનું કેણ જાણે છે કે કયાં અને કેને કામ આવશે? શરીરને ગોપવી (સાચવી રાખનાર પર મૃત્યુ અને ધનને ગેપવી રાખનાર પર પૃથ્વી જરથી થયેલા પુત્રના વત્સલ સ્વપતિને જોઈ દુશ્ચારિણે સી હસે તેમ હસે છે. ધનને ભોગવતાં આ ભવમાં તેની સફળતા થાય અને દાન આપતાં પરભવ સુધરે, પણ હે બંધુ! ભગવ્યા વિના અને દાન આપ્યા વિના મનુષ્યોને ધન પ્રાપ્ત થયાને ગુણ છે? તે કહે, અનિત્ય, અસ્થિર અને અસાર લમી-જે દાનમાં અપાય Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અને ભગવાય–તેજ સફળ છે, કારણ કે ચપળ સ્ત્રીની જેમ લમ કેઈના ઘરે પણ સ્થિરતા કરતી નથી. દાન પાંચ પ્રકારે છે. કહ્યું છે કે – મમાં કુત્તિવાળું, अणुकंपा उचिय कित्तिदाणं च । , दावि मुक्खा भणिओ. तिन्निवि भोगाइया दित्ति" ॥१॥ लक्ष्मीः कामयते मतिमंगयते कीर्तिस्तमालोकते प्रीति चुम्बति सेवते सुभगता नीरोगतालिंगति । श्रेयः संहतिरभ्युपैति घृणुते स्वपिभोगस्थिति मुक्तिवांछति यःप्रयच्छति जना पुण्यार्थमर्थ निजं ॥२॥ “અભય, સુપાત્ર, અનુકંપા, ઉચિત અને કીર્તિ એ પાંચ પ્રકારે દાન કહેલ છે. તેમાં પ્રથમના બે દાન મોક્ષનાં નિમિત્ત છે અને પાછલા ત્રણ દાન ઐહિક ભેગાદિન નિમિત્ત છે. (૧) પુરૂષ પોતાની લક્ષ્મીને પુણ્યમાં વાપરે છે તેને તે વારંવાર ચાહે છે, બુદ્ધિ તેને શોધે છે, કીર્તિ તેને જોયા કરે છે, પ્રીતિ તેનું ચુંબન કરે છે, સૌભાગ્ય તેની સેવા કરે છે, આરોગ્ય તેને આલિંગન કરે છે, કલ્યાણ તેની સન્મુખ આવે છે, સ્વર્ગને ઉપગ તેને વરે છે, અને મુક્તિ તેને ઈરછે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૬૧ (૨) જે કે દાન તે ગમે તેને આપવું જ, પણ જે સુપાત્રે દાન આપવામાં આવે તે દાતા શાલિભદ્રની જેમ સદા ઈષ્ટ વસ્તુ પામે છે. પાત્રાભાવે જયાં ત્યાં આપતાં પણ કુબેરની જેમ ગઈ લક્ષમી પાછી આવે છે. તે સાંભળીને ધનસારે પૂછયું કે –“હે ભગવદ્ ! એ કુબેર કેણ છે? અને તે લક્ષમી કેમ પામ્ય ? એમ પૂછતાં મુનિ બેલ્યા કે –“હે ભદ્ર ! સાંભળ: લક્ષમીથી વિશાળ એવા વિશાલપુરમાં ગુણાય રાજા રાજ્ય કરતું હતું. ત્યાં કુબેરના જેવો ધનવાન કુબેર નામે વ્યવહારી રહેતો હતો. સમૃદ્ધિમાન એ તે પુષ્પમાળા, ચંદન, મીના વિલાસ, ગીત, ગાનાદિક તથા વસ્ત્રાભરણાદિકથી સુખ ભગવતે હતે. એકદા દિવ્ય રૂપવાળી અને શ્રેષ્ઠ વેષથી વિભૂષિત એવી લક્ષ્મીદેવી રાત્રે તેના ઘરે આવીને સૂતેલા એવા તેને કહેવા લાગી કે :-અહા! તું જાગે છે કે નિદ્રામાં છે?' એમ સાંભળી તરત સસંભ્રમથી ઉઠીને તે બોલ્યો કે –“હે માતા ! હું જાગ્રત છું, તમે કેણ છે ?” તે બોલી કે હું લક્ષમી છું. ભાગ્યથી જ મારૂં આચમન અને સ્થિરતા થાય છે. હવે તારૂ ભાગ્ય ક્ષીણ થયું છે, માટે તારે ઘરેથી હું ચાલી જઈશ. આ પ્રમાણે સાંભળી તાત્કાલિક બુદ્ધિવાળો તે બોલ્યો કે જે એમ હૈય, તે સાત દિવસ રહે, પછી જજે. એટલે તે વાત કબુલ કરીને લક્ષ્મીદેવી અદશ્ય થઈ ગઈ ત્યાર પછી તે કુબેરે ૧૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સવારે જમીનમાં દાટેલું ધન બધું બહાર કઢાવ્યું. ઘરના માણસોનાં બધા આભરણા, વાસણ અને વસ્ત્રો ભેગા કરીને એક મેટો ઢગલે કરાવ્યો, અને પછી નગરમાં ઉદ્દષણું (જાહેરાત) કરાવી કે અનાથ, દુઃસ્થિત, અને દુખિત માણસે બધા આવે, તેમને હું ઈચ્છિત દાન આપવા ધારું છું આ પ્રમાણેની જાહેરાત સાંભળીને જે જે દુઃખી જને આવ્યા તેને તેણે પુષ્કળ દાન આપ્યું. સર્વજ્ઞ દેરાસરમાં પૂજા સ્નાત્ર–મહોત્સવાદિક કરાવ્યા સુસાધુઓને વસ્ત્ર અને અન્નદાન આપ્યું, અનેક જ્ઞાનેપકરણાદિ કરાવ્યા તથા સાધર્મિક વાત્સલ્યાદિક અનેક ધર્મકૃત્ય કર્યા. આ પ્રમાણે સાત દિવસમાં તેણે પુષ્કળ ધનને વ્યય કર્યો, માત્ર જન જેટલું જ દ્રવ્ય બાકી રાખ્યું. સાતમે દિવસે રાત્રે તે એક જીર્ણ ખાટલા પર નિશ્ચિત થઈને સૂઈ ગયો એવામાં લક્ષમીદેવી ત્યાં આવી વિલખી થઈને બોલી કે –“અહો કુબેર! જાગે છે કે નહિ?” કુબેર બોલ્યો નહિ, એટલે લક્ષમી બોલી કે –“કેમ મને ઉત્તર આપતે નથી?’ એમ કહી હાથવડે તેને હલાવ્ય; એટલે સંભ્રાંતની જેમ તે ઉઠર્યો અને બોલ્યો કે –“હે માતા ! આપ પધાર્યા છે એની મને ખબર નહોતી, ક્ષમા કરજે, ધનને અભાવ હોવાથી નિશ્ચિત થવાને લીધે આજે મને સુખે નિદ્રા આવી ગઈ હતી લક્ષ્મી બોલી કે –“હવે હું તારે ઘરેથી જવાને સમર્થ નથી, કેમકે તે દાનરૂપી જાળથી મને સખ્ત રીતે બાંધી લીધી છે.” કુબેર બોલ્યા- “કેણ કેઈને બંધન કરી શકે તેમ છે? તમારે જવું હોય તે ખુશીથી જાઓ.” દેવી બોલી કે –“હે ભદ્ર! મારાથી સ્વેચ્છાએ ગમન કયાં થઈ શકે છે? સાંભળ – Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૬૩ "भा लोका मम दूषणं कथमिदं संचारितं भूतले, सात्सेका क्षणिका च निघणतरा लक्ष्मोरिति स्वैरिणी नैवाहं चपला न चापि कुलटा ना वा गुणद्वषिणी. पुण्येनैव भवाम्यहं स्थिरता युक्तं च तस्यार्जनम्" । હે કો! લક્ષમી અભિમાની, ક્ષણિક, અત્યંત નિય અને ઐરિણું (કુલટા) છે એવું મારું દુષણ તમે પૃથ્વીપર કેમ ફેલાવ્યું છે ! હું ચપલા કુલટા કે ગુણષિણી નથી, હું તે પુણ્યથી જ અત્યંત સ્થિર થઈ શકું તેમ છું; માટે તમારે મારી સ્થિરતા કરવી હોય તે પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે.” હે કુબેર! તે પુણ્યને વશ છું, તે પુણ્યકૃત્ય કર્યા, તેથી હું તારે ત્યાં સ્થિર થઈ છું.” શેઠ સંતુષ્ટ થઈને બેલ્યો કે - હે માત! ત્યારે તમે મારે ઘરે પાછા શી રીતે આવશો ?” * રીતે આવશો લક્ષમી બોલી કે –“હે ભદ્ર! સાંભળ–નગરની બહાર પૂર્વ બાજુના દરવાજા આગળ સરોવર. ઉપર શ્રીદેવીના ભવનમાં જે અવધૂતવેષે રહેલ માણસ હોય તેને નિમંત્રી, ભેજન કરાવીને મધ્ય ઓરડામાં લઈ જઈ તેને મારજે એટલે તે સુવર્ણ પુરૂષ થઈ જશે” પછી સવારે દેવીના આદેશથી તે પ્રમાણે કરતાં તે સુવર્ણપુરૂષ થઈ ગયે. તેને ખંડિત કરતાં પણ તે પાછો અક્ષય જ થઈ જતો. પુણ્યપ્રભાવથી કુબેર એ રીતે અત્યંત સુખી થયે. એકદા તેની પડોશમાં રહેનારા કેઈ હજામને તે હકીકતની ખબર પડી, એટલે તેણે વિચાર કર્યો કે –“અહો ! આ વ્યવહારીઓના ઘરમાં લક્ષમી આવી જ રીતે વધતી હશે, માટે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હું પણ તેમ કરૂં” એમ વિચારી એકદા તેણે દેવમંદિરમાં રહેલા કોઈ તેવા નરને જોઈ નિમંત્રી, ઘેર લાવી, ભોજન કરાવીને લાકડી વડે મસ્તકમાં માર્યું તે પ્રહારથી પેલે પુરૂષ પોકાર કરવા લાગે એટલે પિકાર સાંભળીને શસ્ત્ર સહિત કોટવાળ ત્યાં આવ્યા અને હજામને બાંધી રાજાની પાસે ખડે કર્યો. રાજાએ વૃત્તાંત પૂછો કે –“અરે! સત્ય બોલ. એટલે તેણે બધે વૃત્તાંત કહી સંભળાવ્યું કે –હે સ્વામિન! કુબેર વ્યવહારીના ઘરે સુવર્ણપુરૂષ થયે, તે જાણીને મેં પણ તેમ કર્યું, પરંતુ મને તેવું ફળ ન થયું.” એટલે રાજાએ કૌતુકથી કુબેરવ્યવહારીને બેલાવીને પૂછયું, તેણે મૂળથી માંડીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે –“અહે! હું ધન્ય છું, કે જેના નગરમાં આવા દાતાર, પુણ્યવંત અને સત્યવાદી પુરૂષ વસે છે.” એમ કહીને રાજાએ કુબેરને સત્કાર કર્યો અને હજામને પણ મુક્ત કર્યો, એટલે તે બંને સ્વસ્થાને ગયા. ત્યાર પછી કુબેર વિશેષ ધર્મકૃત્યમાં તત્પર છે, અને અન્ત તે પુણ્ય કરવાથી સ્વર્ગે ગયો.” આ પ્રમાણે કેવળી ભગવંતે કહેલું દષ્ટાંત સાંભળી ધનસાર સંવેગ પામીને બેલ્યો -“હે પ્રભો ! જે એમ હોય તે મારે અત્યારથી પરિગ્રહને નિયમ થાઓ. હવે પછી હું જે ઉપાર્જન કરીશ તેમાંથી અર્ધ ધર્મકાર્યમાં વાપરીશ અને કોઈને પણ દોષ ગ્રહણ કરીશ નહીં.” આ પ્રમાણે ધનસારે જિનપ્રણીત ગૃહસ્થ ધર્મના બીજા પણ કેટલાક નિયમ લીધા અને પૂર્વ ભવમાં જેને અપરાધ કરેલ એવા તે કેવળીને વારંવાર ખમાવ્યા. પછી ભવ્યજનોને પ્રતિબંધ આપતા કેવળી ભગવંત Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૬૫ : અન્યત્ર વિહાર કરી ગયા, અને તે શેઠ પણ પરિભ્રમણ કરતા તામ્રલિપ્તિ નગરીએ ગયા. ત્યાં વ્યતરના પ્રાસાદમાં કાર્યોત્સગે રહ્યા, એટલે વ્યંતરે ક્રાધિત થઈને તેને અતિ ભયકર ઉપસર્ગો કર્યાં. સૂર્યોદયપંત તેણે ઉપસર્ગ કરવા ચાલુ રાખ્યા, પણ મેરૂ સમાન ધીર અને સ્થિર એવા તે થાડા પણુ ચળાયમાન ન થયા. તેને દઢ જોઈ દેવ સંતુષ્ટ થઈને તે ઓલ્યા કે – હૈ મહાભાગ ! તને ધન્ય છે, તારા માતાપિતા પણ ધન્ય છે, કે ગૃહસ્થ છતાં તારી આવી દૃઢ મતિ છે, હું તારા સાહસથી સંતુષ્ટ થયેા છું, માટે કંઈક વર માગ’આ પ્રમાણે સાંભળીને ધ્યાનસ્થ એવા તેણે ઉત્તર ન આપ્યા. એટલે દેવ આવ્યે કેઃ— હે ભદ્રુ ! જો કે તુ ઈચ્છારહિત હૈં, તથાપિ તું મારા કહેવાથી મથુરામાં તારે ઘરે જા, પૂવત્ તુ મહર્ષિક થઈશ.” એમ કહી તેને ખમાવીને દેવ અદૃશ્ય થયેા. પછી કાયા,સગ પારીને શેઠે મનમાં વિચાર કર્યા કે :– મારે ધનનું શું પ્રયેાજન છે ? તાપણુ પૂર્વના કંજુસાપણાના મળ (છાપ) ને દૂર કરૂ” એમ વિચારી તે મથુરામાં પેતાને ઘેર ગયેા. એકદા તે નિધાનના સ્થાન જુએ છે, તા સત્ર પહેલાની જેમ દ્રવ્ય તેના જોવામાં આવ્યું, અને દેશાંતરમાં માકલાવેલ કરિયાણા વગેરેનું દ્રવ્ય પણ દિવસે દિવસે આવવા લાગ્યું. તેમજ લેાકાએ જે દબાવી દ્વીધું હતું તે પણ પાછું પ્રાપ્ત થયું. એ પ્રમાણે તેને ફરીને પણ છાંસઠ કરોડ દ્રવ્ય મળ્યુ. શુભ ભાવથી કરેલાં પુણ્યેા તરત ફળે છે.’ પછી ધનસાર શેઠે ત્યાં એક મોટા જિનપ્રાસાદ કરાવ્યા. તેના પર સુવર્ણ કળશ અને ધ્વજાએ શેાભવા લાગી. તેણે અનેક જીર્ણોદ્ધાર કરાવ્યા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર * અને સામિ વાત્સલ્ય તથા સ્વજનાના સત્કાર કર્યો, સાધુઓને વજ્ર અને અન્નદાન આપ્યું તથા સાત (જિનમૂતિ, જિનચૈત્ય, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ) ક્ષેત્રોમાં પેાતાનુ પુષ્કળ દ્રવ્ય વાપર્યું. આ પ્રમાણે ધનના વ્યયથી તેણે કીર્ત્તિ અને ધર્મ ઉપાર્જન કર્યા અને અન્તે અનશન કરી આયુ પૂર્ણ થતાં મરણ પામીને સૌધર્મ દેવલાકમાં અરૂણપ્રભ વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા દેવ થયા. નામના આ કથા ઉપરથી સાર એ લેવાના છે કે અતિ લાલુપતાથી પ્રાણી દુઃખ અને અનર્થની પરંપરાને પામે છે, માટે મનમાં અતિલાલુપ્તપણાના સંકલ્પ પણ કરવા નહિ. એ સબધમાં એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે -: કોઈ કાર્પાટિક ભિક્ષાથી પ્રાપ્ત થયેલ સાથવા ઘડામાં ભરી પોતાના પગ પાસે ઘડા મૂકીને એક શૂન્ય દેવકુળમાં સુઈ ગયા. ત્યાં રાત્રે જાગતાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા :–આ સાથવાને વેચી કરી તેના મૂલ્યમાંથી એક બકરી લઈશ, તેને બચ્ચાં થશે એટલે તેને વેચીને ગાય લઈશ, ગાયને વાછડી વાડા સહિત વેચીને ભેશ લઈશ, અને ભેંશને પાડા પાડી સહિત વેચીને એક સારી ઘેાડી લઈશ. તેના દિવ્ય વછેરાનુ બહુ ધન મળશે. તે ધનથી ઉચ્ચ, સુંદર તથા ગેાખ અને જાલિકાથી મનહર એવા એક પ્રાસાદ (મહેલ) કરાવીશ, તેમાં હું નિવાસ કરીશ, અને અનેક પ્રકારની ઘરવકરી મેળવીશ. પછી પરિવાર તથા સ્વજનોને નિમંત્રીને ઉત્તમ બ્રાહ્મણની એક કન્યા પરણીશ. તેને સર્વાં લક્ષણસ પૂર્ણ પુત્ર થશે. બહુ ધનનો વ્યય કરીને તે બાળના વર્ષોપન મહાત્સવ કરીશ. પછી મારા સેંકડા મનારથ સાથે તે Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઉડી ગયો, શાચ કરવા લાગે ઉપરથી વિવેકી જ વૃદ્ધિ પામશે. કેઈ વાર હું બહારથી આવતાં ઘરના આંગણે રડતા બાળકને જોઈને કેધિત થઈ હું સ્ત્રીને પગ વડે મારીશ. એમ વિચારતાં તેણે સાચેસાચ પગનો પ્રહાર કર્યો, તેથી પગ પાસે મૂકેલે ઘડે ભાંગી ગયે, અને સાથે બધે ઉડી ગયે; એટલે કાપેટિક અત્યંત શોચ કરવા લાગ્યા. આ દષ્ટાંત ઉપરથી વિવેકી જનેએ બેટા સંકલ્પ વિકલ્પો પણ કરવા નહિ. ઉપર જે પાંચ અણુવતે કહ્યાં છે એ ત્રતોને સ્થળપણે પાળવાથી ગૃહસ્થ ધીરે ધીરે મેક્ષ તરફ ગમન કરે છે. એ જ વતે સૂકમ વિભેદથી પાળતાં પાંચ મહાવ્રતરૂપ થાય છે. મિક્ષ પ્રાપ્તિના નજીકના માર્ગતુલ્ય એ મહાવ્રત પાળવાથી સાધુ જલદી સ્વર્ગ અને મોક્ષના સુખ પામે છે, માટે સુજ્ઞજનોએ યથાશક્તિ તેની આરાધનામાં પ્રયત્ન કરો.” આ પ્રમાણેની મુનિરાજની દેશના સાંભળીને બહુજનેએ અનેક પ્રકારના નિયમો, અભિગ્રહ અને દેશવિરતિને સ્વીકાર કર્યો. કિરણગ રાજ કેંધ, લેભ, મેહ અને મદથી રહિત થઈ સંવેગ પામી ગુરૂને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે – હે ભગવન! સંસારના ભયથી ઉદ્વેગ પામેલો હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું, માટે આપ અહીં માસકલ્પ કરવા કૃપા કરો.” ગુરૂએ તે પ્રાર્થના સ્વીકારી એટલે તેણે ઘરે જઈ મંત્રીને બોલાવી પિતાના પુત્રને રાજ્યભાર સેપી, હજાર માણસે ઉપાડે એવી શિબિકા પર આરૂઢ થઈ. ગુરૂ પાસે આવીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. પછી કર્મશલ્યને કાઢવા તેણે ચિરકાળ ચારિત્ર પાળ્યું. જ્ઞાનથી ઉત્સર્ગ અને અપવાદ માગને જાણી તેમજ અપૂર્વજ્ઞાનને અભ્યાસ કરી અનુક્રમે તે ગીતાર્થ થયા. પછી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગુરૂની આજ્ઞાથી એકવિહારીપણું સ્વીકારીને એક વખત તેએ આકાશગમન કરતાં પુષ્કરવરદ્વીપ જઈ ત્યાં શાશ્વત જિનને નમસ્કાર કરી હેમાદ્રિ ઉપર ગયા, ત્યાં તીવ્ર તપ તપતાં અને અનેક પરીષહાને સહન કરતાં તે સમય પસાર કરવા લાગ્યા. હવે પેલા કટસના જીવ નરકથી નીકળીને હેમાદ્રિની ગુફામાં કાળદારૂણ (યમ જેવા ભયંકર) સર્પ થયેા. તે ઘણા જીવાનું ભક્ષણ કરતા છતા આહારને માટે નિરતર ભમવા લાગ્યા. એકદા ત્યાં ભટકતાં તે નાગે ધ્યાનમાં એકાગ્ર એવા કિરણવેગ ઋષિને જોયા. એટલે તત્કાળ પૂર્વજન્મના વૈરથી ઉત્પન્ન થયેલા ક્રોધને લીધે લાલ આંખ કરી તેણે તે મુનિને વીટી લીધા. વિષથી ભીષ્મ એવી દાઢથી તેમને ઘણા ડંખ માર્યા અને પછી તે સ્વસ્થાને ગયા. તે વખતે મુનિ ચિતવવા લાગ્યા કે ઃ અહા ! કક્ષય કરવામાં આ મારા ઉપકારી છે.’ એમ ચિતવતાં દેહ અત્યંત વિષ વડે વ્યાપ્ત થઈ જવાથી સર્વ પાપની આલેાચના કરી સમસ્ત જંતુને ખમાવી અનશન કરી નમસ્કારનું ધ્યાન કરતાં તે મરણ પામ્યા અને ખારમા દેવલાકમાં જ બૂકુમાવત નામના વિમાનમાં બાવીશ સાગરાપમના આયુષ્યવાળા શ્રેષ્ઠ દૈવ થયા, ત્યાં દિવ્ય સુખ ભાગવતાં સમય ગાળવા લાગ્યા. કહ્યું છે કે —દેવલાકમાં દેવાને જે સુખ છે, તેનું જેને સેા જીભ હાય અને સેા વરસનું આયુષ્ય હોય એવા પુરૂષ સદા વર્ણન કર્યાં કરે, તા પણ પાર ન આવે.’ : હવે પેલા સપ રૌદ્રધ્યાનથી બહુ જીવાનુ ભક્ષણ કરતા હેમાદ્રિ પર્વત પર દાવાનળથી ખળા છઠ્ઠી તમ:પ્રભા નામની નરક પૃથિવીમાં ખાવીશ સાગરાપમના આયુષ્યવાળા નારકી Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૬૯ થયા, ત્યાં તે મુશળાથી ખંડાતા વજ્ર સુગરાથી કૂટાતા, ભીમાં પચાતા, તીક્ષ્ણ તરવારાથી છેદાતા, કરવતથી કપાતા, ડુક્કર અને કુતરાઓથી ભક્ષણ કરાતા, મહાયંત્રોમાં પીલાતા, તપ્ત સીસાનું પાન કરાતા, લાખંડના રથમાં જોડાતા શિલાતલપર પછડાતા, અગ્નિકુંડમાં ફૂંકાતા, ગરમધુળમાં બેસાડાતા તથા ક્ષેત્રસ્વભાવજન્ય દુઃખ અને અન્યાન્યજન્ય મહા દુઃખના અનુભવ કરતા છતા આયુષ્ય નિગમન કરતા હતા. એક ક્ષણભર પણ તેને સુખ નહાતું. આનંદ આપવામાં કુશળ, ભવના તાપને હરનાર, ચતુવિધ શ્રી સધના સ્થાપક, સુરેંદ્રોને પૂજનીય, કલ્યાણુના કરનાર તથા સઘને હર્ષ આપનાર એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્મા તમારૂ કલ્યાણ કરે. ॥ इति श्रीतपागच्छे श्री जगच्च द्रसूरिपट्टपर परालंकार श्री पून्य श्री हेमविमलसूरि संतानीय श्री हेमसेामसूरिविजयराज्ये पंडित श्री संघवीरगणिशिष्य पंडित श्री उदयवीरगणिविरचिते श्री पार्श्व नाथगद्यबधलघुचरित्रे चतुर्थ पंचमभववर्ण नो નામ દ્વિતીય સર્ગ: 1 પાર્શ્વનાથ ભગવાનનું ૪-૫ ભવનું વર્ણન સમાપ્ત Page #197 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સ પાર્શ્વ નામના યક્ષના સ્વામાં, શાવતારી અને ભુવનમાં એક સૂ સમાન એવા શ્રી પાર્શ્વજિને દ્રને પ્રણામ કરીને સુરસ કથા પ્રશ્ન ધેાથી મનેાહર એવા ત્રીજા સ`ને હું કહુ છું. આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહના ભૂષણરૂપ સુગ ધી નામના વિજયમાં કલ્પવૃક્ષ સમાન દાતારાથી યુક્ત, અપ્સરાસમાન સ્ત્રીથી મનાહર અને દેવદિરાથી સુથાભિત એવી શુભ'કરા નામે સ્વર્ગ પુરી સમાન નગરી છે, ત્યાં અદ્દભુત ભાગ્યની ભૂમિ સમાન અને સકળ ગુણુના નિધાન સમાન વાવીય નામે રાજા રાય કરે છે. તે રાજા પેાતાની કીતિથી વિશ્વને ઉજવલ કરી લેાકેાને રંજન કરતા હતા, તેને બધા રાજાએ નમસ્કાર કરતા હતા, તેણે સવ શત્રુઓને વશ કર્યા હતા, તેને બધી પ્રજા સેવતી હતી, તેનાથી કલ્યાણની પરપરા વૃદ્ધિ પામતી હતી, તેના ગુણા દેશદેશમાં લોકો ગાતા હતા અને તેના રાજ્યમાં ઇતિએ (ઉપદ્રા) દેશના પરાભવ કરતી નહાતી, તે રાજા એકચક્રીની જેમ વિશાળરાજ્યનું પાલન કરતા હતા. તેને બીજી લક્ષ્મી હોય એવી અને લજજા, વિનય, સાધુત્વ તથા શીળ પ્રમુખ વિવિધ ગુણાથી સુÀાભિત લક્ષ્મીવતી નામની પટરાણી હતી. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૭ કિરણગ જીવ દેવભવથી ચ્યવીને લયમીવતી રાણીની કુક્ષિરૂપ સરોવરમાં હંસની જેમ અવતર્યો. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ઉત્તમ સમયે સુસ્વપ્નથી સૂચિત, પૃથ્વીના ભૂષણરૂપ અને જગતજનના આંખને આનંદ થાય એવા પુત્રને તેણે જન્મ આપ્યો. એટલે સજાએ તેને જન્મ મહત્સવ કર્યો અને વર્યાપન મહાત્સવ ચાલતાં બારમે દિવસે સ્વજનોને ભેજન કરાવી સર્વજનેની સમક્ષ તેનું વજનાભ નામ રાખ્યું. પછી પિતાના આનંદની સાથે પુણ્યપુદ્દગળોથી વૃદ્ધિ પામતા તેણે બાલ્યાવસ્થામાં બધી. કળાઓ ગ્રહણ કરી. કળાકલાપથી સંપન્ન ચંદ્રમાની જેમ તે કુવલય (પૃથ્વીલ) ને આનષ્ણાયક થઈ પડે અનુક્રમે તે ઉજ્જવલ યૌવન પામ્યું. તેનું અદ્દભુત બાહુબળ ફેલાવા લાગ્યું સંગીત શાસ્ત્ર અને શાસ્ત્રના વિદથી તથા કાવ્ય, કથા અને સ્વજનની સાથે વાતચીતના રસથી કીડા કરતાં તે સમય પસાર કરવા લાગ્યો. એકદા બંગ દેશને ચંદ્રકાંત નામને રાજા પોતાની પુત્રી વજનાભને આપવા માટે પુત્રીને લઈને ત્યાં આવ્યો, એટલે કુમાર પણ વિજયા નામની કન્યાને તેના આગ્રહથી પર. પછી કુમાર તે રમણીય સ્ત્રી સાથે પંચવિધ વિષયસુખભેળવવા લાગે અન્યદા કુમારના મામાને કુબેર નામે પુત્ર પિતાના માબાપ પર રૂષ્ટમાન થઈ વજનાભની પાસે આવીને રહ્યો તે કુબેર નાસ્તિકવાદી હોવાથી કુમારને ધર્મમાં તત્પર જોઈને બેલ્યો ૧ ચંદ્રપક્ષે કુવલય એટલે કમળ. ૨ બંગ-બંગાળ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કે -અરે! મુગ્ધ ! આ કષ્ટકલ્પના કેવી? કેણે તને એમ કહીને છેતર્યો છે કે સદ્ધર્મથી સદ્દગતિ થાય છે? એ બધું બેટું છે; માટે મન, વચન અને કાયાના ઈચ્છિત પૂર, તેને ઈષ્ટ વસ્તુ આપ ! રાજકુમાર તેનું આવું કથન સાંભળીને મૌન પણે વિચારવા લાગે કે –“કુહ (કદાગ્રહ) થી હઠાગ્રહી થયેલા જને સાથે વિવાદ કરતાં બુદ્ધિનું પતન થાય છે, માટે કઈ જ્ઞાની પાસેથી એને બેધ પમાડીશ. એમ ચિંતવીને તે બેસી રહ્યો. એકદા ઘણુ મુનિઓના પરિવારથી પરિવરેલા લેકચંદ્રસૂરિ બહારના અશેકવનમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને ઘણું નગરજને તેમને વંદન કરવા ગયા, અને કુબેરસહિત કુમાર પણ મુનીશ્વરને વંદન કરવા ગયો. ત્યાં કુમારે વિધિપૂર્વક શુદ્ધ ભાવથી મુનીશ્વરને વંદન કર્યું અને કુમારના આગ્રહથી કુબેરે પણ તેમને પ્રણામ કર્યા. પછી કુમાર વિગેરે યથાયોગ્ય સ્થાને બેઠા, એટલે સૂરીશ્વરે ધર્મઉદ્યાનમાં અમૃત સમાન ધર્મ દેશના દેવાને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે – “હે ભવ્ય જી! આ જીવ સ્વભાવે સ્વછ છતાં કર્મરૂપી મળથી મલિન થઈ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમતાં વિવિધ દુઃખ પામે છે. એટલે જીવ સ્વચ્છ–નિર્મળ છતાં કર્મને લઈને સંસારમાં ભમે છે અને વિવિધ દુઃખને પામે છે. તે કર્મ આઠ પ્રકારના છે – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, નેત્ર, આયુ અને અંતરાય. તેમાં જ્ઞાનના પાંચ ભેદ છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન. તે જ્ઞાનેને જે આવરે-આચ્છાદિત કરે તે Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૭૩ જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ નવ પ્રકારે છે–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણુ, કેવળદર્શનાવરણ, નિદ્રા નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણુદ્ધિએ રીતે નવવિધ દર્શનાવરણકર્મ, વેદનીયકર્મ બે પ્રકારે છે–સાતવેદનીય અને અસતાવેદનીય. મેહનીયકર્મના અઠયાવીશ ભેદ છે તે આ પ્રમાણે –સેળ કષાય–કોધ, માન, માયા અને લોભ-તે દરેકના ચાર પ્રકાર છે. સંજવલન ક્રોધ, પ્રત્યાખ્યાનીકોધ, અપ્રત્યાખ્યાની કોધ અને અનંતાનુબંધી ક્રોધ. એમ માન માયા અને લોભના. પણ ચાર ચાર ભેદ હોવાથી ૧૬ થાય છે. સંજવલનની સ્થિતિ. ૧૫ દિવસ, પ્રત્યાખ્યાનીની ચાર માસની, અપ્રત્યાખ્યાનીની એક વર્ષની અને અનંતાનુબંધીની અંદગીપર્યત સ્થિતિ હોય છે. બીજા નવ નેકષાય કહેવાય છે. તેમાં હાદિક છ–હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને જુગુપ્સા તથા ત્રણ વેદ તે પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, કુલ નવ અને ત્રણ મેહનીયતે સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય–એ પ્રમાણે મેહનીય કર્મના અઠ્ઠાવીશ ભેદ થાય છે. નામકર્મ દ્વિવિધ છે, શુભ અને અશુભ. (તેના ઉત્તરભેદ ઘણા (૧૦૩) થાય છે.) ગોત્રકર્મ દ્વિવિધ–તે ઉચ્ચગેત્ર અને નીચગેત્ર. આયુકમના ચાર, ભેદ–તે દેવઆયુ, મનુષ્ય આયુ, તિયચઆયુ અને નરકઆય. અંતરાયકર્મ પંચવિધ–તે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય ને વીર્યંતરાય. જ્ઞાનના જાણનારને તેમાં અંતરાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ધર્મને અંતરાય કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. કહ્યું છે કે –“સર્વસ, ગુરૂ અને સંઘને પ્રતિકુળ થવાથી તીવ્ર અને અનંત સંસાર વધારનાર દર્શનાવરણીય કર્મ બંધાય છે." અનુકંપા, ગુરૂભક્તિ અને ક્ષમાદિકથી સુખ (સાતા) વેદનીય કર્મ બંધાય છે અને તે કરતાં વિપરીત કરવાથી લખ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે. કહ્યું છે કે – “જયારે મહોદયથી તીવ્ર અજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેના પ્રભાવથી કેવળ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે અને એનેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે.” રાગ, દ્વેષ, મહામહ અને તીવ્ર કષાયથી તથા દેશવિરતિ ને અને સર્વવિરતિને પ્રતિબંધ કરવાથી મેહનીયકર્મ બંધાય છે. મન, વચન અને કાયાના વર્તનમાં વપણે ચાલવાથી તથા અભિમાન કરવાથી અશુભ નામકર્મ બંધાય છે, તથા સરલતા વિગેરેથી શુભ નામકર્મ બંધાય છે. ગુણને ધારણ કરવાથી, પરગુણને ગ્રહણ કરવાથી, આઠ મદને ત્યાગ કરવાથી, આગમ સાંભળવામાં પ્રેમ રાખવાથી અને નિરંતર જિનભક્તિમાં તત્પર રહેવાથી ઉચ્ચગેત્ર બંધાય છે અને તે કરતાં વિપરીત વર્તવાથી નીચ ગોત્ર બંધાય છે. अकाम निर्जरा बालतपोऽणुव्रतसुव्रतैः जीवबिध्नाति देवायुः सम्यग्द्रष्टिश्च यो भवेत् । ૧ અન્યત્ર દર્શનાવરણીય કર્મના બંધહેતુ જુદી રીતે કહ્યા છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી પામનાથ ચરિત્ર પ અજ્ઞાનકષ્ટ, અજ્ઞાનતપ, અણુવ્રત અને મહાવ્રતથી ધ્રુવ આયુ બંધાય છે કહ્યું છે કે – અકામનિર્જરાથી, બાલતપસ્યાથી અણુવ્રતથી અને મહાવ્રતથી તેમજ સમ્યગદૃષ્ટિપણાથી દેવ આયુ અંધાય છે.' જે દાનશીલ, અલ્પકષાયી અને સરલ સ્વભાવી હાય તે મનુષ્ય અાયુ બાંધે છે, કહ્યું છે કેઃ- · શીલ અને સચમ રહિત છતાં પણ સ્વભાવે અપકષાયી અને દાનશીલ હાય તે મધ્યમ ગુણૈાથી મનુષ્ય-આયુ બાંધે છે.' અહુ કપટી, શઠ, સન્મા આળગી ઉન્માર્ગે ચાલનાર, હૃદયમાં શલ્ય રાખનાર અને બાહ્ય વૃત્તિથી ખમાવનાર તિર્યંચ આયુ બાંધે છે. કહ્યું છે કે :–‘ઉન્માર્ગે ચાલનાર, માના નાશ કરનાર, બહુ માયાવી, શવૃત્તિવાળા અને શલ્યસહિત તિર્યંચ આયુ બાંધે છે.' મહાઆરંભી, બહુ પરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિયના વધ કરનાર અને આર્ત્ત તથા રૌદ્ર ધ્યાન કરનાર નરક આયુ બાંધે છે. કહ્યું છે કે :–મિથ્યાદૃષ્ટિ, કુશીલ, મહાઆરંભ કરનાર અને મહા પરિગ્રહ રાખનાર, પાપી અને ક્રૂર પરિણામી નરકાયુ આંધે છે.? જે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન અને જિનપૂજામાં વિઘ્ન કરે તે અંતરાયકમ ખાંધે છે. કહ્યુ છે કે – ‘હિંસાદિકમાં આસક્ત, દાન અને જિનપૂજામાં વિઘ્ન કરનાર ઈષ્ટઅર્થાને માધ કરનાર અંતરાયકમ બાંધે છે.' જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, અને અંતરાય—એ ચાર કર્મોની ત્રીશ ત્રીશ કાડાકેાડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મેાહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પમની છે નામક અને ગેાત્ર ક—એ પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેાડાકેાડી સાગરાપમની છે. આયુકની તેત્રીશ સાગરાપમની સ્થિતિ છે. વેદનીય કર્માંની જઘન્ય સ્થિતિ ખાર મુહૂત્તની છે. નામ અને ગેાત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂત્તની છે અને બાકીના કર્મીની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્તની છે. જ્યારે જીવ એ કર્મોની ગ્રંથિના ભેદ કરે ત્યારે સમ્યક્ત્વ પામે છે અને સમ્યકૃત્વ પામવાથી ત ધ રિસક થઈ ને ધીરેધીરે પાતાના મનને જિનધર્મમાં દૃઢ કરે છે, પછી તે ગૃહસ્થધમ યા યતિ. ધર્મોને પાળતાં ક મળરહિત થાય છે અને અ'તે તે પરમ પદને પામે છે, માટે ભવ્ય જનાએ નિરંતર ધર્મ કરવાની બુદ્ધિ રાખવી.’ આ પ્રમાણેની ગુરૂમહારાજની દેશના સાંભળીને ગર્વ થી એષ્ઠપુટને ફરકાવતા કુબેર બેઠા કે –“હે આચાય ! આટલા વખત ફાગઢ કઢશેાષ કર્યા, આ બધું તમારૂં કથન યદ્નાતકા છે. ધ કર્માદિકનુ તમે જે સ્થાપન કર્યું" તે આકાશના ફુલની જેમ મિથ્યા છે. પ્રથમ આત્મા જ નથી, એટલે ગુણા નિરાધાર હાવાથી રહેતા જ નથી-નષ્ટ જ થાય છે, ઘડા વજ્ર વિગેરે પદાર્થોની જેમ જે પ્રત્યક્ષ દેખાય છે તે જ સત્ય છે. જીવ ઇંદ્રિયગ્રાહ્ય નથી માટે જીવ નથી, અને જીવના અભાવ હોવાથી ધ પણ નથી. જેમ માટીના પ`ડથી ઘડા તૈયાર થાય છે તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ-એ પાંચ ભૂતથી આ દેહપિ ́ડ થયેા છે. કેટલેાક કાળ ગયા પછી પણ તે પંચભૂત પેાત–પેાતાના પદાર્થમાં અંતર્ષિત થઈ જાય છે. જ્યારે જીવ જ નથી ત્યારે કષ્ટરૂપ તપથી સુખ કાને થાય ? Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કષ્ટકારી ફળ જ મળે, તેમજ શી રીતે થાય ? કષ્ટથી તા વળી જીવના અભાવથી ધર્મના પણ અભાવ છે. નિમિત્તના અભાવે નૈમિત્તિકનેા પણ અભાવ જ સમજવા.” C આ પ્રમાણેનાં કુબેરનાં વચન સાંભળીને શાંતાત્મા મુનિ મેલ્યા કે :−હે દેવાનાંપ્રિય^ ! સાંભળ. યુક્તિવચનથી વિરૂદ્ધ ન માલ, જેમ કેાઈ મારી માતા વધ્યા” એમ કહે તેમ તું જીવના અભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે બધું અધટત છે. જીવ જ્ઞાનવર્ડ પ્રમાણવાળા છે, તે ઇંદ્રિયગેાચર નથી. આત્મા ચચક્ષુવાળા જીવને ઇંદ્રિયગેાચર નથી, પણ તે પરમજ્ઞાનીઓને જ્ઞાનગેાચર છે. પૃથ્વી આદિ પાંચે પદાર્થોં અચેતન છે અને જીવ ચેતનાલક્ષણ છે. કહ્યુ છે કે :–ચેતના, ત્રસ સ્થાવર, ત્રણ વેદ, ચારગતિ, પાંચ ઈંદ્રિય અને છ કાય-એ ભેદોથી જીવ એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, વિધ, પવિધ અને ષવિધ કહેવાય છે.' વળી ખાલ્યવયમાં જે કર્યું અને ભાગવ્યું તે જીવ વિના વૃદ્ધવયમાં કેમ સાંભરે? કાને સાંભરે? તે તા જીવને જ સાંભરે, ત્રણ પૃવ્યાદિ અચેતન પદાર્થોમાં તેવી સ્મરણશક્તિ નથી, માટે જીવ છે, ધર્માંધ પણ છે, અને યથાક્ત ધમ અધર્મના લેાક્તા જીવ ચૈતન્ય લક્ષણવાળા છે. જેમ નવા ઉગેલા અંકુરથી ભૂમિમાં રહેલા ખીજનું અનુમાન થાય છે, તેમ સુખ દુઃખથી પૂર્વ ભવનાં કરેલાં શુભાશુભ કર્મનું અનુમાન થાય છે. તે આ પ્રમાણે કેટલાક જના વિચિત્ર ર્માણુઆથી ખાંધેલ તળીયાવાળા, સારી ૧ આવું સંબેધન મૂખને કરાય છે, બીઅને દેવાનુપ્રિય કહેવાય છે. १७७ ૧૩ - Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શાળાથી સુંદર, સારી ગંધથી વાસિત અને દિવ્ય ચંદ્રવાથી યુક્ત એવા મહેલમાં સુખપૂર્વક વસે છે, અને કેટલાક ઉંદર, સર્પ, નેળિયો અને ધૂળના સમુહથી વ્યાપ્ત એવા જીર્ણ ઘરમાં રહેવાથી દુઃસ્થિત અને ઘર સંબંધી કલેશયુક્ત દેખાય છે, અને કેટલાક મિષ્ટાન્ન, પકવાન, દ્રાક્ષસનાં પાન વિગેરે ભજન તથા કમિશ્રિત તાંબુલને સુખે ઉપભેગ કરે છે, અને કેટલાક બીજાના મુખને જોતા, પરસેવા કરતા, ભુખથી ક્ષીણ દેખાતા કદનને પણ ભાગ્યે જ મેળવી શકે છે. કેટલાક ઉદાર શંગાર, સારી માળા અને સુગંધી વિલેપનથી વિભૂષિત થઈ, દિવ્ય યાન (વાહન)માં બેસી અને પરિવારથી યુક્ત થઈ કામદેવ જેવા બની ગીત ગાનવડે ક્રીડા કરે છે અને કેટલાક દિન વદનવાળા, ધન અને સ્વજનથી રહિત, દુર્દશાને પામેલા તથા દેહ અને સુખમાં ગંધાતા નારકીના જીવોની જેવા દખિત દેખાય છે. કેટલાક સંગીત તથા મનહર વીણાનાદથી શય્યામાં નિદ્રાસુખ મેળવી સવારે યાચકવર્ગના જયજયારવથી જાગૃત થાય છે અને કેટલાક શિયાળ ઘુવડ અને ગધેડાના શબ્દ સાંભળતા ખડબચડી જમીન પર સૂઈને માંકડના ડંખથી ભક્ષણ કરતા નિદ્રા પણ મેળવી શકતા નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ ધર્મધર્મનું ફળ જોઈને અનંત સુખને માટે કષ્ટસાધ્ય ધર્મ પણ આરાધવા યોગ્ય છે. વળી તે જે કહ્યું કે કષ્ટ કરવાથી સુખ પ્રાપ્ત થતું નથી તે પણ છેટું છે. કડવી દવાના ચોગથી શું આરોગ્ય પ્રાપ્ત થતું નથી ? ધર્મમાં તત્પર રહેલા જીવને સ્વર્ગ કરતાં પણ અધિક સુખ પ્રાપ્ત થાય છે. ધર્મથી સુંદર કુળ, રૂપ, બળ, જ્ઞાન ધન અને યશ પ્રાપ્ત થાય છે, તેમજ ધર્મના શાસન Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૭૯ થી આ જગતમાં સમસ્ત જનોના ઉપકારોને માટે આ સૂર્ય અને ચંદ્રમા ઉદય પામે છે. વળી ધર્મ એ બંધુરહિતને બંધુ છે, મિત્રરહિતને મિત્ર છે; અનાથને નાથ છે અને જગતને એક વત્સલરૂપ છે. માટે નિરંતર ધમકુંટુબની સેવા કરવી રોગ્ય છે. કહ્યું છે કે – ''धर्मस्य तया जननी, जनकः किल कुशलकर्मविनियोगः । શ્રદ્વા ૨ વરમે, मुखानि निखिलान्यपत्यानि" ॥१॥ संघश्चतुर्विधी बिम्बं सुऋत्य चागमार्हतां । सप्ताप्येतानि धर्मस्य क्षेत्रकाणि बिदुर्बुधाः ॥२॥ દયા–એ ધર્મની માતા છે, કુશળ કમને વિનિયોગએ ધર્મને પિતા છે, શ્રદ્ધાએ તેની સ્ત્રી છે અને સમસ્ત સુખે-એ તેના સંતાન છે.” (૧) ચતુર્વિધ સંઘ, જિનબિંબ, જિનચૈત્ય અને આહત-આગમ-સુજ્ઞ જનેએ ધર્મના એ સાત ક્ષેત્ર કહ્યા છે. (૨) ગુરૂને વિનય કરે, સાધુજનની સંગતિ કરવી, વિવેકમાં મન રાખવું અને ઉત્તમ સત્ત્વને ત્યાગ ન કરો. વિનય, વિવેક, સુંસગ, અને સુસવ–એ ગુગે લૌકિક વ્યવહારમાં પણ પ્રશંસનીય ગણાય છે, લોકેત્તરમાં તે એ વાત પ્રગટજ છે.” “હે કુબેર! તું રાજપુત્ર થઈને અશ્વપર આરહણ કરે છે અને આ સેવકે તારી સેવા કરે છે, તેમાં શું હેતુ હશે ? Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિચાર કરતાં જણાશે કે ધર્મ જ ત્યાં હેતુ છે. એ કારણ માટે જીવાદિ પદાર્થો વિદ્યમાન છે.” આ પ્રમાણેનાં ગુરૂવચન સાંભળીને કુબેરકુમાર બેધ પામી, ઉભું થઈ ઉત્તરાસંગ કરી, ત્રણ પ્રદક્ષિણ દઈ, ગુરૂના ચરણકમળને નમસ્કાર કરીને અંજલિ જોડી કહેવા લાગ્યો કે –હે ભગવન્! તમે જે કહ્યું તે પ્રમાણ છે. હવે મને ધર્મતત્વ વિસ્તારથી કહો એટલે ગુરૂ બેલ્યા કે – “હે કુબેર! તને ધન્ય છે. તારી ઈચ્છા પણ શ્રેષ્ઠ છે, તે હવે ધર્મતત્વ સાંભળ કહ્યું "यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः । तथैव धर्मा विदुषा परीक्ष्यते. તેન કેન તથાગુ ” “જેમ ઘસવું, છેદન, તાપ અને ટીપવું—એ ચાર પ્રકારે સેનાની પરીક્ષા કરાય છે, તેમ શ્રત (જ્ઞાન), શીલ, તપ અને દયા–એ ચાર ગુણેથી સુજ્ઞજન ધર્મની પરીક્ષા કરે છે વળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થો છે, તેમાં મુખ્ય પુરૂષાર્થ ધર્મ જ છે ધર્મ સ્વાધીન થાય, એટલે અન્ય ત્રણ પુરૂષાર્થો જલદી સ્વાધીન થાય છે. કહ્યું છે કે –“આ સંસારમાં મનુષ્યજન્મ સારભૂત છે, તેમાં ત્રણ વર્ગ સારભૂત છે અને ત્રણ વર્ગમાં પણ ધર્મ સારભૂત છે, ધર્મમાં પણ દાનધર્મ અને Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૮૧ દાનમાં પણ વિદ્યાદાન–એ પરમાર્થસિદ્ધિનું મૂળ કારણ છે. તેથી મુશ્કેલીથી મેળવી શકાય એ મનુષ્યભવ પામીને ધર્મમાં યત્ન કર; મનુષ્યભવ ફેગટ ન ગુમાવ. કારણ કે –જેમ ત્રણ વાણીયા મૂળ દ્રવ્ય લઈને વ્યાપાર માટે નીકળ્યા–તેમાં એકે લાભ મેળવ્ય, બીજાએ મૂળ દ્રવ્યને જ કાયમ રાખ્યું અને ત્રીજાએ મૂળ દ્રવ્ય પણ ગુમાવ્યું. જેમ આ ઉપમા વ્યવહારમાં છે, તેમજ ધર્મમાં પણ સમજી લેવી. તે દષ્ટાંત આ પ્રમાણે છે – જબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં અયોધ્યા નામે નગરીમાં ધન્ય નામનો વ્યવહારી રહેતું હતું. તેને ગુણવતી અને નેહવતી એવી ધનવતી નામે પ્રિયા હતી. તેને ધનદેવ, ધનમિત્ર અને ધનપાલ નામના ત્રણ પુત્રો હતા. તે ત્રણ યૌવન પામતાં બહુ બુદ્ધિના ભંડાર થયા. એકદા શેઠે વિચાર કર્યો કે –“મારે ત્રણ પુત્રો છે, તેમાં ગૃહભાર આપવા લાયક કેણ છે ?” એમ વિચારી તેને નિર્ણય કરવા માટે ત્રણ પુત્રોને લાવીને કહ્યું કે –“હે વસે ! સાંભળો. તમે પ્રત્યેક ત્રણ ત્રણ રન લઈને દેશાંતરમાં જાએ, અને પોતપોતાની બુદ્ધિથી વ્યાપાર કરો. એટલે તેમણે પિતાનું વચન કબુલ કર્યું. પછી શેઠે તે પ્રત્યેક પુત્રને સવા કરોડ મૂલ્યના ત્રણ ત્રણ રને આપ્યા એટલે તેમણે લઈને સાચવી રાખ્યા પછી શ્રેષ્ઠીએ ફરી કહ્યું કે જ્યારે હું બેલાવું ત્યારે તમારે જલ્દી આવવું. આ પ્રમાણેનું પિતાનું વચન સાંભળીને તે ત્રણેમાં મેટે પુત્ર ધનદેવ કે જે અપ્રમાદી હતે તે તત્કાળ પિતાનું વચન પ્રમાણ કરીને વિજય મુહૂર્તે ત્યાંથી નિકળ્યો. જતાં જતાં તેણે બે નાના ભાઈઓને કહ્યું કે “ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નગરની બહાર રસ્તામાં તમારી રાહ જોતા બેસું છું, ત્યાં તમારે જલદી આવવું.” આ પ્રમાણે બંને બંધુને કહી, પિતાના ચરણને પ્રણામ કરી તે નગરની બહાર જઈને બેઠે. બીજે બંધુ ધનમિત્ર ક્ષણવાર રાહ જોઈને જલ્દી ચાલ્યો, અને ઘનદેવને જઈને મળે. ત્રીજે તે ભજન કરી ક્ષણવાર વિસામે લઈને પછી ઘેરથી ચાલ્યો. રસ્તામાં ત્રણે ભેગા થઈ ગયા. પછી દેશાંતરના માર્ગે ચાલતા થયા અનુક્રમે તે ત્રણે નિર્વિદને સિંહલદ્વિપમાં કુસુમપુરની પાસેના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે વિચાર કર્યો કે -આ નગરમાં જ વ્યાપાર કરીએ, આગળ જવાનું શું કામ છે? કારણ કે – प्राप्तव्यमर्थ लभते मनुष्या, देवापि त लंघयितुं न शक्तः । तस्मान्न शोको न च विस्मया मे, यदस्मदीयं नहि तत्परेषाम् ॥" મનુષ્ય પ્રાપ્તવ્ય (પામવા ગ્ય) અર્થને મેળવી શકે જ છે, તેમાં વિદન કરવાને દેવ પણ સમર્થ નથી, માટે મને શેક કે વિસ્મય થતું જ નથી, કારણ કે જે મારૂં છે, તેમાં બીજા કેઈને હક્ક નથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણેએ ત્યાં પ્રથમ ભજન કર્યું. પછી ધનદેવ ભજન કરી તરતજ નગરમાં ગયે. ત્યાં ચાર માર્ગ હોય ત્યાં બહુ વ્યાપારીઓ તત્કાળ વહાણમાં આવેલી કઈ વસ્તુની ખરીદી કરતા હતા, તેમની પાસે Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૮૩ ધનદેવ આવ્યો અને સર્વજનોને તેણે પ્રણામ કર્યા તથા યથેચિત વિનય કર્યો. તેને સારા લક્ષણવાળો, સારા વાવાળો અને વિવેકી જેઈને વહેપારી ખુશ થઈ ચિંતવવા લાગ્યા કે – આ કેઈ અપૂર્વ ભાગ્યવંત અને સજજન દેશાંતરને વેપારી લાગે છે” એમ વિચારીને તેમણે કહ્યું કે –“હે ભદ્ર! અમે આ વસ્તુ લઈએ છીએ તેમાં તમારે ભાગ રાખવો હોય તે રાખે, તમારે ભાગે આવે તે તમે પણ , એટલે ધનદેવ બોલ્યો કે –“જે આપને વિભાગ, તે મારો પણ વિભાગ તેમાં ગણજો.' બધાએ તે વાત કબુલ કરી. પછી તેણે કેઈ ની દુકાન ભાડે લઈને પોતાના ભાગે આવેલું કરીયાણું તેમાં રાખ્યું. થોડા દિવસેમાં જ તે વસ્તુને ભાવ બહુ વધી ગયે, એટલે દેશાંતરથી આવેલા વ્યાપારીઓને તેણે તે માલ વેચાતે આપ્યો. તે કરીયાણામાં તેને બહુ લાભ થયે, એટલે તે નફાના ધનથી બીજી વસ્તુઓને પણ વેપાર કરવા લાગ્યો. અને પિતાના રત્નની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તે બીજી વસ્તુ પણ ખરીદતે અને વેચતે હતા, તેથી તે મહા ધનવાન વ્યવહારી થઈ પડશે. સર્વત્ર રાજદ્વાર અને લોકોમાં પણ તેની પ્રસિદ્ધિ થઈ અને કીર્તિ વિસ્તાર પામી. - હવે બીજા ભાઈ ધનમિત્ર પછી બે ઘડીવાર ત્યાં વિસામે લઈ પછી નગરમાં પ્રવેશ કર્યો આગળ ચાલતાં તે ઝવેરી બજારમાં ગયો એટલે પૂર્વે જોવામાં નહિ આવેલ અને અપૂર્વ સદ્દભાગ્યવંત એવા તેને આવતે જોઈને કેઈ ઝવેરીએ સામા જવા પૂર્વક માન આપીને પૂછયું કે:-“હે સજાનશેખર પુરૂષ ! તમે કયાંથી આવે છે? કયાં નિવાસ રાખ્યો છે? અને અહી શા Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કારણે આવવાનું થયું છે?” તે બે કે –“વેપારી છું અને દેશાંતરથી આવ્યો છું.” એટલે ઝવેરી બેલ્યો કે –“આજ મારે ઘેર ચાલે.” એમ કહી બહુ માન આપીને ઘેર લઈ ગયો. ત્યાં સ્નાન, ભેજન કરાવી, ભક્તિથી વિલેપન, તિલક તથા પાન આદિ દઈને તેણે પૂછ્યું કે હે પુરૂષ! તમે શું વેપાર કરવા માગો છો ? ધનમિત્રે કહ્યું કે જેમાં લાભ મળશે તે વેપાર કરશું.” એટલે ફરી ઝવેરીએ પૂછયું કે તમારી પાસે ધન કેટલું છે ?? તે બે કે –“મારી પાસે સવા સવા કરોડ મૂલ્યના ત્રણ રને છે, એટલે સર્વ મળી પણચાર કટિ દ્રવ્ય છે, તે દ્રવ્યથી વ્યાપાર કરીશ. ફરી ઝવેરીએ કહ્યું કે – ઠીક છે, પણ તમે મારી સલાહ પ્રમાણે કરો. ઘનમિત્રે કહ્યું -“બેલો.” તેણે કહ્યું કે –“તમે તમારાં ને મને વ્યાજે આપે, તમારા માગ્યા પ્રમાણે હું વ્યાજ આપીશ, આથી તમને લાભ થશે. અને જે વખતે તમને કામ પડશે તે વખતે તેજ રત્નો તમને પાછાં આપીશ.” એટલે તેણે વાત કબુલ કરીને ત્રણે રત્નો તેને આપ્યા. ઝવેરી તેને નિયમિત રીતે વ્યાજ આપતું હતું અને તે ગ્રહણ કરીને ધનમિત્ર આનંદ કરતા હતા. તે સ્વેચ્છાએ નગરમાં જઈ કીડા કરતે અને સુખ ભગવતે હતો. આવા નિરૂદ્યમી અને ભાગ્યને આધારે બેસી રહેનારાઓને પસંદ પડતું એક દષ્ટાંત અહીં આપવામાં આવે છે – કરડીયામાં રહીને કંટાળી ગયેલ, હતાશ અને ભુખને લીધે શરીરે ગ્લાન થઈ ગયેલ એવા સર્ષના મુખમાં રાત્રે તે કરંડીયાને કેતરીને કોઈ ઉદર પોતાની મેળે પડશે. તેનાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર માંસથી તે સર્ષ તૃપ્ત થયા અને પાછે તેણે કરી દીધેલા માર્ગે તે બહાર નીકળી ગયે. માટે હે મિત્રો ! કાંઈ પણ ઉદ્યમ ન કરતાં સ્વસ્થ થઈને બેસી રહે, કેમકે વૃદ્ધિ અને ક્ષયમાં-લાભ અને હાનિમાં કારણભૂત એક દૈવજ છે. વિધાતાએ લલાટપટ્ટપર જે અ૫ કે બહુ ધન લખ્યું છે, તે મારવાડમાં જતાં પણ અવશ્ય મળવાનું છે, અને તે કરતાં અધિક મેરૂ પર્વત પર જતાં પણ મળવાનું નથી માટે બંધુઓ ! ધીરજ ધરો અને ફેગટ કૃપણ સ્વભાવ ન રાખે. કેમકે કુવામાં કે સમુદ્રમાં જ્યાં જઈને ભરશે ત્યાંથી ઘડામાં સરખું જ જળ સમાશે. (આટલી હકીક્ત પ્રસંગોપાત કહેવામાં આવી છે.) હવે ત્રીજે બંધુ ધનપાલ ભજન કરી પ્રમાદથી ત્યાં જ સુઈ ગયો. નિદ્રા લઈને સંધ્યા વખતે તે નગરમાં પેઠો. ત્યાં નગરના મુખ્ય દ્વાર આગળ ઘણી વેશ્યાએ તેના જેવામાં આવી. તેમાં એક વેશ્યાને ઘણા નટવટ પુરૂષ સાથે જોઈ. એકે એનો હાથ પકડી રાખ્યો હતે, એક તેને તાંબુલનું બીડું આપતો હતો અને એક તેને હાસ્ય કરાવતો હતે. એવામાં એક લંપટ પુરૂષ ધનપાલને આવતે જોઈને બેલ્યા કે –“હે પરદેશી પુરૂષ! શું જુએ છે? મનુષ્ય ભવનાં આવાં આવાં ખરેખર મીઠા ફળને ગ્રહણ કર.” એટલે ધનપાળ તે વેશ્યાને ઘરેજ ગયો અને વિવિધ નાટક જોતો તથા ગીતગાન સાંભળતે આખી રાત ત્યાંજ રહ્યો. પછી તેના હાવભાવથી માહિત થઈ તેની સાથે ભેગ ભેગવવા લાગે તે સ્નેહ વચનથી તેને પૂછવા લાગી કે –“હે સ્વામિન્ ! અહી તમે શા કામે આવ્યા છે ?” તે વિસ્મય પામીને બેલ્યો કેઃ- વેપાર Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરવા.” ફરી તેણે પૂછયું કે –“હે સ્વામિન! તમારી પાસે દ્રવ્ય કેટલું છે ?' તેણે કહ્યું કે – સવા સવા કેટી મૂલ્યના ત્રણ રત્નો છે.” તે બોલી કે –“મને બતાવે” એટલે તેણે તેને બતાવ્યાં તેથી તે હર્ષિત થઈ. તે રને લઈ વેશ્યા તેને મુખથી ચુંબન અને હૃદયથી આલિંગન દેવા લાગી. પછી તે બેલી કે-“હે સ્વામિન્ ! એ રત્ન મારા ઘરમાં જાળવી રાખું છું. તમારે જરૂર પડે ત્યારે પાછા લેજે. આ ઘર તમારૂં જ છે તમે અહીંજ રહો અને તમારી યૌવનવયને સફળ કરો. નાટક જુઓ, ગીત ગાન સાંભળો અને કામગ ભેગ. ફરીને આ મનુષ્યજન્મ ક્યાં મળવાનું છે? મનુષ્યજન્મ પામ્યાનું એજ ફળ છે.” આ પ્રમાણેના તેના વચનથી મેહ પામીને ત્યાંજ રહ્યો અને તે વેશ્યાની સાથે પંચવિધ વિષયભેગ નિરંતર ભોગવવા લાગ્યો. તેને આભરણ અને વસ્ત્ર પૂરવા લાગ્યો. એમ છેડા જ વખતમાંજ તેણે ત્રણે રત્ન સંબંધી દ્રવ્ય બધું વાપરી નાખ્યું, એટલે વેશ્યાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. પછી તે નગરમાં ચાલ્યો. ત્યાં એક ઠગપુરૂષ તેને મળ્યો. તેની આગળ તેણે કહ્યું કે;–“મને વેશ્યાએ છેતરી લીધો.” તે બે કે જે તું તારાં વસ્ત્રો મને આપે, તે હું તારું કામ કરી આપું.” તેણે કબૂલ કર્યું એટલે તે લંપટ ફરી બોલ્યો કે-પ્રથમ વસ્ત્રો આપ” તેણે વસ્ત્રો આપ્યાં. પછી ધનપાલ લંપટની સાથે ફરી વેશ્યાને ઘરે ગયો. ઠગ પુરૂષે તે વેશ્યાને કહ્યું કે તે કેમ આને છેતર્યો ? એનું શું લઈ લીધું?” તે બોલી કેહિસાબ જુઓ. આ એણે આપ્યું અને આ એણે ભેગવું, હવે એક ટકે પણ વધ્યું નથી.” એમ કહીને ફરીથી એણે બહાર Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૮૭ કહાડયા પછી વ્યગ્ર ચિત્તવાળા શૂન્ય, વસ્રરહિત, નિરાશ અને દરિદ્રી થઈને તે એકાકી નગરમાં સત્ર ભમવા લાગ્યા ભેજન સમય થયા, પણ જમવું શું ? કારણ કે—અન, પાણી, મગ, જુવાર, શાક અને મીઠું –એવુ કંઈ પણ તેની પાસે નથી કે જેના ઉપયાગ થઈ શકે. તેની પાસે કંઈ પણ ખાવાનું ન હાવાથી તે આમ તેમ ભમતા હતા. એવામાં કયાંક મજુર લેાકેા જમતા હતા, તેઓએ તેને તેવી સ્થિતિમાં જોઇને પૂછ્યુ કે—‘તું કયાંના રહેવાસી છે ? અને કયાંથી આવે છે ?” ધનપાળે કહ્યું કે–મેં પ્રમાદના વશથી મારા રત્ના ગુમાવ્યાં છે' એમ કહીને યથાસ્થિત બધી વાત કહી સભળાવી, એટલે તેણે કહ્યું કે- આજ કઈ ખાધુ છે કે નહિ ? તે ખેલ્યા કે—કયાંથી ખાઉં ? શું જમ્મું ?’ એટલે દયાની લાગણીથી તેઓએ તેને જમાડયા. પછી દ્નમકની જેમ તે પણ મજુરોની સાથે ભમવા લાગ્યા અને અનુક્રમે તે ભારવાહક (મન્નુર) થઈ દુઃખે પેાતાનું ભરણાષણ કરવા લાગ્યા. કહ્યું છે કે ‘દુપૂર પેટને પૂરવા માટે માણસા માનને મૂકી દે છે, હલકા જનને સેવે છે, દીન વચન બાલે છે, કૃત્યાકૃત્યના વિવેકને તજી દે છે, સત્કારની અપેક્ષા કરતા નથી, ભાંડત્વ (ભવાઈ) અને નૃત્યકળાના અભ્યાસ કરે છે. અરે પેટ માટે શું શું કરતા નથી? સાવ કરે છે.? ધનપાળ તળાવ કે કુવા પર જઇને ભાજન કરતા અને ખજારમાં સુઈ રહેતા. આ પ્રમાણે તે મહાદુ:ખી થયા છતા મનમાં વિચારવા લાગ્યા કે–આ મને પ્રમાદનું જ ફળ મળ્યું. જીએ ! મારા મેટા ભાઈ ધનદેવ ઘણામાડામાં કરિયાણા ભરી ભરીને પરદેશ મેાકલે છે અને પુષ્કળ દ્રવ્ય પેદા કરે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તેમજ તેની કીર્તિ પણ સર્વત્ર ફેલાઈ ગઈ છે. અને હું આવી દુર્દશા ભેગવું છું.' એ રીતે ત્રણે બંધુઓને ત્યાં રહેતાં બાર વરસ પસાર થઈ ગયા. એટલે તે ત્રણેને બોલાવવા માટે તેમના પિતાએ કાગળ મોકલ્યો. તે કાગળ મોટા ભાઈના હાથમાં આવ્યો. પત્ર વાંચીને તે ખુશી થર્યો. પછી તેણે વિચાર કર્યો કે-હવે ત્યાં જઈને પિતાના ચરણને વંદન કરૂં, પરંતુ મારા બંને ભાઈએને પત્તો શી રીતે મેળવવું ?” એમ ચિંતવીને તેણે નગરમાં સર્વત્ર તપાસ કરાવી, પણ તેમના ખબર ન મળ્યા એટલે તેણે વિચાર કર્યો કે-“આ ગામના તમામ મહાજનને ભોજન કરાવું, એટલે તેમાંથી તેમને પત્તો મળશે.” એમ ચિંતવીને નાના પ્રકારના પકવાનની સર્વ સામગ્રી તૈયાર કરાવી. પછી પ્રથમ દિવસે બધા રાજલક સહિત રાજાને નિમંત્રી, ભક્તિપૂર્વક તેમને ભેજન કરાવીને વસ્ત્રાભરણાદિક આપી સ્વસ્થાને વિદાય કર્યો, તેમાં પિતાના બાંધવો જોવામાં ન આવ્યા. બીજે દિવસે બધા શ્રેષ્ઠીઓને નિમંત્રી ભોજન કરાવીને વિસર્જન કર્યા તેમાં પણ પોતાના બાંધવ જોવામાં ન આવ્યા. ત્રીજે દિવસે બધા કાપડીયાને નિમંત્રીને જમાડયા, તેમાં પણ પોતાના બાંધ જેવામાં ન આવ્યા. ચોથે દિવસે ઝવેરીઓને નિમંત્રીને જમાડયા, તેમાં ધનમિત્ર બંધુ અગ્રેસર થઈને અલંકાર સહિત આવ્યા. એટલે તેને સ્નેહપૂર્વક ઉત્કંઠા અને આલિંગનપૂર્વક તે મળે અને તેને બોલાવીને તેણે પિતાને પત્ર આપે. તે પત્ર વાંચી સંતુષ્ટ થઈને બેલ્યો કે–પિતાને પત્ર પ્રમાણ છે, ચાલે આપણે ત્યાં જઈએ અને પિતાના ચરણમાં વંદન કરીએ.” Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પછી ભકિતપૂર્વક સંને જમાડીને વિસર્જન કર્યાં. અને બંને ખાંધવ એકાંતમાં મળી પરસ્પર કુશળ વાર્તા પૂછવા લાગ્યા, અને સ્નેહાલાપ કરવા લાગ્યા. તથા અન્યાન્ય ધનપાલના સમાચાર પૂછવા લાગ્યા પણ ધનપાલની ખબર મળી શકી નહી. એટલે કેટલીક વાતા કરીને તેઓ સ્વકાર્ય પરાયણ થયા. પાંચમે દિવસે બધા ભારવાહકેાને આમંત્રીને જમાડયા. તેમાં દુઃખિત, દરિદ્રી અને દુ`ળ એવા ધનપાલ બંધુ તેમના જોવામાં આવ્યા. એટલે આલિંગનપૂર્વક તેમને પૂછ્યુ કે— ‘તું આવે! કેમ દેખાય છે ? તારૂં ધન કયાં ગયું ?” તેણે કહ્યું કે—પ્રમાદના વશથી મેં વેશ્યા ભવનમાં રહીને લક્ષ્મી ભેાગવી અને મારા રત્ના વેશ્યાએ લઈ લીધાં તેથી હું દુઃખી થયા.’ એટલે જ્યેષ્ઠ બંધુ ધનદવે કહ્યું કે-હ બાંધવ ! સાંભળ— શાસ્ત્રમાં પણ પ્રમાદ કરવાના નિષેધ કર્યો છે. ૧૮૯ “માર: વામàષી, પ્રમાદ: પરમેશ પુઃ । प्रमादा मुक्तिपुर्दस्युः प्रमादो नरकायनम् ॥” 6 પ્રમાદ એ પરમ દ્વેષી છે, પ્રમાદ તે પરમ શત્રુ છે, પ્રમાદ મેાક્ષનગરના ચાર છે અને પ્રમાદ નરકના સ્થાનરૂપ છે. પછી પિતાએ મેકલેલ પત્ર તેને આપ્યા. તે પત્ર વાંચીને નિઃસાસા મૂકીને તે બોલ્યેા કે:-‘હું ભાતા વિના ત્યાં શી રીતે આવું ? એટલે ધનદેવે કહ્યું કે-‘તું મારી સાથે ચાલ, હું તને ભાતું આપીશ.' એમ કહીને તે પરવારવા માટે પાતાને કામે લાગ્યા. ધનમિત્ર ઝવેરીને ઘરે ગયા, અને પેાતાના પ્રયાણની Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વાત કહીને ત્રણે ૨ને માગ્યા એટલે તે ઝવેરીએ લેખું (હિસાબ) કરીને કહ્યું કે- “તમારા વ્યાજમાંથી તમે આટલું ભગવ્યું, આટલું લીધું આટલું દીધું અને આટલું વધ્યું તે લે અને આ તમારાં ત્રણ રત્ન પણ લ્યો. ધનમિત્ર તે લઈ લેવડદેવડ ચુકતે કરી ધનની ગાઢ ગાંઠબાંધીને પિતાના મોટા ભાઈ પાસે આવ્ય, ત્રીજો ભાઈ પણ ત્યાં આવ્યા. પછી ત્રણે ભાઈઓ ઉત્સુક થઈ માર્ગને યોગ્ય સામગ્રી તૈયાર કરાવીને ચાલવા તૈયાર થયા. ગણીને વેચાય, માપીને વેચાય, કાપીને વેચાય અને જોખીને વેચાય એવી વસ્તુઓ-કરિયાણું ગાડામાં ભર્યા પછી વિનયશીલ ધનદેવ શ્રેષ્ઠીજનેની શીખ માગીને સેવક, પરિજન અને ગાડા ચુક્ત થઈ ત્યાંથી ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતે તે ભાઈ સહિત સ્વનગરે અને સ્વગૃહે આવ્યા ત્યાં ત્રણે ભાઈ ભક્તિપૂર્વક પિતાને ચરણે નમ્યા. પછી ભોજન કરીને એકાંતે તેમના પિતાએ તેમને પૂછયું કે–“તમે શું કર્યું? શું મેળવ્યું ? અને શે વધારે કર્યો? તે કહો. એટલે મેટા પુત્ર ધનદેવે કહ્યું- હે પિતા ! આપના આપેલાં આ ત્રણ રત્ન ગ્રહણ કરે, અને આ લાભ થયે તે લે. મેં આ વેપાર કર્યો.એમ કહીને તેણે ત્રણે રને આપ્યા, અને લાભ થયે હતું તે પણ રજુ કર્યો. પછી બીજાએ કહ્યું કે બહે પિતા ! તમારાં આપેલા આ રને ગ્રહણ કરે. એના વ્યાજમાં આ દ્રવ્ય આવ્યું, તે મેં વાપર્યું, અને તેમાંથી આટલું વધ્યું. એમ કહી પિતાને રને સોંપીને ફરી તેણે કહ્યું-ફરી પણ મારે તે અહીં જ વેપાર કરે છે. પછી ત્રીજાએ કહ્યું- હે પિતાજી! તે રને પ્રમાદના વશથી મેં તો ત્યાંજ વાપરી નાખ્યા, તેથી Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૯૧ હું નિધન થઈ ગયા, અને મજુરીનું કામ કરીને નિર્વાહ કર્યાં, માટે મારા અપરાધ ક્ષમા કરો. પિતાએ ત્રણે પુત્રાનાં વાકયા સાંભળીને મનમાં વિચાર કરી સર્વાંજન સમક્ષ માટા પુત્રને સવ ભંડાર સાંપી તેને ઘરના સ્વામી બનાવ્યા અને સર્વાંને કહ્યું કે આની આજ્ઞા સર્વેએ માનવી, કાઇએ એળંગવી નહિ.’ પછી બીજા પુત્રને વસ્તુ, વ્યાપાર અને કરિયાણા સેાંપીને કહ્યું કે-‘તારે અહી રહીને વ્યાપાર કરવા, અને માટા ભાઇની આજ્ઞા પ્રમાણે સર્વ કામ કરવાં.’ ત્રીજા પુત્રને ખાંડવા, પીસવાનું, રાંધવાનું અને પિરસવાનુ સ ગ્રામ સેાપ્યુ. એટલે તે પ્રમાદથી અને પૂર્વ કના વશથી દુઃખી થયા. ‘હે ભવ્ય જના ! આ દૃષ્ટાંતના સિદ્ધાંતમાં જિનેશ્વરાએ જે ઉપનય દર્શાવેલ છે તે એકાગ્રતાથી સાંભળેા—શેઠ તે ગુરૂ સમજવા અને પુત્રો તે સવિરતિ, દેશિવરતિ અને અવિરતિએમ અનુક્રમે જાણવા. મૂળનિધિ (પુજી) રૂપ ત્રણ રત્ને-તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સમજવા. ત્રણ પ્રકારના જીવા તે રત્નાવડે વ્યાપાર કરવા માટે મનુષ્યભવ રૂપ નગરમાં આવે છે. તેમાં જે પ્રમાદ ન કરતાં જ્ઞાન, દર્શીન અને ચારિત્રની વૃદ્ધિ કરે છે તે સર્વવિરતિ જીવા દેવગતિના લાભ પામે છે. બીજા પ્રકારના જીવા જે અપ્રમાદથી વ્યાપાર કરીને મૂળનધિ (પુંજી) ના ખચાવ કરે છે તે ફરીને મનુષ્યભવ પામે છે અને સુખભાગ ભાગવે છે. ત્રીજા પ્રકારના જીવા બહુ પ્રમાદથી-નિકા અને વિથાથી યુક્ત થઈ મૂળ દ્રવ્યને હારી જાય છે તે રૌરવ નરકને પામે છે, મઠ્ઠ, વિષય, કષાય, નિદ્રા અને વિથા-એ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે.” માટે મનુષ્યભવ પામીને ધર્મમાં પ્રમાદને ત્યાગ કરે. વળી “મહા આરંભથી, મહા પરિગ્રહથી, માંસાહારથી અને પંચંદ્રિય જીવના વધથી પ્રાણીઓ નરકે જાય છે. જેઓ શીલરહિત, વ્રતરહિત, નિર્ગુણ, ભારહિત અને અલ્પ પણ પચ્ચકખાણ રહિત હોય છે તે મરણ પામીને નીચે સાતમી પૃથ્વીએ અપ્રતિષ્ઠાન નરકવાસમાં નારકપણે ઉત્પન્ન થાય છે.” મહા આરંભ તે પંદર કર્માદાનરૂપ છે તે કર્માદાન આ પ્રમાણે (ઈગાલી વણસાડી) અંગાર કર્મ, વનકર્મ, ગાડાકર્મ, ભાડાકર્મ, ફેટક્કર્મ, દંતવાણિજ્ય, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય અને વિષવાણિજ્ય, ચંપલન, નિલ છન, અસતીપોષણ, દવદાન, તથા સરશોષણ એ પંદર કર્માદાન છોડવા લાયક છે. - તેમાં પ્રથમ અંગારકર્મ આ પ્રમાણે અંગારની ભઠ્ઠી કરવી (કેલસા પાડવા), કુંભાર, લુહાર, અને સુવર્ણકારનું કર્મ, ધાતુનાં વાસણ બનાવવાં, અને ઇંટે તથા ચુને પકતેના વડે આજીવિકા કરવી તે અંગારકર્મ કહેવાય છે. બીજુ વનકર્મ–તે છેદાયેલા, નહિં છેદાયેલા વનના પાંદડાં પુષ્પ અને ફળને વિકય તથા કણનું દલન એ રૂ૫ વૃત્તિ તે વનજીવિકા. એટલે છેદાયેલી નહિ દાયેલી વનસ્પતિ, પત્ર, પુષ્પ, કંદ, મૂળ, ફળ, તૃણ, લાકડું, ડાળ, વાંસ વિગેરેને વિકય કરે, વન કપાવવા, ધાન્ય દળાવવાં એ કર્મથી જે આજીવિકા કરવી– તે વનકર્મ. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૭ ત્રીજુ શકટ ક——તે ગાડા તથા તેનાં સાધના ઘડવાં અને ખેડવાં ચા વેચવા તે ગાડા આજીવિકા એટલે ગાડા, તથા ગાડાના સાધનાને બનાવીને વેચવા-ખેડવા વિગેરેથી આજીવિકા ચલાવવી તે શકટ ક. ચાથું ભાટક કમ -તે ગાડા, વૃષભ, હાથી, ટ; પાડા, ગધેડા ખચ્ચર અને અદ્યાપિર ભાર ભરી તેના વડે વૃત્તિ ચલાવવી તે ભાટકાવિકા, એટલે ગાડા, વૃષભ, મહિષ, હાથી ગધેડા, ખચ્ચર અને અશ્વ વિગેરે જનાવરેા રાખી ભાડુ લઇને તેમની પાસે ભાર વહન કરાવવા (ખટારા આદિ ભાડે આપવા ચલાવવા) તે ભાટક કર્યું. પાંચમુ સ્ફોટક ક—તે સરાવર અને કુવા વિગેરેનુ બાદાવવું. પૃથ્વીકાયના આર ભરૂપ પથ્થરને ફૂટવા-ઘડવા વિગેરેથી જીવન ચલાવવું તે સ્ફોટકાજીવિકા. અર્થાત્ જવ, ચણા, ઘઉં, અને સાબ વિગેરેના સાથવા, દાળ, આટા અને તંદ્ગલ (ચાખા) કરવા; ખાણુ, સરાવર અને કુવાને માટે ભૂમિ ખાઢવી, હળ ખેડવા અને પાષાણ ઘડવા વિગેરે કમ તે સ્ક્રેાટકકમ. એ પાંચ કર્મો ત્યાજ્ય છે. હવે પાંચ વાણિજ્ય કહે છે પ્રથમ દંતવાણિજ્ય—તે દાંત, વાળ, નખ, હાડકા સુમએ ત્રસજીવના અંગેાપાંગને વેપારને માટે બજારમાંથી ખરીદવા તે, એટલે બજારમાંથી હાથીના દાંત, ઘુવડ અને વાઘ વિગેરેના નખ, હંસ વગેરેના રામ, મૃગાહિકના ચામડા ચમરી ગાયનાં ૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પુચ્છ શંખ, શંગ, છીપ, કેડી કસ્તુરી વિગેરે હિંસક માણસે પાસેથી લેવા અને વેચવા તે દંતવાણિજ્ય. અર્થાત્ એને વ્યાપાર કરવા વડે જે આજીવિકા ચલાવવી તે દંતવાણિજ્ય. બીજું લાક્ષાવાણિજ્ય–તે લાખ, મણશીલ, ગળી, ધાવડી અને ટંકણખાર વિગેરેને વ્યાપાર કરે તે અર્થાત્ લાખ ધાવડી, નીલી (ગળી), મણસીલ, હરતાલ, વાલેપ, તુવારિકા પટવાસ, ટંકણખાર, સાબુ અને ક્ષારાદિને કયવિય કરે તે લાક્ષાવાણિય. ' - ત્રીજું રસવાણિય–તે માખણ, ચરબી, માંસ, અને દારૂ વિગેરેને કયવિકય કરે . અર્થાત્ મધ, દારૂ માંસ માખણ તેલ, દહી, દૂધ અને ઘી આદિને વ્યાપાર કરે તે રસવાણિય. ચોથે કેશવાણિજ્ય–તે દ્વિપદ તથા ચતુષ્પદને વ્યાપાર કરો તે લેવું દેવું તે અર્થાત્ દાસ દાસી વિગેરે મનુષ્યોને તથા અશ્વ ગાય વગેરે તિર્યને ખરીદવું વેચવું તે કેશવાણિય. - પાંચમું વિષવાણિજય–તે વિષ, શઆમ, હળ, યંત્ર લેખંડ, હરિતાલ વગેરે જીવઘાતક વસ્તુને કયવિક્રય કરે તે. અર્થાત્ વિષ તે નાગફણ (અફીણ), વત્સનાગ અને સેમલ વિગેરે, શા–તે તરવાર, બંદુક વિગેરે તથા કેશ કેદાળી વિગેરે અને લોહ તે હળાદિ વિગેરે તેને કાવિય કરે તે વિષવાણિજ્ય. - એ પાંચ વાણિજ્ય કર્મો શ્રાવકને વર્જવા યોગ્ય છે. - હવે યત્રપીડન કર્મ-તે તલ, શેલડી, સરસવ, એરંડીયા મગફળી વિગેરેને ખાંડવા યા પીલવા તે. એટલે ઘાણી વિગેરે Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૫ યંત્રોમાં તલ, શેરડી, સરસવ અને એરંડીયા વિગેરેને પીલવું યા ખાંડવું અને જળયંત્ર (મિલો, કારખાના) ચલાવવા વિગેરે યંત્રપડકમ. નિર્લી છનકર્મ–તે નાસાધ, આંકવું, નપુંસક કરવા, પૂંઠ ગાળવી, બાળવી, બળદના કર્ણ અને કંબલને છેદ કરાવવો તે. એટલે ગાય વિગેરે પશુઓના કાન, કંબલ, શૃંગ, પુચ્છને છેદ કર કરાવવો, નાસાવેધ કરે, આંકવું, કર્ણશ્લેટન કરવું, નપુંસક કરવા, ચર્મદાહ કરે અને ઉટની પુંઠ ગાળવી વિગેરે કર્મ તે નિલંછનકર્મ એ નરકનાં દુઃખ આપનાર હોવાથી અત્યંત વર્જનીય છે, અસતીષણ–તે મેના, પોપટ, બીલાડી, કૂતર, કુકડે, મયૂર, હરણ અને શુકરાદકનું પોષણ કરવું તે કેટલાક દાસીઓનું પણ પોષણ કરે છે. ગલદેશમાં તે સંબંધી ભાડું લે છે તે. દવાન તે બસનથી વા પુણયબુદ્ધિથી એમ બે પ્રકારે છે. એટલે વનને દાહ થતાં ભિલ વિગેરે તેમાં સુખે ફરી શકે. અથવા જુના ઘાસને બાળવાથી નવું ઘાસ ઉગે અને તેથી ગાય વિગેરે પશુઓ સુખે ચરી શકે, અથવા તે ખેતર બાળવાથી ધાન્યસંપત્તિ સારી થાય-ઈત્યાદિ કારણથી, પુણ્યબુદ્ધિથી યા કૌતુકથી જંગલમાં અગ્નિ સળગાવે છે તે દવદાન. એમ સંભળાય છે કે ભિન્ન લોકોને મરણ વખતે તેના કુટુંબીઓ કહે છે કે તારા ધર્મને માટે આટલા દવ દેશું. સરશોષણ તે સરોવર, દ્રહ અને તળાવ વિગેરેના પાણીને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શેષ કરાવે અથવા નીક (નહેર) દ્વારા ધાન્યાદિ વાવવાને માટે તેમાંનું પાણી લઈ જવું તે સશેષણ. તેમાં દાવેલ હોય તે તળાવ કહેવાય અને ન ખેડાવેલ હોય તે સરોવર કહેવાય, એટલે તે બંનેમાં ભેદ સમજે. આ પંદર કર્માદાન આચરવાથી બહુ દોષ (પાપ) લાગે છે. તેમાં અંગારકમમાં અગ્નિ સ્વમુખ શસ્ત્ર હોવાથી તેના વડે છકાય જીવેની વિરાધના થાય. વનકમમાં વનસ્પતિ અને તેના આશ્રિત ત્રસ જીવોની વિરાધના થાય. ગાડા અને ભાટકકર્મમાં ભારવાહન કરનાર વૃષભાદિકની તથા માર્ગમાં રહેલા છકાય જીની વિરાધના થાય. ટકકર્મમાં કણદલનાદિવડે વનસ્પતિની તથા ભૂમિખનના દિવડે પૃથ્વીકાયની તથા તેમાં રહેલા ત્રસાદિક જીવોની મહાવિરાધના થાય. ઉત્પત્તિસ્થાનમાં જઈને દાંત, ગ્રામર કેશાદિ વસાંગ ખરીદવાથી ગ્રાહકેને જોઈને લોભથી ભીલ વિગેરે તકાળ હાથી, ચમરી વિગેરેને વધ કરવા તૈયાર થાય. લાક્ષાવાણિજ્યમાં લાખ બહુ ત્રસ જીવથી આકુળ હોવાથી અને તેના રસમાં રૂધિરને ભ્રમ થતું હોવાથી, ધાવડીવૃક્ષની છાલ અને પુષ્પ દારૂના અંગ હેવાથી તથા તત્કાળ તેમાં કૃમિ ઉત્પન્ન થતા હોવાથી, ગુલિકા (ગળી) બનાવતાં તેમાં અનેક જંતુઓ પડીને નાશ પામતા હાથી, મણસીલ, હરિતાલ અને વલેપમાં સંપતિમ બાહ્ય જંતુઓ નાશ પામતા હોવાથી, તુંબરિકામાં પૃથ્વીકાયને ઘાત થતું હોવાથી, પડવાસ ત્રસાકુળ હોવાથી, ટંકણક્ષાર, સાબુ અને અન્ય ક્ષાર વિગેરે બાહા જીના વિનાશક હેવાથી તેમાં મેટે દોષ લાગે છે. જીવાદિમાં થતું પાપ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે – Page #224 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ ચરિત્ર ૧૯૭ “H: ઘતિ માંહેન. ટાલયા ઢાળન ૨. व्यहेण शुद्रीभवति, ब्राह्मणः क्षीरविक्रयात् ॥ “બ્રાહ્મણ માંસ, લાક્ષા અને લવણ (મિઠા)ના વ્યાપારથી તકાળ પતિત થાય છે, તથા ક્ષીરને વિક્રય કરવાથી તે ત્રણ દિવસમાં શુદ્ધ થાય છે. રસવાણિજ્ય-મધ વિગેરેમાં જંતુઓને ઘાત તથા તેમાં અનેક સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ ને વિનાશ થતું હોવાથી, દૂધ વિગેરેમાં સંપાતિમ (ઉપરથી અચાનક પડતા) જીવોની વિરાધના થતી હોવાથી, બે દિવસ ઉપરાંતના દહીંમાં પૂર્વોક્ત રીતે સંમૂર્ણિમ જીવો ઉપજે છે તેથી ત્યાજ્ય છે. કેશવાણિજ્યમાં દ્વિપદ અને ચતુષ્પદોની પરવશતાથી, તેમને વધ બંધન, ભુખ, તરસાદિ દુઃખ પડવાથી દોષ લાગે છે. વિષવાણિજયમાં શાંગિકા વત્સનાગાદિથી તથા હરિતાલ, સોમલ અને ક્ષારાદિકથી તેમજ વિષ, શસ્ત્રાદિથી જીવઘાત જણાયજ છે. વળી જલાદ્ર હરિતાલથી મક્ષિકાદિ તત્કાળ મરી જતાં જોવામાં આવે છે. સેમલ અને ક્ષાર વિગેરેના ભક્ષણથી બાળકે વિગેરે તરત મરણ પામે છે. વિષવાણિજ્યને અન્ય શાસ્ત્રમાં પણ નિષેધ કર્યો છે. કહ્યું છે કે – જાવિચિળવ, રવિવળતર विषविक्रयिण चैव, नरा नरकगामिनः" ॥ કન્યાવિક્રય કરનારા, રસકિય કરનારા અને વિષને વિક્રય કરનારા પુરૂષે નરકમાં જાય છે.” - Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર યંત્રપલણાદિને કર્મની સાથે સંબંધ છે. જેમકે–ખાંડણી, ઘંટી, ચુલે જળકુંભ અને સાવરણુ–ગૃહસ્થના ઘરમાં એ પાંચ વસ્તુથી જંતુઓની હિંસા થાય છે. ઘાણી વિગેરેથી મહાપાતક થાય છે. તે વિષે લૌકિકશાસ્ત્રમાં પણ કહેલ છે. જેમકે દશ કસાઈ સમાન એક ઘાંચી, દશ ઘાંચી સમાન એક દારૂચનાર, દશ દારૂવૅચનાર સમાન એક વેશ્યા અને દશ વેશ્યા સમાન એક રાજા કહેલ છે” નિછન કર્મમાં બળદ, અશ્વ, ઉંટ વિગેરે પંચંદ્રિય જીવોની કદર્થનાને દોષ લાગે છે. દવ દેવામાં કરેડે અને વિનાશ થાય છે. સરોવરના શેષણમાં પાણીના જીવને તથા તેમાં રહેલા મત્યસ્યાદિ જળજંતુઓને-એમ છકાય જીવને વિનાશ થાય છે. અસતીષણમાં દાસ્યાદિને વિકય કરતાં તેનાથી થતાં દુષ્કાથી પાપવૃદ્ધિ થાય છે, તેથી તે વર્જવા યોગ્ય છે. તથા નિર્દય જનને ઉચિત એવું કેટવાળપણું, ગુપ્તિપાલપણું અને સીમપાલપણું વિગેરે દૂર કર્મો શ્રાવકને વર્જવા ગ્ય છે. તથા બળદોને દમ, ક્ષેત્ર ખેડ, અશ્વને પંઢ બનાવએ પાપોપદેશ કરવો શ્રાવકને કપે નહિ. તેમજ યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, મુશલ તથા ઉદ્દખલ વિગેરે હિંસક અધિકારણે દયાળુજને દાક્ષિણ્યથી પણ અન્યને આપવાં નહિ. વળી કુતૂહળથી ગીત, નૃત્ય અને નાટકાદિ જેવા, કામશાસ્ત્રમાં આસક્ત થવું, જુગાર, દારુ આદિ વ્યસનો સેવવાં, જલક્રિડા કરવી અને હિંડોળે હિંચકવા વિગેરે વિનોદ કરવો, પાડાદિકને લડાવવા, શત્રુના પુત્ર વિગેરેની સાથે વેર બાંધવું, ભજનકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા કરવી, તથા રોગ અને માર્ગના Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર થાક સિવાય આખી રાત્રિ ઉંઘવું–વિગેરે પ્રમાદાચરણને સુજ્ઞ પુરૂષે ત્યાગ કરે. વિવેકી શ્રાવકે આ પ્રમાણેના ' જિનવચનો જાણીને એકાગ્ર મનથી તે પાળવાં. - હવે મહાપરિગ્રહ તે લોભભૂળ છે, તે લોભ નરકના દુઃખમાં પ્રાણુને નાખે છે. લેભીજન કઈ રીતે સંતેષ પામી શકતે નથી. કહ્યું છે કે– સગર પુત્રોથી તૃપ્ત ન થયા, કુચિકણું ગોધનથી તૃપ્ત ન થયે, તિલકશ્રેષ્ઠી ધાન્યથી તૃપ્ત ન થયે અને નંદરાજા સુવર્ણના ઢગલાથી સંતુષ્ટ ન થયા.” નવા નવા ધનની ઈચ્છા કરતે લેભી પુરૂષ બહુ ધનથી પણ તૃપ્ત થતો નથી. જુઓ ! પિતાએ આપેલ નાના ભાઈઓનું રાજ્ય શું ભરતરાજાએ છીનવી ન લીધું? અખલિત રીતે સેંકડે નદીઓ આવીને પડે છે છતાં શું સમુદ્ર પૂરાય છે ? અથવા જાજ્વલ્યમાન અગ્નિ બહુ લાકડાથી પણ શું શાંત થાય છે? નથી થતું. મહા પરિગ્રહના સંબંધમાં એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે – મહા પરિગ્રહમાં આસક્ત અને છ ખંડને અધિપતિ સુભૂમ ચક્રવત્તી ભરતક્ષેત્રના છ ખંડનું રાજ્ય કરતા હતા. તેને એકદા વિચાર આવ્યો કે –“બીજા ઘણું ચકવરી ઓ છ ખંડના અધિપતિ તે થયા છે, પણ હું જે બાર ખંડને અધિપતિ થાઉં તે વિશેષ ગણાઉં.” એમ ચિંતવીને સૈન્ય અને વાહન સહિત ચર્મરત્નના ચેગથી તે લવણસમુદ્ર ઉપર થઈને ધાતકીખંડ તરફ ચાલે. માર્ગમાં ચર્મરત્નના અધિષ્ઠાયક હજાર દેવેએ વિચાર કર્યો કે –“આ ચર્મરત્ન પાણી પર તરે છે તે અમારે પ્રભાવ છે કે ચકવત્તને પ્રભાવ છે? એમ ચિંતવીને બધા દે ચર્મરત્નને અને અલગ થઈ ગયા. એટલે તેના પ્રભાવથી Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વણસમુદ્રમાં તરતું ચકવત્તનું ચર્મરત્ન ડૂબી ગયું, હાથી, ઘેડા અને સૈનિકે આદિ સર્વે પાણીમાં ડૂબીને મરણ પામ્યા અને લેભમાં લપટાયેલો ચકવરી મરણ પામીને સાતમી નરકે ગયે. આ બધું મહા આરંભ અને મહા પરિગ્રહનું ફળ જાણીને વિવેકી જનેએ મહા આરંભ અને મહા પરિગ્રહને ત્યાગ કર. માંસાદિના ભક્ષણથી પણ નરકપાત થાય છે. આદિ શબ્દથી અભક્ષ્ય અને અનંતકાયનું ભક્ષણ પણ વર્જવું. તેમાં અભક્ષ્ય બાવીશ છે તે આ પ્રમાણે-પાંચ ઉંદુબર, ચાર વિગઈ, હિમ°, વિષ ૧૧, કરાર, સર્વ જાતિની માટી, રાત્રિભેજની, બહુબીજ ૧૫, અનંતકાય, બળ અથાણું, ઘોલવડા, વેંગણ, કેમળ ફલ-ફૂલ, તુચ્છ કુળ૨૧, અને ચલિતરસ, એ બાવીશ અભક્ષ્ય ત્યાજ્ય છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે – વડ, પીપળ, ઉર્દુ બર, પ્લેક્ષ અને કાકેદંબર એ પાંચ વૃક્ષનાં ફળો મચ્છરની જેવા ઉડતા બહુ સૂક્ષ્મ જીવડે ભરેલા હોવાથી તે વર્જનીય છે, લૌકિકમાં પણ એ અભક્ષ્ય કહેવાય છે. ચાર મહા વિગઈ-દારૂ, માંસ, મધ અને માખણ-એ અભક્ષ્ય છે, કારણ કે તેમાં તે તે વર્ણના અનેક સંમૂચ્છિમ છા ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે –“દારુ, મધ, માંસ અને માખણએ ચારમાં તે વર્ણના જંતુ ઉત્પન્ન થાય છે અને મરે છે.” વળી જૈનેતર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – દારૂ, માંસ, મધ અને છાશથી અલગ થયેલ માખણમાં ઘણું સૂમ જતુઓ ઉત્પન્ન અને લીન થાય છે.” સાત ગામ અગ્નિથી બાળતાં જેટલું Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાપ લાગે તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે.” દારુ બે પ્રકારનું હોય છે-લાકડાનું અને પિષ્ટનું. જળચર, સ્થળચર અને ખેચરના ભેદથી માંસ ત્રણ પ્રકારે છે. માક્ષિક (મધમાખી), કૌત્રિક અને બ્રામર એમ મધ ત્રણ પ્રકારે છે. ગાય, ભેંશ, બકરી અને ઘેટીનું એમ માખણ ચાર પ્રકારે છે. હિમ (બરફ) પ્રગટ રીતે અપકાયના પિંડરૂપ છે. અહીં કેાઈ શંકા કરે કે-જળ પણ અસંખ્ય જીવમય છે, માટે જળ પણ અભક્ષ્ય છે.” આ કથન સત્ય છે, પણ પાણી વિના નિર્વાહ ન થાય અને બરફ-કરા વિગેરે વિના તે નિર્વાહ થઈ શકે, માટે તેને નિષેધ છે, પણ જળનો નિષેધ નથી. તથાપિ શ્રાવકને પ્રાસુક જળ પીવું તેજ ઉચિત છે. ખડી વિગેરે સર્વ જાતની માટી ત્યાજ્ય છે-તેનું ભક્ષણ ન કરવું. કારણ કે માટીનું ભક્ષણ કરવાના વ્યસનવાળી સ્ત્રીઓને પાંડુરોગ, દેહદૌર્બલ્ય, અજીર્ણ, શ્વાસ અને ક્ષયરોગવિગેરે થતા જોવામાં આવે છે, અને તે મહા અનર્થ કરે છે, એટલું જ નહિ પણ મરણાંત કષ્ટ ઉપજાવે છે. વળી સચિત્ત માટીનું ભક્ષણ કરતાં અસંખ્ય પૃથ્વીકાય જીવોની વિરાધના થાય છે. કહ્યું છે કે –આ આમળા જેટલી માટીમાં જેટલા હોય છે, તે દરેકના શરીર પારેવા જેવડા કરવામાં આવે તો તે જબૂદ્વીપમાં સમાઈ ન શકે. જો એમ હોય તે પછી લવણ (સિંધાલુણ, મીઠું) પણ અસંખ્ય પૃથ્વીકાય જીવવાળું હોવાથી તે પણ ત્યાજ્ય કરશે ?' આ પ્રશ્ન ઉચિત છે, પરંતુ તેને સર્વથા ત્યાગ કરવાથી ગૃહસ્થને નિર્વાહ ન ચાલે, માટે જનમાં શ્રાવકે સચિત્ત મીઠાનો ત્યાગ કરવે- વિવેકી શ્રાવકે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાજન કરતાં જો મીઠું· ગ્રહણ કરે તે તે અચિત્ત લે, પણ સચિત્ત ન લે, અને તે અચિત્ત પણ અગ્નયાદિ પ્રબળ શસ્ત્રથીજ થઈ શકે છે; બીજી કાઈ રીતે થઈ શકતુ નથી; કારણ કે તેમાં અત્યંત સૂક્ષ્મ એવા અસંખ્ય (ખાદર) પૃથ્વીકાય જીવા રહેલા છે. શ્રી પંચમ અંગ (ભગત)ના એગણીશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે-‘વજ્રમય શિલા ઉપર થાડા પૃથ્વીકાયને મૂકીને એકવીશ વાર વજ્રના લસેટથી પીસતાં કેટલાક જીવા તેમાં દળાઈ જાય છે અને કેટલાકને તે ખબર પણ પડતી નથી.’ રાત્રિભાજનમાં સપાત્તિમ બહુવિધ જીવે ના વિનાશ થવાના સ`ભવ હાવાથી તથા અહિક અને પારલૌકિક અનેક દોષના સ ́ભવ હાવાથી ત્યાજ્ય છે. કહ્યું છે કેઃ—ભાજનમાં કીડી આવી જાય તા તે બુદ્ધિને હણે છે, માખી વમન કરાવે છે, જીથી જળેાદર થાય છે. કરાળીયાથી કાઢ રાગ થાય છે, વાળથી સ્વર ભંગ થાય છે અને કાંટા કે કાષ્ઠસળી આવી જાય તેા તે ગળામાં ખુખેંચી જાય છે, ભમરે! (વી...છી) આવી જાય તે તે તાળુને વીષે છે.' નિશીયસૂણિ'માં પણ કહ્યું છે કેઃ—‘ગૃહકાકિલ (ગરાળી)ના અવયવથી મિશ્રિત ભેાજન કરતાં પુંઠપર ગિહકેાઈલા (રાગ વિશેષ) નીકળે છે.’ એ પ્રમાણે અનાદિમાં વિષમિશ્ર સર્પની લાળ, મળ, મૂત્ર અને વી વિગેરે પડવાથી વખતસર મરણ પણ નિપજે છે. તેમજ— રાત્રિભાજનના દોષથી પૃથ્વીતળપર જેમ ખરી ગયેલુ. પુષ્પ રખડે તેમ તે પ્રાણીઓ રખડે છે અને દુઃખિત થાય છે.' વળી રાત્રે ભેાનના વાસણ વિગેરે ધેાવાથી અનેક થુવા વિગેરે જીવાના ઘાત થાય છે. રાત્રિèાજનના આવા અપાર દોષથી Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દુષિત થયેલ કાણુ સાધિત થઈને સૌંસાર સમુદ્ર તરી શકે ? કેમકે ‘રાત્રિભાજન કરવાથી પ્રાણીએ ઘુવડ, કાગડા, ખીલાડી, ગીધ, સમળી, શુવર, સર્પ, વીંછી અને ગરાળી વિગેરે જાતિમાં ઉત્પન્ન થાય છે.? ખીજા દનામાં પણ કહ્યું છે કેઃ—સ્વજન માત્ર મરણ પામે તે પણ સૂતક થાય છે, તેા દિવાનાથ (સૂર્ય) અસ્ત થતાં ભાજન કેમ કરાય ? રાત્રે પાણી તે રક્ત સમાન અને અન્ન તે માંસ સમાન થાય છે. માટે રાત્રિèાજન કરનારને માંસભક્ષણને દોષ લાગે છે.’ માર્ક ધ્યેય મહર્ષિએ એ પ્રમાણે કહ્યુ છે. તેથી વિશેષે કરીને તપસ્વીએ તથા વિવેકી ગૃહસ્થે રાત્રે પાણી ન પીવું. તેમજ વળી ત્રયીતેજમય સૂ છે એમ વેદાંતી કહે છે. માટે તેના કિરણથી પવિત્ર થયેલ તમામ શુભ કર્મ કરવું. ‘રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવાન તથા દાન ન કરવાં અને વિશેષે ભાજન તા નજ કરવું.' વિવેકી જને રાત્રે ચારે આહારના ત્યાગ કરવા. તેમ કરવાને જે અશક્ત હાય, તેણે અશન અને ખાદિમના તે સર્વથા ત્યાગજ કરવા અને સ્વાદિમ સેાપારી વિગેરે પણ દિવસે ખરાખર શેાધીને જયાપૂર્વક ખાવું, નહિ તે તેમાં પણ ત્રસ જીવેાની હિ'સાને દોષ લાગે છે. મુખ્યત્વે તા સવારે અને સાંજે રાત્રિ નજીકમાં હાવાથી– સૂર્યોદય થયા પછી મેઘડીએ ભાજન કરવુ, થવાના વખતથી બે ઘડી પહેલાં ભાજન કરી લેવું. કહ્યું છે કે—દિવસની આદિ અને અંતમાં જે બે બે ઘડી છેાડીને ભેાજન કરે તે રાત્રિભાજનના દોષને જાણનાર પ્રાણી પુણ્યનુ ભાજન થાય છે.' આગમમાં પણ સર્વ જઘન્ય ઓછામાંઓછુ પચ્ચખ્ખાણ એઘડીપ્રમાણુ નમસ્કાર સહિત 7 નવકારસી) કહેલુ* અસ્ત ૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે કદાચિત્ કાર્યની વ્યગ્રતા વિગેરે કારણથી તેમ ન કરી શકાય, તે પણ તડકો વિગેરે જેવાવડે સૂર્યના ઉદય અને અસ્તને નિર્ણય કરવાની તે જરૂરજ છે, નહિ તો રાત્રિભેજનને દોષ લાગે છે, લજજાથી અંધકારવાળા સ્થાનમાં જઈને દિવે વિગેરે કરીને ભોજન કરવાથી ત્રસાદિની હિંસા, નિયમને ભંગ અને માયામૃષાવાદ વિગેરે અધિક દોષ લાગે છે. કારણ કે હું એ પાપ ન કરૂં' એમ કહીને ફરી જે તે પા૫ સેવે તે તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયાને તે ત્યાં ગાઢ પ્રસંગ છે. જે પ્રાણી પાપ કરીને પિતાના આત્માને શુદ્ધ માને છે, તે ઉલટું બેઘણું પાપ કરે છે. એ બાળજીવની મંદતાનું લક્ષણ છે. રાત્રિ ભોજનના નિયમને આરાધના અને વિરાધનાના સંબંધમાં ત્રણ મિત્રનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે. દેવપલ્લી નામના ગામમાં શ્રાવક, ભદ્રક અને મિથ્યાદૃષ્ટિ એવા ત્રણ વણિક મિત્ર હતા. તે એકદા જૈનાચાર્ય પાસે ગયા. એટલે આચાર્ય મહારાજે રાત્રિભેજનના નિયમને ઉપદેશ આપ્યો. તે સાંભળીને તેમણે રાત્રિભેજન ન કરવાનો નિયમ કર્યો. તેમાં શ્રાવકે રાત્રિભેજન, કંદમૂળાદિ અભક્ષ્યનો ઉત્સાહથી નિયમ લીધે. કારણ કે તે શ્રાવકકુળમાં ઉત્પન્ન થયા હતા. ભદ્રકે બહુ વિચારીને માત્ર રાત્રિભોજનને નિયમ લીધે. પણ કદાગ્રહમાં પ્રસ્ત હેવાથી મિથ્યાદ્રષ્ટિ તો પ્રતિબધજ ન પામ્યો. કારણ કે ૧ આ ત્રણે નામે ગુણનિષ્પન હેવાથી પડેલા હતા-મૂળ નામ બીજા હતા. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વના ચરિત્ર आग्रही बत निनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्ति-यंत्र तत्र मतिरेति निवेशम् || ૨૦૫ આગ્રહી જેમાં, પેાતાની બુદ્ધિ રહેલી હાય ત્યાં યુક્તિને લઈ જવા માગે છે, અને પક્ષપાત રહિત માણસની તા જ્યાં ચુક્તિ દેખાય ત્યાં મતિ સ્થિર થાય છે.’ શ્રાવક અને ભદ્રૂકના કુટુંબીઓએ પણ રાત્રિèાજનના નિયમ ગ્રહણ કર્યો. કારણ કે ‘ગૃહવ્યવસ્થા ગૃહના સ્વામીને જ અનુસરે છે.’ હવે શ્રાવક અનુક્રમે પ્રમાદની બહુળતાથી પેાતાના નિયમમાં શિથિળ થતા ગયા. તે કાર્યાંની વ્યાકુળતાથી સવારે અને સાંજે ત્યાજ્ય બે ઘડીની અંદર પણ ભાજન કરવા લાગ્યા.. અનુક્રમે સૂર્ય અસ્ત થતાં પણ જમવા લાગ્યા. સમ્યક્ પ્રકારે નિયમ પાળનાર ભદ્રક વિગેરે તેને પ્રેરતા ત્યારે તે હજી તા દિવસ છે, કયાં રાત્રિ પડી છે ?” એમ જવાબ દેતા. એટલે તેના અનુકરણથી તેનું કુટુંબ પણ બધું તેવુ' જ શિથિળ થઈ ગયું. ‘અહા ! ગૃહસ્વામીની પ્રમાદમહુળતાથી પાપપ્રસંગની કેવી વૃદ્ધિ થાય છે ?’ એકદા ભદ્રક રાજાના કાર્યની વ્યગ્રતાને લીધે સવારે અને અપેારે પણ જમવા ન પામ્યા. લગભગ સૂર્યાસ્ત વેળાએ કાઈ રીતે લેાજન કરવાને ઘરે આવ્યા, એવામાં સૂર્ય અસ્ત થઈ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગયે, એટલે મિત્રાદિકોએ બહુ કહ્યા છતાં પણ તેણે ભજન ન કર્યું, કહ્યું છે કેअपहियं कायव्वं, जइ सका परहिअंपि कायव्वं । अप्पहियपरहियाणं, अप्पहिअं चेव कायव्वं ॥ ઉત્તમ જીવે આત્મહિત કરવું અને જે શક્તિ હોય તે પરહિત પણ કરવું. આત્મહિત અને પરહિતમાં આ મહિતા પહેલાં કરવું.” હવે શ્રાવકે તે કંઈક અંધકાર પ્રસરતાં છતાં પણ નિર્ધસપણે યથેચ્છ ભોજન કર્યું. ભેજન કરતાં તેના મસ્તક પરથી એક જૂ ભેજનમાં પડી તે ખાવામાં આવી ગઈ. તેના ભક્ષણથી તે જળદરના મહાવ્યાધિથી અત્યંત પીડિત થઈને મરણ પામ્યો. રાત્રિભેજનના નિયમનો ભંગ કરવાથી તે કુર બિલાડે થયે. અને તે ભવમાં દુષ્ટ કુતરાથી કદર્થના પૂર્વક મરણ પામીને નરકમાં નારકી થયે. રાત્રિભોજનમાં આસક્ત એવો મિથ્યાદ્રષ્ટિ પણ એક વખત વિષમિશ્રિત આહાર જમવામાં આવવાથી સપ્ત રીતે તૂટતા આંતરડાની ગાઢ પીડા અનુભવી મરણ પામીને પેલા મિત્રની જેમ બિલાડે થયો, અને પછી નારકી થયા. - ભદ્રક તે સારી રીતે નિયમને આરાધવાથી સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવ થયે. શ્રાવકનો જીવ નરકમાંથી નીકળીને એક નિધન બ્રાહ્મણને શ્રીપુંજ નામે પુત્ર થયો અને મિથ્યાત્વીને જીવ તેને શ્રીધર નામે ના ભાઈ થયે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૦૭ એવામાં ભદ્રકદેવે બંને મિત્રને મનુષ્ય થયેલા જાણી તેમની પાસે જઈ એકાંતમાં પોતાના સ્વરૂપને જણાવી તથા તેમના પૂર્વભવનું સ્વરૂપ કહી તેમને પ્રતિબોધ આપ્યો અને રાત્રિભેજન તથા અભક્ષ્યાદિકને નિયમ લેવરાવ્ય; તેમજ તે પાળવામાં દઢ કર્યો. કારણ કે – "पापान्निवारयति योजयते हिताय, गुह्य च गृहति गुणान् प्रकटीकरोति । आपद्गतं च न जहानि ददाति काले सन्मित्रलक्षणमिदं प्रवदंति संतः" ॥ પાપથી અટકાવે, હિતમાં જેડે, ગુહ્યને ગુપ્ત રાખે, ગુણેને પ્રગટ કરે, આપત્તિમાં દૂર ન જાય અને અવસરે સહાય આપે–એ સન્મિત્રનું લક્ષણ છે. એમ સજજને કહે છે. તેથી ખરૂં સજજનપણું દર્શાવીને ભદ્રદેવ સ્વર્ગે ગયે. અહીં બંને ભાઈઓના પિતા વિગેરેએ કદાગ્રહથી તેમને નિગ્રહ કરવા ભેજનને સર્વથા નિષેધ કર્યો. તેથી તેમને ત્રણ લાંઘણ (ઉપવાસ) થઈ ત્રીજે દિવસે રાત્રે ભદ્રકદેવને ખબર પડવાથી તેમના નિયમને મહિમા વધારવા તેણે ત્યાંના રાજાના જઠરમાં અત્યંત પીડા ઉપજાવી. જેમ જેમ વૈદ્ય, તિષી અને માંત્રિક વિગેરે ઉપચાર કરવા લાગ્યા તેમ તેમ ઘીથી સિંચેલ અગ્નિજવાળાની જેમ તે પીડા વધતી ગઈ, એટલે મંત્રીઓ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કિકૃત્યમૂઢ * અને નગરજને હાહાર કરવામાં તત્પર થતાં આકાશમાં દિવ્ય વાણી થઈ કે – હે મંત્રીઓ અને નગરજને ! રાત્રિભેજનને વર્જવાના નિયમમાં દઢ એવા શ્રીપુંજ અને શ્રીધરના માત્ર હસ્તસ્પર્શથીજ એ રાજાને આરામ થઈ જશે, અન્યથા કઈ રીતે શાંતિ થવાની નથી.” પછી “આ નગરમાં શ્રીપુંજ કેણ છે?” તેની શોધ કરવાના વિચારમાં મંત્રી વિગેરે પડયા. એવામાં કેઈએ કહ્યું કે –“એક નિર્ધન બ્રાહ્મણને પુત્ર, ત્રણ લાંઘણ થતાં પણ પિતાના નિયમની દઢતાથી અશુભિત એ શ્રીપુંજ નામને બાળક છે. તે જ એ હશે. પછી સંભાવના માત્રથી પણ મંત્રીઓએ તેને બહુમાનપૂર્વક બેલા, એટલે શ્રીપુંજ ત્યાં તરત આવ્યો. આવીને તેણે ઉત્સાહપૂર્વક ઉચ્ચ સ્વરે કહ્યું કે –“મારા રાત્રિભોજનાદિ નિયમનું મહામ્ય હોય તો અત્યારેજ આ રાજાના સર્વ શરીરે સર્વથા શાંતિ થઈ જાઓ.” એમ કહેવાપૂર્વક તેણે રાજાના શરીર પર પોતાના હસ્તને સ્પર્શ માત્ર કર્યો, એટલે તરતજ રાજા સ્વસ્થ થઈ ગયો. પછી રાજાએ સંતુષ્ટ થઈને શ્રીપુજને પાંચ ગામનું આધિપત્ય આપ્યું. તે દિવસથી રાજા, તેના માબાપ વિગેરે તથા અન્યજને એ પણ રાત્રિભેજનને ત્યાગ કર્યો. એ પ્રમાણે જિનધર્મની પ્રભાવના કરતે અને પાંચ ગામનું સામ્રાજ્ય ભગવતે શ્રીપુ જ શ્રીધરની સાથે સીધર્મદેવકમાં ગયે અને અનુક્રમે ત્રણે મિત્રે સિદ્ધ થયા. એ પ્રમાણે રાત્રિભેજનનો ત્યાગ પર ત્રણ મિત્રનું દૃષ્ટાંત જાણવું. ઈતિ ત્રણ મિત્ર દૃષ્ટાંત. * શું કરવું તેમાં બુદ્ધિ ચાલી ન શકે તેવા. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બહુબીજ–તે પંપિટાદિક અત્યંત પટરહિત કેવળ બીજમય હોય છે. તે દરેક બીજે રહેલા છવની હિંસા થાય માટે વર્જનીય છે. અને જે અત્યંતર પટસહિત બીજમય દાડિમ, ટિંડેરા વિગેરે છે તે અભક્ષ્ય ગણાતા નથી. અનંતાય–તે અનંત જીના ઘાતથી થતાં પાપના હેતુભૂત હોવાથી વર્જનીય છે. કારણ કે મનુષ્ય કરતાં નારક છે, તે કરતાં બધા દેવો, તે કરતાં પચેંદ્રિય તિર્યંચે, તે કરતાં બેઇઢિયાદિક, તે કરતાં અગ્નિકાય છ–એ યથોત્તર અસંખ્યાતગુણ કહ્યા છે. તે કરતાં પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાય—એ યથાક્રમે અધિક કહ્યા છે, એ સર્વ કરતાં મોક્ષના જી અનંતગુણુ છે અને તે કરતાં પણ અનંતકાય જી અનંતગુણ છે. તે સ્પષ્ટ રીતે આગળ દર્શાવવામાં આવશે. સધાન (બેળ અથાણું તડકામાં ત્રણ દિવસ સુકવ્યા વિનાનું)-નિબુક (લિંબુ) અને બિલ્વાદિકના અથાણામાં અનેક જીવોને ઉત્પન્ન થવા સંભવ હોવાથી વ્યવહારથી ત્રણ દિવસ ઉપરાંત તે અભક્ષ્ય ગણાય છે. લવાતે કાચા ઘોળમિશ્ર વડાં. (દહીંવડા) ઉપલક્ષણથી કાચા (ગરમ કર્યા વિનાના) ગેરસ (દુધ, દહીં અને છાશ સાથે દ્વિદળ પણ સમજી લેવા. તેમાં સૂક્ષમ જીવોની ઉત્પત્તિને સંભવ છે અને તે કેવળીગમ્ય છે. દ્વિદળનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે જેને પલતાં (દળતાં) બે ફાડીયા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નિષિદ્ધ ઝરીની જેમ સરખા થાય તે દ્વિદળ કહેવાય, પણ બે દળ થતાં જે વચમાં નેહ (રેખા) યુક્ત ન હોય તે દ્વિદળ ન કહેવાય. (કઠોળઆદિ દ્વિદળ ગણાય છે.) વૃત્તાંક-રીંગણા. તે નિદ્રાને વધારનાર તથા કામને ઉદ્દીપન કરનાર હોવાથી અનેક દેને પોષે છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે–“(પુરાણે) હે પ્રિયે ! જે વૃત્તાંત, કોલિંગ અને મૂળક (મૂળા)નું ભક્ષણ કરે છે, તે મૂઢાત્મા અંતકાળે પણ મને સંભારી શકતો નથી. અજ્ઞાત-પુષ્પ તથા ફળ (અજાણ્ય ફળ) ખાવાથી જે નિષિદ્ધ પુષ્પફળમાં અજ્ઞાનથી પ્રવૃત્ત થઈ જાય તે વ્રતભંગને સંભવ છે, અને ઝેરી પુષ્પ યા કુળમાં પ્રવૃત્તિ થઈ જાય તે વંકચૂલ પહલીપતિના સૈનિકોની જેમ વિતને પણ નાશ કરનાર થાય છે. તુચ્છફળ–તે મધુક અને જાંબુ, બેર વિગેરે. ઉપલક્ષણથી તુચ્છપુષ્પ-કરીશ, આણિશિવ્ર, મધુકાદિ. તુર૭પત્ર-વર્ષા ઋતુમાં તંદુલીયક (તાંદળજો, મેથી) વિગેરે સમજવો. તેમાં બહુ જીવ રહેલા હોય છે. અથવા તુચ્છફળ તે અર્ધનિષ્પન્ન-કેમળ એવી વાલ અને મગની સીંગ વિગેરેનું ભક્ષણ કરતાં તથાવિધ તૃપ્તિ થતી નથી અને વિરાધના બહુ થાય છે. (તુચ્છકુળમાં ખાવાનું ડું અને ફેંકવાનું ઘણું હોય છે અને ખાવા છતાં પેટ પણ ભરાતું નથી.) ચલિતરસ–તે કેહી ગયેલું અન્ન, વાસી ખીચડી અને પુરી વિગેરે. તેમાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે, અને તે Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૧૧ પ્રત્યક્ષ દેખાય પણ છે, માટે તેને ત્યાગ કરે. “બે દિવસ ઉપરાંતના દહીંમાં છત્પત્તિ થાય છે તે શી રીતે સમજાય?” તેના ઉત્તરમાં કહે છે કે-“તેમાં શાસ્ત્ર પ્રમાણ છે. કહ્યું છે કે – જે મગ, અડદ વિગેરે દ્વિદળમાં કાચું ગેરસ પડે, તે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. અને બે દિવસ ઉપરાંતના દહીંમાં પણ ત્રસ જી ઉપજે છે. વળી એમ સાંભળવામાં આવે છે કે ધનપાળ પંડિતને પ્રાતબેધવા માટે આવેલા તેમના બંધુ શબનમુનિએ બે દિવસ ઉપરાંતના દહીંના વાસણ ઉપર અળતાનું પુંભડું પડીને તેની ઉપર ચાલતા જીવ બતાવી આપ્યા તેથી તેને પ્રતિબંધ થયે.” આ પ્રમાણે બાવીશ અભ વર્જનીય છે. હવે અનંતકાય બત્રીશ છે, તે પણ ત્યાજ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે – | સર્વ જાતિના કંદ–૧ સૂરણકંદ, ૨ વાકંદ, ૩ આ હરિદ્રા (લીલી હળદર). ૪ આદ્રક (આદુ), ૫ આધ્વંકચૂરો, ૬ શતાવરી, ૭ બિરાલી, ૮ કુંઆર, ૯ અર, ૧૦ ગડૂચી, ૧૧ લસણ, ૧૨ વશ કારેલા, ૧૩ ગાજર, ૧૪ લૂણી, ૧૫ લઢક, ૧૬ ગિરિકર્ણિકા (ગરમ), ૧૭ કિસલયપત્ર, ૧૮ ખરિશુકા, ૧૯ દેગી, ૨૦ આર્ટ્સ મુસ્તા (લીલી મેથ), ૨૧ ભ્રામરવૃક્ષની છાલ, ૨૨ ખિલેહડા, ૨૩ અમૃતવલી, ૨૪ મૂલક (મૂળાના કાંદા), ૨૫ ભૂમિરૂહ, ૨૬ દ્વિદળ ધાન્યના અંકુરા, ર૭ ઢંકવ©લો, ૨૮ સૂકરવલ્લ, ૨૯ પ્રથંક, ૩૦ કમળ આંબલી, ૩૧ આલુક (બટાટા) અને ૩૨ પિંડાલુએ ૩૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અનંતકાયના મુખ્ય ભેદ છે. વળી લક્ષણ યુક્તિ કરીને બીજા પણ અનંતકાય જાણી લેવા. (માટુ) સિલ (૫) ધાવિશેષ, હવે એ બત્રીશ અનંતકાયની વ્યાખ્યા કહે છે –કંદની, સવ જાતિ અનંતકાય છે, તેમાં કેટલાક કંદ વપરાતા હેવાથી તે નામથી દર્શાવે છે. સૂરણકંદ–હરસને નાશ કરનાર કંદવિશેષ, વજકંદ, આદ્રક આદ્ર હરિદ્વા–તે લીલી હળદર, શંગબેર તે (આદુ), આદ્ર કલ્ચરક, શતાવરી અને બિરાલિકા–એ વલ્લી વિશેષ છે, કુમારી-તે માંસલ (પુ) પ્રણાલ આકારનું પત્ર (કુંવાર), થરી-તે વૃક્ષ, ગડુચી-તે વલ્લીવિશેષ, લસણ-કંદવિશેષ, વાંસકારેલા, ગજજર તે ગાજર, લવણિક-વનસ્પતિ વિશેષ-જેને બાળવાથી સજિજકા નિષ્પન્ન થાય છે, લોઢક-તે પશ્વિનીકંદ, ગિરિકર્ણિકા-તે વલ્લીવિશેષ, કિસલય પત્ર-તે પ્રૌઢ પત્રના પહેલા અંકુર ફુટે છે તે-બધા કેમળ પત્ર સમજવા, ખરિશુકા, થેગતે કદવિશેષ, આદ્રમુસ્તા (લીલી મેથી, લવણવૃક્ષછવિ-તે લવણ યા બ્રામરવૃક્ષની માત્ર છાલ–બીજા અવયવ નહિ, ખિલ્લોહડાલેકપ્રસિદ્ધ કંદ, અમૃતવલ્લી–લતાવિશેષ, મૂલક (મૂળા)–પ્રસિદ્ધ કંદ તે ત્યાજ્ય છે, અન્યશાસ્ત્રમાં કહ્યું છે કે-“લસણ, ગૃજન, પલાંડુ, પિંડમૂલ, મત્સ્ય, માંસ અને મદિરા–એ કરતાં પણ મૂલક અધિક પાપકારી છે, પુત્રમાંસ કરતાં પણ મૂળાનું ભક્ષણ વધારે ખરાબ છે. એનું ભક્ષણ કરવાથી નરક અને ત્યાગ કરવાથી સ્વર્ગ મળે છે, જે નરાધમ મૂળાની સાથે ભોજન કરે છે, તેની ચાંદ્રાયણશત (સેંકડે ચાંદ્રાયણવ્રત)થી પણ શુદ્ધિ થતી નથી.” ભૂમિરૂહ વર્ષાકાળમાં થનારા છત્રાકારે બીલાડીને Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૧૩ ટોપ–ભૂમિસ્ફોટકના નામથી પણ પ્રસિદ્ધ છે. વિરૂદ્ધ-તે અકુરિત દિલ ધાન્ય, ઢ'કવાસ્તુલ-શાક વિશેષ, તે પ્રથમ ઉત્પન્ન થયેલ જ અનંતકાય, પણ છેદ્યા પછીથી ઉગે તે નહિ. સૂકરવલ, અનંતકાય, પણ ધાન્યવલ (વાલ) નહિ, પલ્ય‘ક-શાકવિશેષ, કોમળ આંખથી—તેના અવસ્થાકિકા–ચિ'ચિણિકા પણ નામ છે, આલૂક (બટાટા) અને પિ’ડાલુક એ કવિશેષ છે, એ માત્ર અત્રીશ જ અનંતકાય નથી—વિશેષ છે. તેની જીવાચેાનિ ચૌદ લાખ છે. તેના લક્ષણેા આ પ્રમાણે હોય છે—જેના કણસલા, સાંધા અને ગાંઠ-ગુપ્ત હેાય જેને ભાંગવાથી સરખા કટકા થાય, જેમાં હજી નસા ન આવી હાય અને જે છેદ્દીને રાપતાં ઉગેતે બધા અનતકાય જાણવા. તેવા લક્ષણથી વિપરીત લક્ષણવાળી તે પ્રત્યેક વનસ્પતિ સમજવી. ઈત્યાદિ સિદ્ધાંતમાં કહેલા લક્ષણ ચુક્ત બીજા પણ અનંતકાય જાણી લેવા અને તેના ત્યાગ કરવા. કહ્યું છે કે :--(પદ્મ પુરાણ, પ્રભાસખંડમાં) " चतस्रो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव संधानानंतकायिकाः " ॥ રાત્રિભાજન, પરગમન, બળ અથાણું અને અન‘તકાયએ ચાર નરકનાં દ્વાર છે.' અનંતકાયાદિ અભક્ષ્ય અચિત્ત થયેલ હાય તા પણ તેના ત્યાગ કરવા. અહી કાઈ શકા કરે કે—‘આદ્ર કઇ વિગેરે પાતે યા બીજાએ અચિત્ત કર્યા પછી તેનુ ભક્ષણ કરવામાં શે! દોષ છે ?” તેને આપે છે કે ઉત્તર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ‘નિ યપણાને લઈને લેલુપતા વૃદ્ધિની પરપરાએ ચિત્તને પણ ગ્રહણ કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય, માટે અચિત્ત પણ ગ્રહણ ન કરવું, કહ્યું છે કે –એક અકાય કરે તેના પ્રત્યયથી બીજે કરે—એમ સાતાબહુલની પર′પરાથી સયમ અને તપના વિચ્છેદ થાય ’ એ પ્રમાણે અત્રીશ અનંતકાયનું સ્વરૂપ સમજીને તેના ત્યાગ કરવા. તથા આલસ્યાદિથી ઘી, તેલનાં વાસણા ઉઘાડાં રાખવાં, બીજો માર્ગ છતાં લીલેાતરી વિગેરે ઉપર ચાલવુ, અશેાધિત માગે ગમન કરવું, સ્થાનને જોયા વિના તેમાં હાથ નાખવા, અન્ય સ્થાન છતાં સચિત્ત ઉપર બેસવુ· ચા વસ્ત્રાદિ મૂકવાં, કુથુવા વિગેર જંતુઓથી વ્યાપ્ત જમીનપર મૂત્ર વિગેરે નાખવું, યતના વિના બારણાના આગળીઓ વિગેરે દેવાં, પત્ર પુષ્પાદિ કામવગર તેાડવાં, માટી, ખડી અને વર્ણિકાદિનું મન કરવું, અગ્નિ જગાવવા, (સળગાવવા) ગવાદિના ઘાત થાય એવા શસ્રોના વેપાર કરવા, નિષ્ઠુર અને મઘાત થાય તેવું ખાલવું. હાસ્ય નિદા વિગેરે કરવાં, રાત્રે યા દિવસે પણ સ્નાન, કેશગુંથવુ, ખાંડવું', રાંધવુ, પૃથ્વી ખાદવી માટી વિગેરેનું મર્દાના લિપન, વસ્ત્ર ધાવું અને પાણી ગળવું આદિ—યતના વિના પ્રમાદથી કરવાં. શ્લેષ્મ વિગેરે નાખતાં ચતનાપૂર્વક તેને ધૂળ વિગેરેથી ન. ઢાંકવા—ઈત્યાદિક પ્રવૃત્તિથી પણ પ્રમાદાચરણ લાગે છે. શ્લેષ્માદિકમાં બે ઘડી પછી સપૂર્ણિમ મનુષ્યા ઉત્પન્ન થાય છે, તેથી તેની વિરાધનાના મહાન દોષ લાગે, માટે તેમાં ઉપયેાગ રાખવાની જરૂર છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ શી પાર્શ્વનાથ ચરિત્ર શ્રી પન્નવણું ઉપાંગમાં કહ્યું છે કે ભગવાન ! સંમૂર્ણિમ મનુષ્ય ક્યાં ઉત્પન્ન થાય ? ઉત્તર-હે ગોલમ ! પિસ્તાલીશ લાખ જનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં—એટલે અહીદ્વીપમાં અને બે સમુદ્રોમાં, તેમાં અઢી દ્વીપમાં રહેલી પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં અને છપ્પન અંતદ્વીપમાં, ગર્ભજ, મનુષ્યની વિષ્ટામાં, મૂત્રમાં બડખામાં, સિંઘાણ (નાકના મેલ) માં, વતમાં, પિત્તમાં, વીર્યમાં, લોહીમાં, વીર્યના પડેલા પગમાં. શબમાં, સ્ત્રી પુરૂષના સંગમાં, નગરની ખાળમાં અને સર્વ અશુચિસ્થાનમાં સંમૂઈિમ કનુષ્યો ઉત્પન્ન થાય છે. તેની કાયા અંગુળના અસંખ્યાતમા ભાગ જેવડી હોય છે, તેઓ અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની હોય છે, અને અપર્યાપ્ત અવસ્થામાંજ અંતમુહૂર્તમાં મરણ પામે છે.” આ સંસારમાં ભમતા છએ જેનાથી જીવવધાદિ અનર્થ થાય તેવા અધિકરણોને પણ ત્યાગ કર. કહ્યું છે કે“न ग्राह्याणि न देयानि, पंचद्रव्याणि पंडितैः । अग्निर्विषं च शस्त्र च. मद्यं मांसं च पंचमम्" । અગ્નિ, વિષ, શસ્ત્ર, દારુ અને માંસ એ પાંચ વસ્તુઓ સુજ્ઞ પુરૂષોએ લેવી કે દેવી નહિ. વળી અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –ખેતર, ‘યંત્ર, વહાણ, વધૂ, હળ, બળદ, ઘેાડે, ગાય, ગંત્રી (ગાડી), દ્રવ્ય, હાથી, હવેલી અને બીજા પણ જે પદાર્થથી મન આરંભયુક્ત થાય અને જેનાથી કર્મ બંધાય તેનું સુજ્ઞજનોએ દાન લેવું કે દેવું નહિ.” Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જેનાથી અનર્થદંડ થાય તેને પણ ત્યાગ કર. દુષ્ટ જીવે જાગૃત થતાંજ આરંભ કરવા માંડે છે. તે આ પ્રમાણે પનીયારી, દળનારી, શિલ્પી, કર્ષક, રેંટચલાવનાર, કુંભાર, બી, લુહાર, માછીમાર, શિકારી, જાળ નાખનાર, ઘાતક, ચોર, પારદારોલપટ, અને આક્રમણ કરવાવાળા–એમની પરંપરાએ કુવ્યાપારમાં પ્રવૃત્તિ થતાં મહાન અનર્થદંડ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કૌશાંબી નગરીમાં રહેલા શતાનીક રાજાની બહેન અને મૃગાવતીની નણંદ જયંતિએ શ્રી વિરપરમાત્મા પાસે પ્રશ્ન કરેલ છે કે- હે ભગવન્! આ પ્રાણી સુતે સારે કે જાગૃત સારો ? ઉત્તર–“જયંતિ! કેટલાક સુતા હોય તે સારા અને કેટલાક જાગૃત હોય તે સારા.” જયંતિ- હે ભગવન્! એ શી રીતે સમજવું ? ઉત્તર-હે જયંતિ! જે જીવો અધમ હેય, અધર્મપ્રિય હેય, અધર્મ બેલતા હોય, અધર્મના જ જોનારા હેય, અધર્મને વખાણનારા હોય, અધર્મશીલ હેય, અધર્મ આચરનારા હોય અને અધર્મથી જ પોતાની વૃત્તિ ચલાવતા હેય—એવા જીવો સુતા સારા. એ જ સુતેલા હોય ત્યાં સુધી બહુ છાને, પ્રાણીને, સને તે દુખ આપી શકતા નથી અથવા તેમને ઘાત કરી શકતા નથી. વળી પિતાના આત્માને યા પરને વા ઉભયને બહુ અધર્મમાં જોડી શક્તા નથી. માટે એ જ સુતા હોય તે સારા. વળી જયંતિ ! જે જીવો ધમી હોય, ધર્મપ્રિય હેય, યાવત્ ધર્મથી પિતાનું ગુજરાન ચલાવનારા હૈય, તે જ જાગતા સારા, કારણ કે એ જ જાગતા હોય તે સ્વપરને ધર્મમાં જોડે છે અને ધર્મજાગરિકાવડે પિતે જાગૃત રહે છે. એ જ પ્રમાણે બલવત્વ ને દુર્બલત્વ, Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૧૭ દક્ષત્વ અને મૂખ, તેને માટે પણ પ્રશ્ન ને ઉત્તર જાણું લેવા. એ પ્રમાણે, જાણીને પ્રમાદાચરણને ત્યાગ કરે. વળી જે કાર્ય કરવાથી આરંભ વધે, તેને પણ ત્યાગ કરવો. જેવાં કે પાણી સાથે મુશલ, હળ સાથે ફાલ, (દાંત) ધનુષ્ય સાથે બાણ, ગાડા સાથે ધસરૂં, એરસિયા સાથે વાટવા લેખક, કુહાડા સાથે દંડ, ઘંટી સાથે તેનું ઉપલું પડ-ઈત્યાદિ પાપકરણ ત્યાજ્ય અને દુર્ગતિદાધક છે, તેથી તેને મેળવીને રાખવાં નહીં; પિતાનું કાર્ય કરીને પાછા છુટા પાડીને મૂકી દેવા. હવે “જિંવિત્તિ' એટલે એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને પંચંદ્રિય જીને વધ કરવાથી પ્રાણુઓ નરકે જાય છે. જેમ કાલસૌકરિકન પાંચસે પાડાને દરરોજ ઘાત કરનારા હેવાથી મરીને નરકે ગયે કહ્યું છે કે – 'नास्त्यहिंसा समा धर्मा, न संतोषसम व्रतम् । न सत्यसदृशं शौचं. शीलतुल्यं न मंडनम् ॥ सत्यं शौचं तपः शौच, शौचमिद्रियनिग्रहः । सर्वभूतदया शौच जलशौचं तु पंचमम् ॥ स्नानं मनोमलत्यागा, दानं चाभयदक्षिणा । ज्ञानं तत्त्वार्थसंबोधो. ध्यानं निर्विषयं मनः" ॥ ૧ કાલીક નામને કસાઈ. Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અહિંસા સમાન ધર્મ નથી, સંતેષ સમાન વ્રત નથી. સત્ય સમાન શૌચ (પવિત્રતા નથી અને શીલ સમાન મંડન (ઘરેણું) નથી. સત્ય-એ પ્રથમ શૌચ છે, તપ-એ બીજું શૌચ છે, ઇંદ્રિયનિગ્રહ–એ ત્રીજું શૌચ છે, સર્વ સત્વ (જીવ)ની દયા એ ચોથું શૌચ છે, ત્યાર પછી પાંચમું જળશૌચ છે. (અર્થાત પહેલા ચાર શૌચ વિના પાંચમું શૌચ કામનું નથી.) મનના મેલને ત્યાગ તે સ્નાન છે, અભયદક્ષિણ (જીને અભય આપવું) તે દાન છે. તત્વાર્થધ તે જ્ઞાન છે અને વિકારરહિત, મન તે ધ્યાન છે.” ઘરે વસતા અને નિત્ય સ્નાન ન કરતા એવા પુરૂષે તપ વિના પણ કેવળ મનશુદ્ધિથી શુદ્ધ થાય છે, કહ્યું છે કે–બંધ અને મોક્ષનું કારણ માણસનું મન જ છે. જુઓ મનુષ્ય જેમા કાંતાનું આલિંગન કરે છે તેમજ પુત્રીનું પણ આલિંગન કરે છે, પરંતુ તે બંનેમાં મન જુદા પ્રકારનું છે” “સામ્યને અવલંબીને પુરૂષ એક અર્ધક્ષણમાં જેટલાં કર્મને ખપાવી શકે, તેટલાં કર્મ કે ટીજન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ ખપાવી ન શકે. ધર્મના મૂળ વિનય અને વિવેક છે, તે વિના શ્લાઘા નથી. કહ્યું છે કે વિનય એ ધર્મનું મૂળ છે, તપ અને સંયમ– વિનયને લીધેજ છે. વિનયહીનના તપ અને ધર્મ કેવાં? કાંઈ નહીં. વિનયી લીમી, યશ અને કીર્તિને મેળવી શકે છે, પણ દુર્વિનયી કદાપિ સ્વકાર્યસિદ્ધિને સાધી શકતું નથી. પર્વતમાં જેમ મેરૂ, ગ્રહોમાં જેમ સૂર્ય, રત્નમાં જેમ ચિંતામણિ તેમ, ગુણમાં વિવેક શ્રેષ્ઠ છે. વિવેકગુણ સર્વ ગુણોમાં વધારે શ્રેષ્ઠ છે. વિવેક વિના અન્ય ગણે પણ નિર્ગુણ પ્રાયઃ થાય છે કહ્યું Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે કે–ચક્ષુ વિના જેમ રૂપ ન શેભે તેમ વિવેક વિના લખી શેભતી નથી.” વિવેકરૂપ દીપકના પ્રકાશવડે પ્રકાશિત કરેલા માગમાં ગમન કરવાથી કલિકાળના અંધકામમાં પણ કુશળ પુરૂષે ખલના પામતા નથી કેમકે ગુરૂની જેમ વિવેક સર્વ કૃત્યાકૃત્યને પ્રકાશ કરે છે અને સમિત્રની જેમ અકૃત્યથી અટકાવે છે. આ સંબંધમાં સુમતિનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે : શ્રીપુરનગરમાં શ્રીસેન નામે રાજા રાજ્ય કરતા હતે. તેને શ્રીસખી નામે શ્રી હતી અને કુળક્રમથી આવેલા સેમ નામે પ્રધાન હતું. તે પ્રધાનને પુત્ર ન હોવાથી તે મનમાં અત્યંત દુખી રહે અને કયાંય પણ શાંતિ પામી શકતે નહોતો. એકદા રાજાએ તે પ્રધાનને કહ્યું કે:-“હે પ્રધાન ! તારી એ સંતાનરહિતતા મને અતિશય સતાવે છે. બહુ કાળથી આપણે બંનેને સંબંધ કુળકમાગત ચાલ્યો આવે છે, હવે તારે પુત્ર ન હોવાથી મારા પુત્રને મંત્રી કેશુ થશે ? અને અન્ય મંત્રી પર વિશ્વાસ કે? આ મંત્રી બાબતમાં તું તે. નિશ્ચિત જેવો દેખાય છે” એમ બોલ્યો કે –“હે સ્વામિન્ ! એ બાબતમાં શું કરવું? જીવિત સંતતિ અને દ્રવ્ય-એ ત્રણ વસ્તુ દૈવાધીન છે, માટે વસ્તુ પરાધીન છતાં તેને માટે ચિંતા કરવાથી શું ? રાજાએ કહ્યું કે-‘ઉપાય કર, પ્રથમ તો સાહસ અને દૌર્ય ધરીને તારી કુળદેવીનું આરાધન કર” રાજાએ આ ઉપાય બતાવ્યો, એટલે મંત્રી પોતાની કુળદેવીના ભવનમાં ગયે. ત્યાં પવિત્ર થઈ તેની આગળ દર્ભના સંથારા પર બેસીને આ પ્રમાણે બેલ્યો કે “હે માત ! જ્યારે મારા પર પુત્રની Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કૃપા કરશે। ત્યારે જ હું ભાજન કરીશ. ' તેણે એવા દૃઢ અભિગ્રહ લીધેા તેથી ત્રીજે દિવસે દેવી પ્રત્યક્ષ થઈને ખાલી કે - હે ભદ્રે ! શા માટે કષ્ટ કરે છે? અત્યારે સારા લક્ષણવાળા પુત્ર તને નહિ થાય, અત્યારે તે પરદારાસક્ત, ચાર અને જુગારી-એવા પુત્ર થશે. માટે થાડા વખત રાહ જો, પછી તને ઉત્તમ પુત્ર આપીશ.' એટલે તે ખેલ્યા કે –‘હું રાજાને પૂછી જોઉં.' એમ કહીને તે રાજાને પૂછવા ગયા. રાજાને દેવીનું કથન કહી સંભળાવ્યું, એટલે રાજાએ વિચારીને કહ્યું કે—દેવીને કહે –ભલે ગમે તેવા પુત્ર થાય, પણ તેનામાં વિનય અને વિવેક હાવા જાઇએ.' એમ સાંભળીને તે દેવી પાસે આવ્યા અને કહ્યું કેઃ—હે ભગવતી ! ભલે તેવા અવગુણી પુત્ર આપા, પણ તેમાં વિનય અને વિવેક હોવા જોઇએ.’ દેવીએ કહ્યું કે-‘અસ્તુ. તને પરદારાસક્ત ચાર અને જીગારી પુત્ર થશે, પણ તે વિવેકી અને વિનયી થશે.' આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઇ, એટલે પ્રધાન દેવીને નમસ્કાર કરીને પોતાના ઘરે જવાને ચાલ્યા; એવામાં તેણે બીજી એક વૈશ્યા શ્રી રાખેલી હતી, તેણે મત્રીને દેવીના ભવને ગયેલેા જાણીને તેટલા દિવસ ભાજનના ત્યાગ કર્યો હતા અને ભૂ (જમીન ઉપર) શય્યા કરતી હતી. તેણે તે દેવીની પ્રસન્નતાનુ સ્વરૂપ જાણીને દાસી પાસે બળાત્કારથી પેાતાને ઘેર તેડાવ્યા, એટલે તે મંત્રી પણ્ તેના ઘરેજ જઈને સ્નાન તથા ભાજન કરી રાતભર રહ્યો અને સવારે પેાતાના ઘરે જતાં મનમાં ખેદ લાવીને વિચારવા લાગ્યા કેઃ— અહા ! મને ધિકકાર થા. સુકુળવતી સ્ત્રીની ઉપેક્ષા કરીને હું અહીં જ રાત્રી રહ્યો. દેવીને પ્રસાદ પામીને હું Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૨૧ અહીંજ રહ્યો, તેથી મારા પુત્ર કુક્ષેત્રથી ઉત્પન્ન થયેલે થશે. પણ ભાવિ અન્યથા ન થાય, પરંતુ મેં બહુ ખરાબ કર્યું, કેમકે પુત્રને પામ્યા છતાં પણ પુત્રજન્મને પ્રગટ ઉત્સવ નહિ. થઈ શકે, પરંતુ હવે શું કરવું ? રાજાને તે જેમ તેમ ઉત્તર આપ.” આમ વિચાર કરીને રાજમંદિરમાં આવતાં રાજાએ તેને તે જોઈને પૂછ્યું કે –“હે મંત્રીન્ હર્ષને સ્થાને ખિન્ન કેમ દેખાય છે? શું દેવીએ તને છેતર્યો? અથવા તે શું કંઈ બીજુ વિપરીત થયું? એટલે મંત્રીએ દેવીને આદેશ તથા પિતાને દોષ–પિતાની નિંદાપૂર્વક કહી બતાવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે ખેદ ન કર, આવા તારા ઉત્તમ. કુળમાં દેવતાદિષ્ટ છતાં પણ જે તે અન્યાય કરનારો પુત્ર થાય, તે તેમાં તારે શું દોષ? પરંતુ તારી તે વેશ્યા સ્ત્રીને તારા ઘરના ભેયરામાં સારી રીતે ગુપ્ત રાખ, અને પુત્રજન્મ થયા પછી તેને ઘરમાંથી કહાડી મૂકજે.” રાજાના કહેવાથી પ્રધાને પણ તેમ કર્યું. પૂર્ણ સમયે પુત્ર જન્મે, એટલે તેણે તરત જ રાજાને નિવેદન કર્યું. પછી ગુપ્ત રીતે તેને સંસ્કાર કર્યો, તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. તેને ભણાવવા ગ્ય થયેલ જાણીને શાસ્ત્રવિચક્ષણ એવા તેના પિતાએ તેને ભણાવવાની શરૂઆત કરી. એટલે તે ભોંયરાની ઉપરના ફાળકાપર આસન માંડી બહારથી બીજા વિદ્યાર્થીઓને ભણવવાને બહાને તેને નીતિશાસ્ત્ર ભણાવવા માંડયું. રાજાની આજ્ઞાથી પિતાને અંગુઠે. દોરો બાંધીને તેણે તે પુત્રને આપ્યો અને કહ્યું કે –તને કંઈ શંકા પડે તે આ દોરે હલાવો.” એવા સંકેતપૂર્વક તેણે પિતાના પુત્રને ભણાવ્યો અનુક્રમે તે હોંશિયાર થયે. Page #249 -------------------------------------------------------------------------- ________________ २२२ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એકદા નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે એક ગ્લૅક આવ્યું "दानं भोगो नाश तिम्रो गतया भवंति वित्तम्य । यो न ददाति न भुक्ते. तस्य तृतीया गतिर्भवति" ॥ દાન, ભેગ અને નાશ—એ ધનની ત્રણ ગતિ છે. તેમાં જે દાન અને ભેગમાં પોતાનું ધન વાપરતા નથી, તેના ધનની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે. આ શ્લોક સાંભળી તે દેરી હલાવવા લાગ્યું, એટલે તેના પિતાએ ફરી તે શ્લોકને અર્થ કરી બતાવ્ય; છતાં ફરી દેરી હલાવી એટલે તેણે રૂષ્ટમાન થઈને બીજા વિદ્યાર્થીઓને રજા આપી પુત્રને બહાર લાવીને કહ્યું કે –“હે વત્સ! સમુદ્ર સમાન શાસ્ત્રનું અવગાહન કરીને ગષ્પદ સમાન આ સુગમ શ્લોકમાં તું કેમ મૂઢ જેવો બની ગયો? એટલે પુત્ર બેલ્યો કે –“હે પિતાજી તમે ધનની ત્રણ ગતિ કહી તે મને સમજાતું નથી, કારણ કે મને દાન અને નાશ—એમ ધનની બે ગતિ જ લાગે છે, કેમકે જે ભેગમાં વપરાય તે પણ નાશ જ છે. કહ્યું છે કે –“સેંકડો પ્રયને પ્રાપ્ત થયેલ અને પ્રાણ કરતાં પણ વહાલા એવા ધનની એક દાનજ ગતિ છે, બીજી બધી વિપત્તિ છે. તેને ધર્માથે સપાત્રમાં દેવું તે તે સર્વોત્તમ છે, દુખિત યાચકને આપતાં કીર્તિ વધે છે અને બંધુઓમાં વાપરતાં સ્નેહને પોષણ મળે છે, ભૂતાદિને આપતાં વિદ્ધને નાશ થાય છે. એમ ઉચિત પણાથી આપતાં એકંદરે લાભ મળે છે. આપેલું દાન કદી નિષ્ફળ થતું નથી ભોગથી Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૨૪ કેવળ ઐહિક સુખની પ્રાપિ થાય નહિ તે નાશ તે અવશ્યમેવ આ પ્રમાણે સાંભળીને વિચારચતુર પ્રધાને અંતરમાં આનંદ પામીને તે બધે વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો; એટલે રાજા બોલે કે - હે ભદ્ર! એના અંતરમાં વિવેકરૂપી સૂર્ય પ્રગટયો છે. એ તારા અને મારા મનોરથ પૂર્ણ કરશે. અહો ! એનું વિચારગાંભીર્ય ! અહો ! ચાતુર્ય ! અહા ! અદભુત મતિ ! કે જે ઉપાધ્યાયને અને શાસ્ત્રને ઓળંગીને આગળ પ્રવર્તે છે. એને જ્ઞાન સારી રીતે ઉત્પન્ન થયું છે, માટે હવે તે વિદ્યાથીને હાથી પર બેસાડીને અહીં લાવ.” એમ કહી રાજાએ પોતાના હાથી અને પરિવાર તેની સાથે મોકલ્યો. સેમે પિતાને ઘરે જઈને સ્વજનને ભેગા કર્યા, અને પુત્રને શૃંગાર પહેરાવી કૌતુકમંગળ કરી હાથી પર બેસાડીને મહદ્ધિપૂર્વક રાજમંદિરે લઈ ગયે; એટલે રાજાએ તેને પોતાના ખેાળામાં બેસાડી તેને સત્કાર કર્યો અને તેનું સુમતિ એવું નામ રાખ્યું. પછી રાજાએ કહ્યું કે તારે સર્વત્ર સ્વેચ્છાએ ગમન કરવું. ભંડાર, અંતાપુર અને રાજ્યમાં સર્વત્ર કીડા નિમિત્તે ફરવાની તને છુટ છે, કેઈ પણ જગ્યાએ જવાને તને પ્રતિબંધ નથી.” એ પ્રમાણે કહી તેને સત્કાર કરીને રજા આપી. પછી રાજાની આજ્ઞાથી તે કંઈ પણ પ્રતિબંધ વિના સર્વત્ર કીડા કરવા લાગે. એકદા તે રાજાના ભાંડાગારમાં પેઠે. ત્યાં રાજાને મેતીને બહાર જોઈને દેવીએ કહેલ દોષના વશથી તેનું ચિત્ત ચલાયમાન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર થયું. એટલે તેણે તે લઈ લીધે. પછી તેને સંતાડી સાશંકમનથી તે જવાને તૈયાર થયે; એવામાં ક્ષણભર વિવેક વડે તે વિચાર લાગ્યા કે “અહો ! મને ધિક્કાર થાઓ. મેં આ વિશ્વનિંદિત કર્મ શું કર્યું? પૃથ્વી પર ચેરી સમાન બીજું પાપ નથી. એમ વિચારી હારને પાછે તે જ સ્થાને મૂકીને ઘરે આવ્યા. વળી એકદા કીડા કરવા માટે રાજમંદિરમાં અખલિત ગતિથી ભમતાં રાજપત્નીએ કામરાગથી ભેગને માટે તેને બોલાવ્યા. રાણીએ તેને કહ્યું કે-“હે સુમતે ! અહીં આવ. આ સ્થાન એકાંત છે, માટે મારી સાથે વિલાસ કર.” તે સાંભળીને સુમતિ કુમતિને વશ થઈ તેની પાસે જવા ચાલ્યો એટલામાં બંધુની જેમ વિવેકે તેને અટકાવ્યો. તે વિચારવા લાગે કે –“અહો ! મને ધિક્કાર થાઓ, કે માતા સમાન રાજપત્ની પર મેં સવિકારી મન કર્યું. પરસ્ત્રીના સંગથી આ ભવમાં શિરછેદ વિગેરે અને પરભવમાં નરકની વેદના પ્રાપ્ત થાય છે. તે જ મહાન અને તે જ પંડિત છે કે આ સર્પિણી સમાન કુલટાઓથી દૂર રહે છે. મારે હવે પછી પરનારી સહેદરરૂપ મહાવ્રત પાળવું” એ પ્રમાણે વિચાર કરીને તેને પગે પડી તે સ્વસ્થાને ગયે. એકદા કૌતુકી એ તે કીડા કરવા કૌતુકથી જુગારીઓ પાસે આવ્યો. તેમનું વ્યસન અને સ્વરૂપ જોયું. કેટલાક કજીયા કરતા હતા, કેટલાક દ્રવ્ય હારી જતા હતા, કેટલાક હસતા હતા અને કેટલાક ચરતા હતા તેવું સ્વરૂપ જોઈને તે ચિંતવવા લાગે કે-“ અહે! જુગારના વ્યસનને ધિકકાર થાઓ. કહ્યું છે કે –“હે જુગારીઓ ! જુગારનું વ્યસન કેમ છોડતા નથી? Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૨૫ પોતાના દેહને શા માટે બાળે છે? અને પિતાના મુખ પર બકરાને શા માટે મુતરાવે છે? કારણકે એથી દમયંતી જેવી પ્રિયતમા સહિત નળરાજાને પણ ચાંડાળની જેમ રાજ્યસુખથી ભ્રષ્ટ થવું પડયું એ કેમ જાણતા નથી ?” આ જુગારનું વ્યસન મને ઉચિત નથી.” એમ ચિંતવીને તે પિતાને ઘેર ગયે. એકદા રમત કરતે કરતો તે રાજસભામાં ગયો. ત્યાં તેણે રાજાને નમસ્કાર કર્યો એટલે રાજાએ તેને બળામાં બેસાડીને ચુંબન કર્યું. એટલે સુમતિ છે કે –“હે સ્વામિન્ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–ઈને વિશ્વાસ ન રાખ.” તે છતાં મને આપે અમ્મુલિત ગતિવાળે કેમ કર્યો છે? મારા પર આટલો બધે વિશ્વાસ રાખવે ઉચિત નથી.” રાજ બે કે “હે વત્સ! તું દેવીએ આપેલા વરદાનથી પ્રાપ્ત થયો છે અને અમારા વંશપરંપરાને પુરોહિત છે, તે તારામાં વિશ્વાસ કેમ ન હોય ? તારામાં દેવીએ વિનય અને વિવેક ગુણ મૂક્યા છે, તે તારા સહાયકારી છે.” પછી તેણે રાજાની આગળ બધું પિતાનું પૂર્વ સ્વરૂપ કહી બતાવ્યું. એટલે રાજાએ કહ્યું કે હે વત્સ! વિનય વિવેકની સહાયથી તું સદોષ છતાં નિર્દોષ જ છે. કહ્યું છે કે – યસ્થ તપથ બતાઝા, ગુવાર પૂતે નરક सुवंशापि धनुदंड निर्गुणः किं करिष्यति" ॥ ગમે તે વંશમાં જન્મ પામેલ હોય, પણ ગુણવાન્ પુરૂષ પૂજાય છે, સારા વાંસને ધનુષ પણ ગુણ (દરી) વિના શું ૧૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરી શકે તેમ સારા વંશમાં જન્મેલ પણ નિર્ગુણ શું કરવાને હતે ? આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને તે લજજાને લીધે નીચે મુખ કરી બેસી રહ્યો. એટલે રાજાએ તેને રાજકાર્યનું પ્રાધાન્ય પદ આપ્યું. પછી તે સુમતિ રાજકાર્ય સાધી અનુક્રમે સદ્ધર્મ પાળીને સદગતિએ ગે. | ઇતિ સુમતિ દષ્ટાંત. માટે ધર્મના મૂળભૂત વિનય અને વિવેક અવશ્ય ગ્રહણ કરવા. તે ગુણે સત્સંગથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત સત્સંગતિનું ફળ સાંભળો – પ્રથમ સંગતિ કરવા લાયક સજજને કેવા હોય તે કહે છે – न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं, संतोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुवं । પરદૂષણને ન બોલે, અ૯પ પણ પરગુણને વખાણે, પરધન જેઈને નિરંતર સંતેષ પામે, પરનું દુઃખ જોઈને શેક ધરે, આત્મપ્રશંસા ન કરે, નીતિને ત્યાગ ન કરે, અપ્રિય કહ્યા છતાં ઔચિત્યનું ઉલંઘન ન કરે અને ધ ન કરે–એવું સંતજનનું ચરિત્ર હોય છે,” હવે એવા સજજનની સંગતિથી શું ફળ થાય તે કહે છે –“સત્સંગ દુર્ગતિને હરે છે, મેહને ભેદે છે, વિવેકને લાવે છે, પ્રેમને આપે છે. નીતિને ઉત્પન્ન કરે છે, વિનયને વિસ્તારે છે, ચશને ફેલાવે છે, ધર્મને ધારણ કરાવે છે, Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર " દુર્ગાંતિને દૂર કરે છે. અહા ! સત્સંગ માણસેાને શું ઇષ્ટ ઉત્પન્ન કરતા નથી ? સર્વ કરે છે.’ વળી હૈ ચિત્ત! જો તને બુદ્ધિરૂપી મારના પીછાને મેળવવાની ઇચ્છા હાય, આપત્તિને દૂર કરવાની ઈચ્છા હાય, સન્માર્ગે ચાલવાની ઈચ્છા હાય, કીર્તિને પામવાની ઈચ્છા હોય, કુટિલતાને કાઢવાની ઈચ્છા હોય, ધર્મને સેવવાની ઈચ્છા હોય, પાપવિપાકને અટકાવવાની ઈચ્છા હાય અને સ્વર્ગ તથા મેાક્ષની લક્ષ્મીને મેળવવાની ઈચ્છા હૈાય તે ગુણવંત જનાની સંગત કર. સુસંગના મહાત્મ્યથી જીવ સ પ્રકારનાં સુખ પામે છે. કહ્યું છે કેઃ . ૨૨૭ "पश्य सत्संगमाहात्म्यं स्पर्शपाषाणयोगतः । लोह स्वर्ण भवेत्स्वर्ण - योगात्काचो मणीयते ॥ " 6 · સત્સ`ગના મહિમા તા જુએ કે—પારસમણિના ચાગથી લાહ તે સુવણું થાય છે, અને સુવર્ણના યાગથી કાચ મણ જેવા દેખાય છે.’ વળી · અકુલીન છતાં સુસંગથી મનુષ્ય વિવેકી થાય છે અને કુલીન છતાં કુસંગથી અવિવેકી ખને છે. જીએ! અગ્નિના ચેાગથી શંખ પણ દાહ ઉપજાવે છે. સચેતન મનુષ્યેાના સંગથી ગુણુ કે દોષ ઉપજે તે તા દૂર રહેા, પણ અશે કવૃક્ષના સંગથી શાક દૂર થાય છે અને ક્ષિવૃક્ષ ( બહેડા )ના સંગથી કજીયેા ઉત્પન્ન થાય છે.’ આ જીવ ધર્માંને પણ સત્સંગતિથી જ પામી શકે છે. સબંધમાં પ્રાકરનું દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ— Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભરતક્ષેત્રમાં વિરપુર નામના નગરમાં યજ્ઞકરનાર, યજ્ઞ કરાવનાર અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહરૂપ વકર્મમાં તત્પર એવો દિવાકર નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને પ્રભાકર નામે પુત્ર હતું. તે સર્વત્ર નિરંકુશ થઈને ભમતે, સ્વેચ્છાએ રમતે, ધાતુને ધમતે, જુગારને સેવતો અને જયાં ત્યાં સ્વેચ્છાએ કીડા કરતું હતું. તેને પિતા તેને શિખામણ આપતા કે –“હે વત્સ! આ શું કરે છે? આ દેહ પણ પોતાને નથી, તે અન્ય પિતાને કેણ થશે ? માટે કુવ્યસનો ત્યાગ કર, શાસ્ત્રોનું અવગાહન કર, કાવ્યારસામૃતનું પાન કર, સારી કળાઓને અભ્યાસ કર, ધર્મને વ્યાપાર કર અને પિતાના કુળનો ઉદ્ધાર કર. કહ્યું છે કે - "एकेनापि सुपुत्रेण, विद्यायुक्तेन साधुना । कुलं पुरुषेसिहेन, चंद्रेण गगनं यथा" ॥१॥ कि जाते बहुभिः पुत्रैः शोकसंतापकारकैः । वरमेकः कुलालंबी या विश्रम्यते कुलं ॥२॥ જેમ, ચંદ્રથી આકાશ, તેમ વિદ્યાયુક્ત, શ્રેષ્ઠ અને શૂરવીર એવા એક પુત્રથી પણ કુળ શોભે છે. (૧) શેક અને સંતાપ કરે તેવા બહુ પુત્ર ઉત્પન્ન થાય તેથી શું? કુળના આલંબનરૂપ એક પુત્ર જ સારે કે જેનાથી આખા કુળને વિશ્રાંતિ મળે. (૨) જેમ પુપિત અને સુગંધી, એવા એક સુક્ષથી પણ આખું વન સુગંધી થાય છે તેમ એક સુપુત્રથી આખું કુળ ઉદય પામે છે; અને જેમ અગ્નિથી બળતા. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એક શુષ્ક વૃક્ષથી સમસ્ત વન મળી જાય છે, તેમ એક કુપુત્રથી આખું કુળ મલીન થાય છે.' વળી—ધાતુવાદથી ધનની આશા રાખવી રસાયનથી જીવિતની આશા રાખવી અને વેશ્યાથી ઘર થવાની આશા રાખવી-એ ત્રણે પુરૂષાને એક મતિભ્રંશરૂપ છે.’ ઈત્યાદિ શિક્ષા આપીને સમજાવતાં તે પુત્ર હસીને પિતાને કહેવા લાગ્યા કે-હૈ પિતાજી! ભણવાથી શું? ભણીને કાણુ સ્વગે` ગયુ' છે ? કારણ કેઃ "बुभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपासितः काव्यरसो न पीयते । न छंदसा केनचिदुष्धृतं कुलं, ઉત્તરથમેવાનાય નિષ્ઠા જા” | ૨૨૯ '' હે પિતાજી! ભુખ્યા થતાં વ્યાકરણનું. ભાજન કરાતું નથી, તરસ્યા થતાં કાવ્યરસ પીવાતે નથી અને છંદશાસ્ત્રથી કુળના ઉદ્ધાર થતા નથી, માટે ધન મેળવા, કળાએ બધી નિષ્ફળ છે.' તેમજ વળી—નવા કમળદળ સમાન નેત્રવાળી લક્ષ્મી જેને જુએ છે, એટલે લક્ષ્મીની જેનાપર કૃપા છે તેવા નિર્ગુણુને પણ લેાકેા ગુણાય માને છે, તેમજ રૂપહીનને રૂપાળા મૂર્ખને બુદ્ધિમાન, નિર્ખળને શૂરવીર અને અકુલીનને કુલીન માર્ગ છે.' આવાં તેનાં ઉલ્લ૪ વચનાથી તેના પિતા વિલક્ષ થઈ ને ચિત્તમાં ચિતવવા લાગ્યા કે :-અહો આ મારા પુત્ર થઈ ને Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નિર્ગુણ, કુળને કલકરૂપ અને કુશીલ થયે.. હવે શુ' કરૂ ? ’ કયાં જાઉ” ? આમ વિચારીને ઉદાસીન વૃત્તિથી તેણે આખા જન્મ પસાર કર્યાં. અન્ત પુત્રને મેલાવીને તેણે આ પ્રમાણે કહ્યું કે: હે વત્સ ! જો કે મારા વચનપર તને અશ્રદ્ધા છે, તેા પણ આ એક શ્લાકને તું ગ્રહણ કર, એટલે મારૂં કહ્યું કર. પુત્ર આવ્યેા કે—કહા હું તે પ્રમાણે કરીશ.' એટલે પિતાએ આ પ્રમાણે. શ્લાક કહ્યોઃ— ૨૩૦ ‘તજ્ઞસ્વામિમંસન-મુત્તમશ્રી બ્રહમ્ । कुर्वन्मित्रमलोभ च नरे। नैवावसिदति " || 66 કૃતજ્ઞ સ્વામીની સેવા કરતાં, ઉત્તમ કુલીન સ્રીની સાથે લગ્ન કરતાં, અને નિર્વાભી મિત્ર કરતાં માણસને હેરાન થવું પડતુ” નથી.” આ લેાક ગ્રહણ કરીને તે પાછે જુગાર રમવા ચાલ્યા ગર્ચા. એવામાં તેના મિત્રે આવીને કહ્યું કે – હે પ્રભાકર !! તારા પિતા મરણ પામ્યા.' આ પ્રમાણે સાંભળીને પ્રભાકરે મિત્રને કહ્યું કેઃ– હું કંઈ જાણતા નથી, માટે તે સંબધમાં જે કરવાનું હાય તે તારે કરવું.' પછી તેની ઉત્તરક્રિયા કરી શાકરહિત થતાં પ્રભાકર પિતાએ આપેલા શ્લોકના અથ વિચારવા લાગ્યા. તેના અર્થ વિચારીને તેણે ધાયુ” કે પ્રથમ તા પિતાએ જે ક્યું છે તે કરતાં વિપરીત કરવાથી શું થાય છે તે જોઉ, એમ ધારીને તે પરદેશમાં ચાલ્યા. માર્ગે જતાં કૃતઘ્ન, તુચ્છ સ્વભાવવાળા અને સ્તબ્ધ (અભિમાની) એવા સિંહ નામના એક ગામના સુખીને સાંભળીને તેના આશ્રય કર્યાં અને તેની સેવા કરવા લાગ્યા. Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૧ ત્યાં તેની સેવાધર્મહીન, નીચ, રૂક્ષ (નેહવિનાની) અને અજ્ઞાન એવી દાસીને તેણે પિતાના ઘરમાં સ્ત્રી તરીકે રાખી. તથા ત્યાંજ વસનાર દાક્ષિણ્યરહિત અને ધનમાંજ (સ્વાર્થ માંજ) લુબ્ધ એવા લોભનંદી નામના એક વણિકને તેણે મિત્ર બનાવ્યા. તે ત્યાં જ રહીને રાજસેવા કરવા લાગ્યો. સ્વપરાક્રમ તથા બુદ્ધિથી તેણે રાજાનો ભંડાર વધાર્યો. વળી દાસીને માટે તેણે બહુ વસ્ત્રો અને આભરણે કરાવ્યા તથા તેને બહુ જ પ્રસન્ન કરી. અને લેભનંદિને નિર્ધન હતું છતાં મહદ્ધિક બનાવી દી. હવે તે સિંહરાજાને પોતાના પુત્ર કરતાં પણ અધિક વહાલે એક મોર હતો. તેને તેણે પોતાના ખોળામાં લાલન પાલન, પિષિત અને ભૂષિત કર્યો હતે. એકદા પ્રભાકરની પનિરૂપ દાસીને ગર્ભના અનુભાવથી મેરનું માંસ ખાવાનો દેહદ ઉત્પન્ન થયે. એટલે પ્રભાકરે તે ઠાકરના મેરને યત્નથી છુપાવીને બીજા મેરના માંસથી તેને દહદ પૂર્યો. ભેજન વેળા થતાં તે મેરને ન જેવાથી ઠાકરે પિતાના માણસે મેકલીને સર્વત્ર તેની તપાસ કરાવી, છતાં તેને પત્તો કયાંય પણ ન મળે એટલે તેમણે રાજાને તે હકીક્ત નિવેદન કરી. આથી ઠાકોર બહુજ આકુળ વ્યાકુળ થઈ ગયો. તેણે ઉચે સ્વર પટલેષણ કરાવી કે –જે કઈ સિંહરાજાના મોરની શોધ કરી આપશે, તેને સે સેનામહોર આપવામાં આવશે. તે સાંભળીને દાસીએ વિચાર કર્યો કે – આ પરદેશીથી મારે શું? ઠાકર પાસેથી દ્રવ્ય મેળવી લઉં, પછી વળી બીજે પતિ કરી લઈશ.” એમ વિચારી પટહને Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સ્પર્શ કરી સિહરાજા પાસે જઇને એકાંતે કહ્યું કે હે સ્વામિન્! સત્ય હકીક્ત સાંભળેા. કારણ કેઃ– ૨૩૨ “તત્ત્વ મિત્રે ત્રિયં શ્રીમિ-રહીમપુર, દ્વિષા । अनुकूलं च सत्यं च वक्तव्यं स्वामिना सह ॥ " “મિત્રાની સાથે સત્ય, એની સાથે પ્રિય, શત્રુની સાથે અસત્ય પણ મધુર અને સ્વામીની સાથે અનુકૂળ સત્ય એલવું.' હું સ્વામિન્ ! કાલે મને મારના માંસભક્ષણના દાહલેા ઉત્પન્ન થયા હતા. તે મારા સ્વામીને કહેવાથી મે' વાર્યા છતાં તેણે તમારા માર લાવીને મારી નાખ્યા, અને તેના માંસથી મારા દોહદ પૂરા કર્યાં.’ તે સાંભળીને સિહ ઠાકાર રૂષ્ટમાન થઈ વિચારવા લાગ્યા કે−શું આ પ્રભાકર ખાટા જનાના સગથી બગડચા કે સ્વભાવેજ વિનિષ્ટ થયા ?' એમ વિચારીને તેણે પ્રભાકરના નિગ્રહ કરવા પેાતાના સુભટાને મેાકલ્યા, એટલે તે પણ મિત્રની પરીક્ષા કરવા લેાભનીને ઘેર ગયેા. ત્યાં કુપતાં કંપતાં બોલ્યા કે –“હે મિત્ર ! મારૂ` રક્ષણ કર.' લેાભન'દીએ તેને પૂછ્યું કે – અરે ! કહે તે ખરા, તે શુ... અમાડયુ છે ?' તે મેલ્યા કે –સ્ત્રીને માટે મે' સ્વામીને માર માર્યો છે.’ તે સાંભળીને મિત્રાધમ બેલ્થા કે :- સ્વામીદ્રોહીને કાણ સ્થાન આપે? બળતા પૂળાને પોતાના ઘરમાં કાણુ નાખે ?' એમ કહ્યા છતાં પ્રભાકર લેાભનદીના ઘરમાં પેઠી. એટલે તેણે પકડા, પકડા એવા પાકાર કર્યો. તરતજ રાજાના સૈનિકે ત્યાં આવ્યા અને તેને બાંધીને ગામની બહાર લઈ : : Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૩ ગયા. ત્યાં તેને નિગ્રહ કરવાને તે તૈયાર થયા, એટલે પ્રભાકર ગરીબાઈથી બે કે –મેં પૂર્વે તમારા ઉપર ઉપકાર કર્યો છે, માટે મારી રક્ષા કરો અને મને સ્વામીની પાસે લઈ જાઓ. આમ કહેવાથી તેઓ તેને ઠાકર પાસે લઈ ગયા, એટલે તે કરૂણા ઉપજે તેવી રીતે બે કે –“હે દેવ ! તમે મારા પિતાતુલ્ય સ્વામી છો, તમારૂં જ મને શરણુ છે, માટે આ મારે એક અપરાધ ક્ષમા કરો, તે સાંભળીને સિંહ ભ્રગુટભંગથી થઈને બોલ્યા કે –“અરે ! દુષ્ટ ! મેર સેંપી દે અથવા ઈષ્ટ દેવતાને સંભારી લે. તે વખતે તેના મિત્ર અને સ્ત્રી વિના બધા લોકે -વ્યાકુળ થઈ ગયા. પછી તેણે વિચાર્યું કે મારા પિતાના વચનનું ઉલ્લંઘન કરવાથી મને આવું ફળ પ્રાપ્ત થયું, એ રીતે પિતાનું વચન ફરી ફરી સંભારી તેનો મોર તેને સોંપી સિંહ ઠાકરની રજા લઈને પ્રસન્ન મુખથી તે આગળ ચાલ્યા. સિંહે તેને રહેવા માટે બહુ કહ્યું, છતાં પણ તે રહ્યો નહિ. અને કહ્યું કે – “પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યા છતાં કેણ સ્થિરતા કરે ?” આગળ ચાલતાં તેણે વિચાર કર્યો કે –“અહો ! એમના દુષ્ટ ચેષ્ટિતને ધિકકાર થાઓ ! દુર્જનની સંગતિ કિપાકવૃક્ષની છાયાની જેમ દુઃખદાયક થાય છે. એમના પર મેં જે ઉપકાર કર્યો હતે તે બધા ભસ્મીભૂત થઈ ગયો. મૂર્ખ અને દુષ્ટ જનેની સંગતિ કરતાં મૃત્યુ પણ વધારે કલ્યાણકારક છે. કારણ કે – પંડિત શત્રુ સરે, પણ મૂખ હિતકારક સારો નહિ. જુઓ! વાનર મિત્ર રાજાનો નાશ કરવા તૈયાર થયો, તે વખતે વિપ્ર ચારે બચાવ કર્યો. (આ દષ્ટાંત અન્યત્ર આવે છે.) વળી– Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર तवापि हि । "शिरमा सुमनः संगाद्वार्यं ते तेपि पादेन मृद्यंते पटेपि मलसंगताः " ॥ ,, ૨૩૪ ' ‘પુષ્પના સંગથી તંતુ (દોરા)ને શિરપર ધારણ કરાય છે અને વજ્રમાં રહેલ તંતુને મેલના સંગ થવાથી તે પગવતી અને ધેાકાવતી તાડના પામે છે” મે અધમ સ્વામી, શ્રી અને મિત્રની પરીક્ષા કરી. હુવે પિતાના વચન પ્રમાણે ચાલીશ.’ એમ. ચિંતવતા તે અનુક્રમે સુંદરપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં હેમરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણસુંદર નામે પુત્ર હતા. તે નગરની બહાર ઘેાડા દોડાવી થાકી જવાથી સેવાથી પરિવરેલા થઇ ઝાડની છાયામાં બેઠા હતા. એ અવસરે પ્રભાકરે તેની પાસે આવીને તેણે પ્રણામ કર્યાં. એટલે રાજપુત્રે તેના સત્કાર કર્યાં. પછી તે ત્યાં બેસીને શાસ્ત્રવાર્તા કરવા લાગ્યા. રાજપુત્રે ત્યાં ભાજન કર્યું, એટલે તેને પણ ભાજન કરાવ્યું. પછી તે બંને પરસ્પર મીઠી મીઠી વાતા કરવા લાગ્યા. કારણ કેઃ–પ્રસન્ન દૃષ્ટિ, શુદ્ધ મન, લલિત વાણી, અને નમ્ર શિર–એ વિભવ વિના પણુ અથી જામાં સ્વાભાવિક પૂજાય છે.' પછી રાજપુત્ર પ્રભાકરને પૂછ્યું કે –“ તમે કયાંથી આવે છે ? અને કયાં જવું છે ? તથા અહીં શું કામ છે?” પ્રભાકર આલ્યા કે :-‘હું દેશાંતરથી આવુ` છુ, પૃથ્વીપરના કૌતુક જોવાને નિકળ્યા છું.' એટલે રાજપુત્રે કહ્યુ કે − હું મહાભાગ ! તમે શા માટે ભમે છે ? સ્વસ્થ મન કરી મારી પાસેજ રહે.' આ પ્રમાણે રાજપુત્રના કહેવાથી પ્રભાકર ત્યાં. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૫ રહ્યો અને રાજપુત્રની સાથે તે નગરમાં ગયા. ત્યાં પરસ્પર તેમની મિત્રતા થઈ. એકદા પ્રભાકર વિચારવા લાગ્યા કે – “ અહા ! એનુ ચાતુર્ય, અહા ! એનાં મધુર વચને, અહા ! યૌવનવયમાં પણ એનુ' ઔચિત્ય, અહા ! એનું સ્વચ્છ જ્ઞાન! કહ્યુ છે કે:-'કેટલાક દ્રાક્ષની જેમ ખાલ્યવયમાં પણ મધુર હાય છે, કેટલાક આમ્રફળની જેમ પરિપકવ થાય ત્યારેજ મધુર થાય છે અને કેટલાક ઇંદ્રવરણાના ફળની જેમ મધુર થતાજ નથી.' તેમજ વળી :~~ “બાતો ત્તિ મુળા સુનં, સામૂર્તમä વચઃ । यस्यैव दर्शनेनापि, नेत्रं य सफलीभवेत् " ॥ આકૃતિમાં ગુણેા રહેલા છે, એ વચન સત્ય છે; કાર કે સુંદર આકૃતિવાળાના દર્શન માત્રથી પણ નેત્ર સફળ થાય. છે.' માટે હવે આની સેવા કરીને કુસ્વામીના સ`ગથી લાગેલ દોષરૂપ મેલને ધોઈ નાખુ..' આ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર રાજપુત્રની સેવા કરવા લાગ્યા અને તેણે આપેલ મકાન ( ઘર )માં તે સુખે રહેવા લાગ્યા. અનુક્રમે ત્યાં રહેતાં તેણે ઉત્તમ પ્રકૃતિવાળી તેમજ ધૈર્ય, ગાંભીય અને વિનયશીલ એવી સુપ્રભા નામે એક સ્ત્રી કરી અને મેટા વેપારી, પાપકારી તેમજ દયાળુ એવા વસંત શેઠને પોતાના મિત્ર બનાવ્યા. એ રીતે તે સુખે સમય ગાળવા લાગ્યા. • અન્યદા રાજા મરણ પામતાં ગુણસુંદર રાજગાદીપર બેઠા, અને સ કાર્યને કરનાર પ્રભાકર તેના મત્રી થયા. પ્રજાનુ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાલન કરતાં એકદા તે રાજાને બે જાતિવાન અશ્વ કેઈએ ભેટ કર્યા. તે સારા લક્ષણવાળા હતા, પણ વિપરીત શિક્ષણ પામેલા હતા. તેના સ્વરૂપને ન જાણતે એ રાજા પોતે એક અશ્વપર આરૂઢ થયા અને બીજા પર પ્રધાનને આરૂઢ થવાને આદેશ કર્યો. રાજા અને પ્રધાન પરિવાર સાથે નગરની બહાર ગયા. ડીવાર ચલાવીને તે ઘડાઓની ગતિ જાણવા માટે રાજાએ અને પ્રધાને તેમને કર્કશ પ્રહાર કર્યો, એટલે તરત કુદકે મારીને તેઓ વેગથી દડવા લાગ્યા. રાજાએ કહ્યું કે –“હે સેવકો જલદી દો અને ઘોડાઓને પકડે.” એમ રાજા બેલ હતે, તેવામાં તે તે ઘડાઓ એકદમ એટલી ઉતાવળી ગતિથી દેડયા કે રાજા અને પ્રધાન ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયા. જેમ જેમ તેઓ તેને ઉભા રાખવા લગામ ખેંચતા હતા, તેમ તેમ તે ઘડાઓ શીઘ્રગતિથી દોડતા હતા. એ રીતે અટવીમાંથી પસાર થતાં આમળાંના વૃક્ષ નીચેથી પ્રધાનનો ઘેડે નીકળ્યો, તે વખતે પ્રધાને ત્રણ આમળાં તોડી લીધાં. પછી તે બહુ દૂર નીકળી ગયા, ત્યાં વિલખા થઈને તેમણે લગામ મૂકી દીધી, એટલે ઘડાઓ ત્યાંજ ઉભા રહી ગયા. પછી રાજા અને પ્રધાન નીચે ઉતર્યા, એટલે બંને ઘડા મરણ પામ્યા. ક્ષણભર તેનો ખેદ કરીને તે બંને વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં તરસથી પીડિત થયેલ રાજા મનમાં ચિંતવવા લાગે કે –“મૂઢ જનોએ પથરના ટુકડામાં રનની સંજ્ઞા રાખી છે, પણ પૃથ્વી પર ખરાં રત્ન તે પાણી, અન્ન અને સુવચન-એ ત્રણ જ છે, એમ જે કહેવામાં આવે છે તે વચન સત્ય છે. કારણ કે અત્યારે એ પાષાણખંડરૂપ રને મારી પાસે હોવા છતાં પણ ઉક્ત જળાદિ રત્નના અભાવથી Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૭ મારા શરીરની તરસ છીપતી નથી. પછી રાજાએ પ્રધાનને કહ્યું કે તરસથી મારા પ્રાણ ચાલ્યા જાય છે. એટલે પ્રધાન વ્યાકુળ થઈને બોલ્યા કે “હે સ્વામિન્! તમારી તરસનું હું નિવારણ કરૂ છું.' એમ કહીને એક આમળું તેને ખાવા માટે આપ્યું. તેને. ખાવાથી થોડીવાર શાંતિ થઈ. પણ બે ઘડી પછી ફરી તે તરસથી આકુળ થઈને બેઢ્યા કે “હે પ્રધાન ! હવે ફરી તેવી જ રીતે મને તરસ સતાવે છે, કે જેથી ખરેખર જીવવું મુશ્કેલ છે.” એમ બેલતાં મૂચ્છ ખાઈને તે નીચે પડો એટલે મંત્રીએ તરત બીજુ આમળું આપીને રાજાને ફરી સજજ કર્યો. એમ ત્રીજીવાર પણ આમળું આપ્યું, એવામાં પાછળ પગલાઅનુસાર ચાલ્યું આવતું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. આગળના. અસ્વારોએ તેમને જોઈ જયધ્વનિ કર્યો, એટલે મંત્રી છે, કે –“હે સૈનિકે ! પ્રથમ પાણું તરત લાવે.” એટલે તેઓ પાછા વળીને તરત પાણી લાવ્યા. પછી પાણી અને આહારથી. સંતુષ્ટ કરી રાજાને પૂર્ણ સજજ કર્યો. એટલે રાજા સપરિવાર પિતાના નગરમાં આવ્યું અને સામંત તથા નગરજનોએ ફરી. રાજાને જન્મત્સવ કર્યો. હવે રાજાને પાંચ વરસને પુત્ર દરરાજ શણગાર સજીને રાજમંદિરથી પ્રધાનને ઘેર રમત કરવા આવતું હતું. એકદા પોતાના સ્વામીની પરીક્ષા કરવા માટે એકાંતમાં યામિક (જાળવનાર) અને ખાનપાનની સગવડ કરીને તેણે તે કુમારને સંતાડી રાખ્યું. રાજાને ભેજન સમય થયો પણ કુમાર આવ્યું નહિ, એટલે રાજાએ સર્વત્ર તપાસ કરાવી, પણ તેને Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પત્તો મળ્યા નહિ; તેથી રાજા આકુળ વ્યાકુળ થઇ નીચું મુખ કરીને બેસી રહ્યો. મનમાં વિચારવા લાગ્યા કે : કુમાર મંત્રીને ઘરે ગયા પછી જોવામાં આવ્યેા નથી, પણ શું એ અસંભવિત વાત સંભવે સમસ્ત રાજલેાક પણ શૈાકાકુળ થઈ ગયા; અને પ્રભાકર મંત્રી પણ શ્યામ મુખ કરી પેાતાને ઘરે બેસી રહ્યો, રાજસભામાં ન ગયા, એટલે મંત્રીની પત્નીએ પૂછ્યુ· કે – આ રાજમંદિરમાં તમે કેમ ગયા નથી ?” પ્રધાન દુ:ખીપણું અતાવી ખેલ્યા કે 'હું પ્રિયે! રાજાને મેઢું બતાવવાને હું સમથ નથી, કારણ કે મે' પાપમુદ્ધિએ રાજપુત્રને મારી નાખ્યા છે.' એટલે તે સંભ્રાંત થઈને ખેલી કે હું સ્વામિન્ ! એ શું કહેા છે ! ફરી તે આલ્યા કે એ અકાર્યાં મેં કર્યું” છે. તેની (પ્રધાનની) આવી વાત સાંભળીને તેણે ફરી પૂછ્યું કે એ શી રીતે થયું ? તે મેલ્યા કે ગઈ કાલે તે” ગના પ્રભાવથી માંસ માંગ્યું, તે ખીજે મને ન મળવાથી મે એ રાજપુત્રને મારી નાખ્યા, અને તેનું માંસ તને આપ્યું. તેં તેનું ભક્ષણ કર્યું, તારા માહને લીધે મેં આવું અકાર્ય કર્યું, આ પ્રમાણે સાંભળીને તે ખાલીકે હે સ્વામિન્ ! ધીરજ ધરા, હું રાજા પાસે જઈ ને જવાબ આપીશ, તમે ઘરે એકાંતમાં બેસી રહેા પછી તેણે પેાતાના પતિના મિત્ર વસત શેઠને ઘરે જઈને તે બધા વૃત્તાંત તેને કહી સંભળાવ્યા, એટણે તે પણ વિચાર કરી ધીરજ ધરીને ખેલ્યા કે –હે સુંદરી ! તુ ભય ન પામ. હું' સ્વજીવિતથી અને ધનથી મારા મિત્રને આ વિપત્તિમાંથી ખચાવીશ; કારણકે સજ્જનાની મૈત્રી પાણીને દુધ જેવી હાય છે. ખીરે પેાતાની સાથે ભળેલા જળને પેાતાના બધા ગુણા આપી દીધા, પછી Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૯ ખીરને તાપવડે બળતું જોઈને જળે પ્રથમ પોતાના આત્માને અગ્નિમાં હૈયે (જળ બળવા માંડયું). આવી મિત્રની આપત્તિ જોઈને ખીરને આત્મા અગ્નિમાં પડવાને ઉન્મત્ત થઈ ગયો, એટલે તે ઉછળીને અગ્નિમાં પડવા તૈયાર થયું. પછી જળમિત્રને સંગ મળવાથી તે શાંત થયું. એટલે પાણી છાંટવાથી ઉભરે શ, સજજનોની મૈત્રી ખરેખર આવી જ હોય છે. પછી મનમાં એક નિશ્ચય કરી, રાજસભામાં જઈ, રાજાને નમસ્કાર કરી હાથ જોડીને વસંત શેઠ મજબૂત મનથી કહેવા લાગ્યો કે – હે રાજન! વિક૯૫ ન કરે, તમારા પુત્રને મેં માર્યો છે, માટે મારું ધન અને જીવિત લઈ લ્યો.” આ પ્રમાણે સાંભળીને રાજાના મનમાં સંશય ઉત્પન્ન થયો. એવામાં મંત્રીપની આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે –“હે સ્વામિન્ ! મેં મારા દેહદને માટે તમારા પુત્રને વધ કર્યો છે. એટલે રાજા કિંકર્તવ્યતામૂઢ અને શુન્ય જે થઈ ગયો. એવામાં મંત્રી આવીને કંપતો શરીરને દેખાવ કરીને બેલ્યો કે “હે દેવ ! આ મારી પત્નીને કે મારા મિત્રને બિલકુલ અપરાધ નથી, તેઓ મને પીડા ન થાય તેટલા માટે પિતાને અપરાધ કહે છે, પણ એ દુષ્ટ કર્મ તે મેં જ કર્યું છે, મેં દુર્મતિએ રાજપુત્રને માર્યો છે, માટે મને યેગ્ય સજા કરો. રાજાએ દિર્ઘ વિચાર કરીને કહ્યું તેથી દંડ શે? મંત્રી બેલ્યો કે – હે દેવ ! મેં રાજપુત્રનો ઘાત કર્યો, તેથી મને દંડ તે આપ જ જોઈએ. રાજાએ કહ્યું કે જે એમ હોય તો ત્રણ આમળાંમાંથી એક આમળું વળ્યું.' પ્રધાને આ રાજાને નિશ્ચય જાણીને પિતાના માણસને એકલી પુત્રને તેડાવ્યા અને કહ્યું કે –“હે સ્વામિન! કુમારની સાથે તમે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર લાંબા સમય સુધી રાજય કરે અને રાજ્યસુખ ભેગ. પછી, રાજાએ વિભૂષિત, મુખે હાસ્ય કરતા અને પ્રસન્ન એવા પુત્રને જોઈ હર્ષ અને વિસ્મય પામી કહ્યું કે –“આ શું? એટલે મંત્રીએ સર્વ લેક સમક્ષ પિતાના આદેશથી માંડીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને રાજા પોતાના સ્વભાવથી બહુજ લજજા પામે, અને મંત્રીને આલિંગન દઈને સ્નેહસહિત બે કે તું મારા બંધુ છે, તારે ઉપકાર હું કદી પણ ભૂલી જવાનો નથી; તું નિશ્ચિત મનવડે સુખે અહીં રહે અને સુખ ભેગવ” પછી તે સ્વામી, સારી સ્ત્રી અને સુમિત્રના સુખને પામીને સુખી થા. છેવટે રાજા અને પ્રધાન સત્સંગમાં તત્પર રહી, રાજ્ય સુખ ભોગવી અને સુગુરૂ પાસેથી ઘર્મપામીને અને અનશન કરી સ્વર્ગે ગયા. ઈતિ પ્રભાકર દષ્ટાંત. આ પ્રમાણે તેમને ઉપદેશ સાંભળીને કુબેર પ્રતિબંધ પામ્ય અને ગુરૂમહારાજને કહેવા લાગ્યું કે:-“હે ભગવન્! ફરીને પણ થોડા શબ્દોમાં ધર્મનું બધું સમીહિત સ્વરૂપ આવી જાય, તે રીતે કહો.” ગુરૂ બોલ્યા કે-“હે મહાભાગ! તું ધર્મનું રહસ્ય સાંભળ. વિનય, સુત્રતા ચારણ, ધર્મોપદેશક ગુરૂની શુશ્રુષા તેમને નમસ્કાર, તેમની આજ્ઞા માનવી, મૃદુ બોલવું, જિનપૂજાતિમાં વિવેક, મન, વચન અને કાયાની શુદ્ધિ અને સારા સંગ, ધમ મિત્ર સાથે સંગ, સુતત્વ અને તવશ્રદ્ધાન નિશ્ચય એટલે જિનેશ્વર Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૪૨ ભગવંતએ કહેલાં સુતામાં દઢ શ્રદ્ધા એ પ્રમાણેના લોકેનર ગુણો વડે સુખની પ્રાપ્તિ થાય છે તથા અત્યાહાર અતિ આયાસ ( પ્રયાસ), અતિ પ્રજ૫ (બહુ બલવું ), નિયમે ન લેવા. લોકોને બહુ પ્રસંગ અને દિનતા-આ છ વાનાથી યેગી પુરૂષ વર્જિત હોય છે. વળી એગી તે ક્રિયા વડે થવાય છે, માત્ર વચને ચારણથી યેગી થવાતું નથી. કિયારહિતના સ્વેચ્છાયુક્ત વર્તનથી કેનું ચારિત્ર સીદાતું નથી–નાશ પામતું નથી ? વળી ગમે તે આશ્રમમાં રહીને પણ ધર્મભૂષિત પ્રાણુ ધર્મ આચરી શકે છે, કેમકે ધર્મ તે સર્વ પ્રાણીઓમાં સમાન ભાવ ધરાવે છે, તેમાં લિગ કંઈ (પ્રબળ) કારણ નથી.” આ પ્રમાણે ગુરૂમહારાજે ધર્મનું રહસ્ય કહ્યા પછી ફરી કુબેરે પૂછ્યું કે –“હે ભગવન્! દેવ, ગુરૂ અને ધર્મ કોને કહીએ ?' એટલે ગુરૂ આ પ્રમાણે કહેવા લાગ્યા કે –“હે મહાભાગ! સાંભળ : રાગદ્વેષથી રહિત મહ–મહામત્વને હણનાર, કેવળજ્ઞાન કેવળદર્શનયુક્ત, સુરાસુરેંદ્રને પૂજ્ય, સભૃતાર્થના ઉપદેશક, અને સમગ્ર કમને ક્ષય કરીને પરમપદને પ્રાપ્ત થયેલ એવા વીતરાગ જિન–તે દેવ કહેવાય. ગંધ, પુષ્પ અને અક્ષતાદિકથી તે જિદ્રની દ્રવ્યપૂજા કરવી, તેમના બિબની પૂજા વિગેરેમાં યથાશક્તિ દ્રવ્ય વાપરવું. સર્વજ્ઞની ભાવપૂજા વ્રતના આરાધનરૂપ કહી છે. તે દેશવિરતિ–એમ બે ભેદે છે. તેમાં જીવહિંસા વિગેરેને એક દેશથી નિષેધ–તે દેશવિરતિ અને સર્વથા નિષેધ-તે સર્વવિરતિ. Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નેિશ્વર ભગવંતના મતમાં આ પ્રમાણે નવતત્ત્વા કહ્યાં છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિ`રા, અધ અને માક્ષ. તેમાં કર્માંના કર્તા, કર્મ ફળના ભ્રાતા, અને ચૈતન્ય લક્ષણ તે જીવ અને તેથી વિપરીત પરિણામી તે અજીવ. તે સકર્મના પુદ્દગલ તે પુણ્ય અને તેથી વિપરીત તે પાપ બંધના હેતુભૂત એવા મન, વચન અને કાયાના વ્યાપારી તે આશ્રવ. તેના નિરોધ (રાકવું) તે સવર તથા જીવાના ક'ની સાથે જે સબંધ અને તે બંનેનુ એકય તે બંધ જ્રના બંધાયેલા કર્મોના નાશ તે નિરા અને શરીરાદિના સર્વથા (આત્માથી) વિચેાગ તે મેાક્ષ. એ નવતત્ત્વા પર સ્થિર આશયથી શ્રદ્ધા કરે, તેને સમકિત હાય છે. અને જ્ઞાનના યાગથી ચારિત્રની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે.' શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ‘જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેને સમાયેાગ તે માક્ષ. એમ જિનશાસનમાં કહેલ છે” જેમ કાદવ રહિત તુંબડુ પાતાની મેળેજ પાણીપર આવે છે, (ઉપર તરે છે) તેમ કરૂપ મળના નાશ થવાથી જીવ મેાક્ષસ્થાને જાય છે, એ પ્રમાણે વીતરાગ દેવ, તત્ત્વાપદેશક ગુરૂ અને દયામૂળ ધર્માંની આરાધના કરવી, તેનું ફળ અપુનČવ (માક્ષ) છે. ૨૪૨ આ પ્રમાણે તત્ત્વાપદેશ સાંભળીને કુબેર પ્રતિબાધ પામ્યા, પછી મુનિને નમસ્કાર કરીને તે અને સ્વસ્થાને ગયા. પછી નજીવી રાજાએ પેાતાના વજ્રનાભ કુમારને રાજ્યાગ્ય જાણી તેને રાજય આપી પાતાની પત્ની તથા કુબેરની સાથે દીક્ષા અંગીકાર કરી, વજ્રનાભરાજા ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા વાગ્યે. તેની વિજયા નામે રાણીને ચક્રયુધ નામના પુત્ર થયા. Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે અનુક્રમે યૌવન પામ્યું, એટલે તેને યુવરાજ પદવી આપવામાં આવી. એકદા રાજા વાતાયન (ગેખ) પર બેસીને શુભ ધ્યાન ધ્યાતાં જાતિસ્મરણ પામે, એટલે પૂર્વભવે આરાધેલ ચારિત્ર તેને યાદ આવ્યું. પછી તે સ્વબુદ્ધિથી વિચારવા લાગે કે – અહો ! ભવસમુદ્રના મોજાંઓ કેને ભમાવતા નથી? કેટલાક ઉત્પન્ન થાય છે, કેટલાક વિલય પામે છે, કેટલાક ગાય છે, કેટલાક રૂદન કરે છે, કેટલાક હસે છે અને કેટલાક માથે હાથ દઈ વિલાપ કરે છે આગ લાગતાં વિચક્ષણ પુરૂષ અ૮૫ વજનદાર અને બહુ કિંમતી ચીજ લઈ લે છે, તેમ આ મનુષ્યભવમાં પણ કરવાનું છે. સંસાર સમુદ્રના અવગાહનમાં ચારિત્રરૂપ નાવ વિના ભવસાગર શી રીતે કરી શકાય ?” એ પ્રમાણે વરાગ્ય રંગથી રંગિત થઈ વ્રત લેવાની ઈચ્છાથી રાજાએ મિત્રની જેમ પોતાના પુત્રને બે લાવીને સ્વાભિપ્રાય દર્શાવ્યો. એટલે ચકાયુથ બેલ્યો કે –“હે તાત! હું તમારા ચરણની સેવા કરવા તત્પર છું. અત્યારે આ પ્રસંગ કે? પાછલી અવસ્થામાં વ્રત લેવું ઉચિત છે, અત્યારે તે પ્રજાનું પાલન અને મારૂં લાલન કરવું ચોગ્ય છે.” એટલે રાજા બેલ્યો કે - વત્સ ! પાછલી અને પ્રથમ વય માટે કાળ ક્યાં રાહ જુએ છે? માટે તું મને ધર્મમાં અંતરાય ન કર. વળી ચવિતને વારંવાર ચાવવાથી શું? તેથી તું પૂર્વકમાગત રાજ્યભારને ધારણ કર, કે જેથી હું તારી સહાયતા વડે સ્વાર્થ સાધક થાઉં.' એમ કહી મૌન ધરી રહેલા પુત્રને રાજ્યપર બેસાડી રાજાએ ક્ષેમકર નામના તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી. તે વજનાભમુનિએ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ખાદ્ય રાજ્યના ત્યાગ કરી ધરૂપ અંતર`ગ રાજ્યને સ્વીકાર કર્યાં. તેને વિરતિરૂપ પત્ની, સવેગરૂપ પુત્ર, વિવેકરૂપ પ્રધાન, વિનયરૂપ ધાડા, સરળતા રૂપ પટ્ટહસ્તી, શીલાંગરૂપ રથ, શમદમાદિક રૂપ સેવા, સમ્યક્ત્વરૂપ મહેલ, સંતેષરૂપ સિ`હાસન, યશરૂપ વિશાળ છત્ર અને ધાન શુકલધ્યાનરૂપ બે ચામર થયા. આવા પ્રકારનું અંતરંગ રાજ્ય પાળતાં ગુરૂની આજ્ઞાથી તે મુનિ એકલવિહારી અને પ્રતિમાધારી થયા. દૃસ્તપ તપ તપવા લાગ્યા. તપના પ્રભાવથી તેમને ગગનગામિની લબ્ધિ પ્રાપ્ત થઈ.એકદા વિહારમાં આકાશગમન કરતાં તે સુવિજયમાં ગયા. હવે પેલા સર્પને જીવ નરકમાંથી નીકળીને ભવભ્રમણ કરતાં સુકવિજયમાં જયલનાદ્રિ પર્વતપર કુરંગક નામે ભીલ થયા. પ્રત્યક્ષ પાપના સમુહ, રૂપ વાળા અગ્નિજ્વાળા જેવી આંખ, મેશ સમાન કાળા શરીરવાળા અને બહુ જીવાના સંહાર કરનારી ને મહાપાપકા વડે પેાતાના નિર્વાહ ચલાવતા હતા. એવામાં એકદા ભવિતવ્યતાના વશથી વજ્રનાભમુનીન્દ્ર તેજ વલનાદ્રિપર રાત્રે કાયાત્સગ રહ્યાં. સત્ર વ્યાપ્ત અધકારમાં અતિભીષણ ઘૂવડાના ધૂત્કારથી, દીપડાઓના ટ્રૂત્કારથી, શિયાળાના ક્રુત્સિત શબ્દોથી અને ભૂત વ્યંતરના અટ્ટહાસ્યથી ભય ન પામતા અને અંતરમાં અતિશય દ્વીપ્યમાન ધ્યાનથી પ્રકાશિત થતા એવા તે મુનિ ધર્મ જાગરણ કરતા ત્યાં રહ્યા. સવારે શિકારમાં વ્યગ્ર એવા કુરંગક ભીલે તે મુનિને જોયા, એટલે પાપરૂપ એવા અને પૂર્વભવના દ્વેષવશથી કોપાયમાન થયેલા એા તે પાપિઠે ‘અહા ! સવારે જ આ અનિષ્ટ દર્શન થયુ Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૪૫ એમ વિચારી તેમણે બાણ મારીને જમીન પર પાડી દીધા. તે વખતે બાણના ગાઢ પ્રહારથી પીડિત થયા છતાં લેશ પણ આ કે રૌદ્ર સ્થાનને વશ તે મુનિ ન થયા. તે મનમાં ચિંતવવા લાગ્યા કે – “હે જીવ! તેં જ કરેલા પૂર્વકર્મનું ફળ સહન કર કારણ કે – "उपेक्ष्य लाष्टक्षेप्तार, लौष्ठ दृष्ट्वाति मंडलः । सिंहस्तु शरमप्रेक्ष्य, शरक्षेप्तारमीक्षते ॥ ઉપદેશમાળામાં પણ એવા જ ભાવાર્થની એક ગાથા છે કે -કુતરે ઢેફાંના ફેંકનારને ન જોતાં ઢેફાને કરડવા જાય છે અને સિંહ બાણને ન જોતાં બાણ મારનારને પકડે છે–તેની તરફ દષ્ટિ ફેંકે છે.” પછી પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરીને અને સમ્યફ પ્રકારે આલેચના કરીને મુનિએ આ પ્રમાણે અનશન કર્યું - હું ચાર શરણને અંગીકાર કરું છું. અરિહંતશરણ, સિદ્ધશરણું, સાધુશરણ અને જિન ધર્મશરણ –એ ચાર શરણ મને પ્રાપ્ત થાઓ. તેમજ અઢાર પાપસ્થાનના હું પચ્ચખાણ કરું છું. તે આ પ્રમાણે –પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, દ્રવ્યમૂચ્છ, ધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રિતિ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનોને હું સિરાવું છું, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ગુરૂને નમસ્કાર કરું છું.' Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એ પ્રમાણે એકાગ્ર મનથી શુભ ધ્યાન કરતાં સમાધિ મરણથી કાળ કરી તે મુનિને જીવ મધ્યમ ગ્રેવેયકમાં આનંદસાગર નામના વિમાનમાં નિમળ આનંદમાં મગ્ન એવા લલિતાંગ નામે દેવ થયા. ત્યાં સત્યાવીશ સાગરોપમના આયુષ્યવાળા તે દેવ વિવિધ ભાગસુખ ભાગવવા લાગ્યા. પેલા ભીલ ધનુર્ધામાં પેાતાને ઉત્તમ માનતા.કેટલાક વર્ષ પછી મરણ પામીને તમસ્તમ પ્રભા નામની સાતમી નરક પૃથ્વીમાં ૨૭ સાગરેાપમના મધ્ય આઉખે નારકી થયા. પાર્શ્વનાથનાંભ. ના દેશ ભત્રમાંથી ૬-૭ ભત્રનું વર્ણન સમાપ્ત ૨૪૬ ચતુર્થ સુગ શ્રી સંઘના નાયક તથા શ્રી સાંધને હર્ષ ઉત્પન્ન કરનાર એવા શ્રી. પાર્શ્વનાથ દેવને પ્રણામ કરીને સુભેાધને અર્થે શ્રી પાર્શ્વ ચરિત્રને સુગમ એવે ચતુર્થાં સત્ હું કહુ છુ. આ જબુદ્રીપના પૂર્વી મહાવિદેહ ક્ષેત્રમાં દેવપુર સમાન સુરપુર નામે નગર છે. તે ખાર ચેાજન લાંબું અને નવ ચેાજન વિસ્તૃત છે. તે નગરમાં પાપસ હારમાં નિય, સ્વજીવિતમાં દાક્ષિણ્ય રહિત, ચશમાં લુબ્ધ અને દોષથી ભીરૂ એવા સજ્જન પુરુષા વસે છે. તે નગરમાં ઉજ્જવળ યશથી પૂર્ણ ચંદ્રની જેમ દિશાના મુખને ઉજવળ કરનાર, અકલંક, દે, શુદ્ધ, ગુણુના Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પરિવારે ચુક્ત, ભુવનત્રયમાં રહેલા સ સર્વ રાજાઓમાં મુગઢ સમાન, પવનને વૃક્ષાની જેમ ચાતુર્ય, ઔદાચ ગાંભીર્ય, અને સ્ત્રીય પ્રમુખ શુભ ગુણૈાથી આશ્રયરૂપ વખાહુ નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને રૂપ, લાવણ્ય, માધુર્ય, સુંદ૨, ચતુરતા, લજજા અને વિનયાદિ ગુણાથી વિભૂષિત એવી નામથી અને રૂપથી સુદના ( સુંદર દાન-દેખાવવાળી ) નામે પટરાણી હતી. અન્યાન્ય પ્રેમરસથી સલગ્ન એવાં તે દંપતી પંચેન્દ્રિય સંબંધી સુખભાગ ભાગવતા હતા. ૨૪૭ વજ્રનાભને જીવ મધ્ય ચૈવેયકથી ચ્યવી સુદર્શનાની કુક્ષિરૂપ છીપમાં મેાતીની જેમ અવતર્યો, એટલે શય્યામાં રહેલી સ્થિત, રાણીએ મધ્યરાત્રે ચક્રવતીના જન્મને સુચવનારા ચૌદ મહાસ્વપ્ના જોયાં. સવારે સ્વપ્નચિારને જાણનારા એવાં સ્વપ્ન પાઠકેાએ સ્વપ્નના ચાર કરીને કહ્યું કેઃ−હે નરેન્દ્ર! તમારા પુત્ર છ ખડના અધિપતિ ચક્રવતી થશે.' તે સાંભળીને હર્ષિત થયેલી રાણી આનંદમાં કાળ પસાર કરવા લાગી. ગસ્થિતિ પૂર્ણ થતાં પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ રાણીએ એક પુત્રને જન્મ આપ્યા. એટલે રાજાએ માટા મહેાસવપૂર્વક જન્મેાત્સવ કરીને સુવણું બાહુ એવું તેનું નામ રાખ્યું. એક ખેાળાથી ખીજા ખેાળામાં ધારણ કરતાં બધા રાજાએ તેને રમાડવા લાગ્યા. સર્વ સારા લક્ષણ તથા સર્વ ગુણવાળા એવા તે બાળક ખીજનાચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. સમુદ્ર સમાન એવા તે બાળકમાં નદીની જેમ અનેક કળાએએ પ્રવેશ કર્યાં. અનુક્રમે તે ખાલ્યવય ઓળંગીને યુતિજનના મનને ગાઢ પ્રેમવનરૂપ Page #275 -------------------------------------------------------------------------- ________________ २४८ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એવા યૌવનને પામ્યા. સૂર્યની જેમ તે સર્વ પ્રકાશવાન થયે. એટલે સંસારથી વિરક્ત થયેલા વજનાભ રાજાએ રાજ્યભારને માટે સમર્થ એવા તે પુત્રને રાજ્યભાર સેપીને દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર સુંદર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. હવે વિશાળ વક્ષસ્થળવાળ, બળદ જેવા સ્કંધવાળ, શાલ જે દઢ, મહા ભુજાવાળે, સ્વકર્તવ્યમાં સમર્થ એવા તેના દેહમાં જાણે ક્ષત્રિય ધર્મ આશ્રિત થયે હેય તે, જલજંતુઓ અને રત્નથી સમુદ્રની જેમ ભીમ અને કાંત (સુંદર) એવા રાજગુણેથી આશ્રિતોને પ્રેમાળ, દયાળુ અને મને હર એ સુર્વણબાહુરાના પિતાનું રાજ્ય પાળવા લાગ્યું. તેના રાજ્ય પાળવાના સમયમાં સાત ઈતિઓ કદાપિ પ્રગટ ન થઈ-તે આ પ્રમાણે – મતિદાવાદ-બૂ રામા ફુવા | खचक्रं परचक्र च, सप्तैता ईतयः स्मृताः" ॥ “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, અને પોપટની ઉત્પતિ, સ્વચક્ર અને પરચકને ભય-એ સાત ઈતિ કહેવાય છેએ સાત ઈતિઓ ઉત્પન્ન ન થવાથી આનંદી થઈને લોકે વર્તતા હતા. એકદા વસંતઋતુ આવવાથી અનેક વૃક્ષે પલવિત અને પુષિત થયા. જેમાં એલાયચી, લવીંગ, કપૂર અને સેપારીના સંખ્યાબંધ વૃક્ષો પલ્લવિત થયા. કેળ, લવલી, દ્રાક્ષ, નાગરવેલ, Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર २४८ પ્રિયંગુ અને વાસંતી વિગેરે લતાઓ પોતાના ચંચળ અગ્ર પલવથી જાણે નૃત્ય કરતી હોય એવી દેખાવા લાગી. માલતી, યુથિકા, મલી, કેતકી, માધવી, અને ચંપકલતા વિગેરે લતાઓ પ્રકાશિત પુષ્પના બહાનાથી જાણે હસતી હોય એવી જણવા લાગી. વસંત સમય અત્યંત રમણીય દેખાવા લાગ્યું. તે વખતે માળીએ રાજસભામાં આવીને કહ્યું કે:-“હે પ્રભો ! વનમાં વસંતઋતુ વિલાસ કરી રહી છે, માટે જેવા પધારો.” તે સાંભળી તેને ઈનામ આપીને વસંતવિલાસને માટે રાજા વનમાં ગયે. ત્યાં કદાપિ કદલીગૃહની અંદર માધવીમંડપમાં જઈને કીડા કરતા, અને કઈવાર અધકીડા, કોઈવાર હસ્તીવિલાસ, કેઈવાર જળકીડા. કેઈવાર ચોરાશી આસનેથી રતિવિલાસ, કોઈવાર મલ્લ કીડા, કોઈવાર ચોપટકીડા, કોઈવાર હાસ્યકીડા, કેઈવાર નાટય કીડા, કોઈવાર ગીત શ્રવણાદિ કીડા. ઈત્યાદિ વિવિધ પ્રકારે તે વસંતકડા કરવા લાગ્યો. એકદા તે વનમાં અથકીડા કરતું હતું, એવામાં જ જંગમ રજતગિરિ (વૈતાઢય પર્વત) સમાન શ્વેત અને ગરવ કરતે એ ચાર દાંતવાળો એક હાથી રાજાના જોવામાં આવ્યું. એટલે રાજા તેને પકડવા તેની પાછળ દોડયો. જેમ જેમ હાથી આગળ જતો ગયો તેમ તેમ રાજા પણ તેની પાછળ ચાલતે ગયે. હાથી નજીક આવતાં રાજા કુદકે મારીને તે હાથી ઉપર ચઢી બેઠે, એટલે તે રાજાને લઈને હાથી આકાશમાં ઉડો, અને વૈતાઢય પર્વત પર જઈ એક નગરની પાસેના ઉપવનમાં રાજાને ઉતારી મૂકીને તે નગરમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને ઉત્તરએણિના સ્વામી એવા મણિચૂડ રાજાને તેણે વધામણી અને , એટલે તે રાજા રાજા કુકકો Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આપી કે હે સ્વામિન! સુવર્ણ બાહુ રાજાને અહીં લાવીને વનમાં મૂક્યા છે. બીજુ હું કાંઈ જાણતું નથી. એટલે તેને ઈનામ આપીને રાજા વિમાનમાં બેસી ત્યાં આવ્યા, અને સુવર્ણબાહુને નમસ્કાર કરીને બે કે –“હે પ્રભે ! પુરમાં પધારે.” સુવર્ણ બાહુ રાજ બહુમાનપૂર્વક નગરમાં ગયા. નગરમાં ગયા પછી વિદ્યાધરપતિએ તેને કહ્યું કે –“મારે પદ્માવતી નામે પુત્રી છે. તેને એક હજાર સખીઓ છે, તેમણે પરસ્પર વિચાર કર્યો કે –“આપણે વિગ ન થાય માટે આપણે સર્વેએ એક પતિને વરે.” તે હકીક્ત જાણુને મેં નૈમિત્તિકને પૂછ્યું કે –“એમને પતિ કે શું થશે ?” એટલે તે જ્ઞાની નૈમિત્તિક બેલ્યો કે –“હે રાજન સુરપુર નામના નગરમાં રહેલે છ ખંડને અધિપતિ સુવર્ણબાહુ નામને ચકવતી એમને પતિ થશે.” એમ સાંભળીને હાથીરૂપે તમારૂં હરણ કરાવી હું તમને અહીં લાવ્યો છું, માટે તમે તેનું પાણિગ્રહણ કરે.” પછી સુવર્ણ બાહુએ તેમની સાથે લગ્ન કર્યા. ત્યાં બીજા વિદ્યાધરોએ પણ તેને પોતાની પુત્રીઓ પરણાવી, તથા દક્ષિણ શ્રેણિના સ્વામી રચૂડ વિદ્યાધર રાજાએ પણ પોતાની પુત્રી પરણવી, અને ત્યાંના બીજા વિદ્યાધરોએ પણ પોતાની ઘણી કન્યાઓ આપી. ત્યાં સુવર્ણ બહુ એકસર પાંચ હજાર કન્યાઓ પર કહ્યું છે કે – "गुणैः स्नानच्युतस्यापि जायते, महिमा महान् । अपि भ्रष्ट तराः पुष्पं, जनैः शिरसि धार्यते" ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાથ ચરિત્ર ૨૫૧ સ્થાનભ્રષ્ટ થયા છતાં પણ ગુણેને લીધે વસતુનો મહિમા કાયમ જ રહે છે, કારણ કે વૃક્ષ પરથી ભ્રષ્ટ થયા છતાં પણ પુષ્પને લો કે મસ્તક પર ધારણ કરે છે.” પછી સૌભાગ્ય, ભાગ્ય અને ભેગની ભૂમિરૂપ સુવર્ણ બાહુરાજા પાવતી વિગેરે બધી પનીઓ સહિત બહુ વિદ્યાધરોના પરિવારથી યુક્ત થઈ પોતાના નગરમાં આવ્યું. વિધિપૂર્વક પૃથ્વીનું પાલન કરતાં તે નરેદ્રને અનુક્રમે ચૌદ મહારને પ્રાપ્ત થય તે આ પ્રમાણે -“ચક, ચર્મ, છત્ર, દંડ, ખડૂગ, કાકિણીરત્ન, મણિ, ગજ, અશ્વ, ગૃહપતિ, સેનાપતિ, વાર્થકી અને સ્ત્રી ' આ રત્નો ઉત્પન્ન થતાં રાજાએ મહા ઉત્સાહપૂર્વક તેનો અઠ્ઠાઇમહેસવ કર્યો, એટલે તે રાજા ચકવતી કહેવાવા લાગે. એકદા આયુધશાળામાંથી ચકરન પૂર્વ દિશા તરફ ચાલ્યું, એટલે ચકવતી સૈન્ય સહિત તેની પાછળ દિર્ગવ કરવા નીકળે. અનુક્રમે આગળ જતાં સમુદ્ર કિનારે માગધ તીર્થ આગળ આવી અષ્ટમ તપ કરી માંગધતીર્થેશ્વર તરફ તેણે બાણ છોડયું. સભામાં બેઠેલે માગધેશ્વરે પોતાની સમક્ષ પડેલા બાણને જોઈને “ અરે ! કયા બિચારા પર આજે યમને કેપ થયો છે કે જેણે મારી ઉપર બાણ મૂકયું ?” એમ બેલતાં રોષપૂર્વક તે બાણ તેણે ગ્રહણ કર્યું, પરંતુ તેની ઉપર ચકવતીનું નામ વાંચતા તે શાંત થઈ ગયો. પછી હાથમાં નજરાણું લઈ ચક્રવતી પાસે આવી નમસ્કાર કરીને તે બોલ્યો કે આપને સેવક છું.” એટલે ચક્રીએ સત્કારપૂર્વક તેને વિસર્જન કરી પારણું કરીને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. આ ચકવત્તીનો વિધિ જ છે. એ પ્રમાણે સર્વત્ર અષ્ટમ. તપ કરી બાણ છોડીને અધિષ્ઠાયિક દેવને તેણે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વશ કર્યો. દક્ષિણ દિશામાં વરદામ અને પશ્ચિમમાં પ્રભાસતીર્થના દેવને વશ કર્યા, આગળ ચાલતાં સિંધુનદીની અધિષ્ઠાયિકા દેવીને વશ કરી. પછી વૈતાઢય પર્વત આગળ આવીને ત્યાં સૈન્યને સ્થાપન કર્યું, અને સેનાપતિને મેકલીને સિંધુને અપર (પશ્ચિમ) ખંડ સ્વાધીન કર્યો. પછી તમિસ્ત્રાગુફાના અધિપતિ અને વૈતાઢ્ય પર્વત પર રહેલા કૃતમાલ યક્ષને જીતીને દંડરત્નથી સેનાની પાસે તેનું દ્વાર ઉઘાડાવ્યું. પછી પોતે હાથી પર બેસી બંને બાજુની ભીંત પર કાકિણીરત્નથી મંડલાવલી આલેખતાં ગુફામાં પ્રવેશ કર્યો. તે પ્રકાશને અનુસરીને સૌન્ય પણ પાછળ ચાલ્યું. આગળ નિમ્નગા અને ઉન્નિસ્નગા નામની બે નદીઓને સુખે સુખે ઓળંગી પચાસ જન પ્રમાણે તે ગુફાનું ઉલ્લંઘન કરી બીજીબાજુનું દ્વાર ઉઘાડીને ચકી બહાર નીકળ્યા. ત્યાં આપાત જાતિના શ્લેષ્ઠ રાજાઓને જીતીને તેણે ત્રણ ખંડ સાધ્યા. પછી સુદ્રહિમંતકુમાર દેવને વશ કરીઋષભકૂટ પર કાકિણીરત્નથી પોતાનું નામ લખી, ખંડપ્રપાત નામની ગુફા ઉઘડાવી. અને વૈતાઢ્ય પર જઈને દક્ષિણ અને ઉત્તર બંને શ્રેણિના તમામ વિદ્યાધરોને જીતી ગંગાને પૂર્વ ખંડ સેનાપતિ પાસે સધાવ્યા. ગંગાદેવીને વશ કરી એટલે ત્યાં નવનિધાન ઉત્પન્ન થયાં. એ પ્રમાણે છ ખંડ પૃથ્વીમંડળને સ્વાધીન કરી સુવર્ણ બાહુ પાછા પોતાને નગરમાં આવ્યા. એટલે રાજાએ અને દેવતાઓએ મળી આનંદિત થઈને અત્યંત મહોત્સવ પૂર્વક તીર્થજળના અભિષેકથી બારવર્ષ પર્યત તેને મહારાજ્યાભિષેક કર્યો. બત્રીસ હજાર રાજાએ તેને સેવક થયા, ચોસઠ હજાર રાણીઓ થઈ, ચેારાશી લાખ હાથી, ચેરાશી લાખ વૈડાઓ, Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૫૩૬ છ— કરોડ ગામ-એ પ્રમાણે સમસ્ત ચક્રવતીની વિભૂતિથી. વિજયવંત એવા સુવર્ણબાહુચક્રીએ લાંબા કાળ સુધી પૃથ્વી ઉપર રાજ્ય પાલન કર્યું. તેમ કરતાં તેને ઘણા લાખપૂર્વ પસાર: થઈ ગયા. એકદા પિતાના ભાગ્યની જેમ ઉંચા પ્રાસાદપર બેઠેલા તેણે આકાશમાં દેવોને જોયા. અને તેમના મુખથી જગન્નાથ તીર્થ. કરનું આગમન સાંભળ્યું, એટલે વેતપક્ષ (શુકલપક્ષ)ના સમુદ્રની જેમ રાજા પરમ ઉલાસ પામ્યું. તેણે વિચાર કર્યો કે –“અહો ! તે જ દેશ અને તે જ નગર ધન્ય છે કે જ્યાં ભગવંતનું આગમન થાય છે. વળી તે જ દિવસ સારા લક્ષણવાળા. અને ધન્ય છે કે જે દિવસે પ્રભુના દર્શન અને વંદન થાય છે.” એ પ્રમાણે ભાવના ભાવતા ચક્રી જિનેંદ્રને વંદન કરવા ગયા. ત્યાં ઉપાનહુ (મોજડી), તલવાર, મુગટ, છત્ર, અને ચામર એ પાંચ રાજચિહનને દૂર મૂકી તેણે જિનેશ્વરને વંદન કર્યું. પછી યથાસ્થાને બેસીને જિનવદન વચનરૂપ મેઘથી પ્રગટ થયેલા દેશનારૂપ જળનું તે આ પ્રમાણે પાન કરવા લાગ્યો – સમ્યત્વ, સામાયિક, સંતોષ, સંયમ અને સજઝાય–પાંચ સકાર જેને હૈય, તેને અલ્પ સંસાર સમજવો. તેમાં પ્રથમ નિરતિચાર સમ્યક્ત્વ પાળવાનું છે. અને મિથ્યાત્વને સર્વ પ્રકારે ત્યાગ કરવાને છે. તે મિથ્યાત્વ લૌકિક અને લોકોત્તર-એમ બે પ્રકારે છે. તે બંનેના પણ બે બે પ્રકાર છે–દેવસંબંધી અને ગુરૂસંબંધી. તે આ પ્રમાણે – ૧ હરિ, હર, બ્રહ્માદિકના ભવનમાં ગમન અને તેમને પ્રણામ કે પૂજાદિ કરવા. ૨ કાર્યના આરંભમાં કે દુકાનમાં Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રવેશ કરતી વખતે લાભને માટે ગણપતિ વિગેરેનું નામ લેવું ૩ ચંદ્ર અને રોહિણના ગીતગાન કરવાં. ૪ વિવાહમાં ગણપતિની સ્થાપના કરવી. ૫ પુત્રજન્માદિમાં છઠ્ઠીના દિવસે પછીદેવતાનું પૂજન વિગેરે કરવું. ૬ વિવાહમાં માતૃકાઓની - સ્થાપના કરવી. ૭ ચંડિકા વિગેરેની માનતા કરવી. ૮ તુલા (તેતલા માતાદિ) રાશિગ્રહોનું પૂજન કરવું. ૯ ચંદ્ર સૂર્યના ગ્રહણમાં અને વ્યતિપાતાદિકમાં વિશેષથી સ્નાન, દાન અને પૂજન કરવું, ૧૦ પિતૃઓને પિંડ આપ, ૧૧ રેવંતપથ દેવનું પૂજન, ૧૨ ક્ષેત્રમાં કૃષિના સમારંભમાં હળદેવતારૂપ સીતાનું પૂજન ૧૩ પુત્રાદિના જન્મમાં માતાઓને શરાવ વિગેરેનું અર્પણ, ૧૪ સોનેરી, રૂપેરી અને રંગિત વસ્ત્ર પહેરવાને દિવસે સેનિણી, રૂપિણિ, રગિણિ–દેવતાવિશેષને નિમિત્તે વિશેષ પૂ કરવું અને હાણું વિગેરે આપવું, ૧૫ મૃતકના અર્થે જલાંજલિ, તલ, દર્ભ અને જળઘટ વિગેરે આપવા, ૧૬ નદી અને તીર્થાદિમાં મૃતકને દાહ (બાળી દે, ૧૭ મૃતકના અર્થે શડવિવાહ કરે, ૧૮ ધર્મના અને પૂર્વ પત્નીની (શકય પગલું) અને પૂર્વજ પિતૃઓની મૂર્તિ કરાવવી, ૧૯ ભૂતને શરાવનું દાન આપવું ૨૦ બાર દિવસે, મહિને, છ મહિને યા વરસે શ્રાદ્ધ કરવું, ૨૧ પ્રપાનું દાન (પર મંડાવવી), ૨૨ કુમારિકાને ભજન અને વસ્ત્રદાન, ૨૩ ધર્મા પારકી કન્યાનું પાણિગ્રહણ કરાવવું, ૨૪ નાનાવિધ યજ્ઞ કરાવવા, ૨૫ લૌકિક તીર્થે યાત્રા કરવાની માનતા કરવી અને ત્યાં મસ્તક મુંડન કરાવવું, મુછ - ઉતરાવવી યા છાપ દેવરાવવી, ૨૬ તે નિમિત્તે ભોજન વિગેરે - આપવું, ૨૭ ધર્માથે કુવા વિગેરે ખાદાવવા ૨૮ ક્ષેત્રાદિમાં Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૫૫ ગેચરદાન કરવું, ૨૯ પિતૃઓના નિમિત્તે હતકાર-દાન, ૩૦ કાગડા અને બિલાડી વિગેરેને પિંડ–દાન, ૩૧ લીબડા પીપળે વડ, આમ્ર વિગેરે વૃક્ષેને રોપવા તથા પાણી દેવું, ૩૨ આવેલા શંડનું પૂજનાદિ, ૩૩ ગોપુચ્છની પૂજા વિગેરે, ૩૪ શીતકાલે ધર્મના નિમિત્તે અગ્નિ પ્રજવાલન, ૩૫ ઉંબર, આમલી, નીંબૂહ્યાદિનું પૂજન, ૩૬ રાધા અને કૃષ્ણદિના રૂપ કરનારા નટનાં નાટક જોવાં, સૂર્ય–સંક્રાંતિ દિવસે વિશેષ નાન, પૂજા અને દાનાદિ, ૩૮ રવિવાર, સેમવાર વિગેરે દિવસમાં એક વાર ભેજન, ૩૯ ઉત્તરાયણને દિવસે વિશેષ સ્નાનાદિ, ૪૦ શનિવારે પૂજાથે વિશેષથી તલ, તેલનું દાન તથા નાનાદિ કરવા, ૪૧ કાતિક મહિને સ્નાન કરવું, કર માઘ માસે સ્નાન, ઘી કંબલાદિનું દાન, ૪૩ રૌત્ર મહિને ધર્માર્થે સાંવત્સરિક દાન અને નવરાત્ર કરણ, ૪૪ અજાપડવાના દિવસે ગહિંસાદિ, ૪૫ ભ્રાતૃદ્વિતીયા (ભાઈ બીજ) કરવી, ૪૬ શુકલ દ્વિતીયાના દિવસે ચંદ્ર પ્રત્યે દશિકાદાન ૪૭ મધની શુકલ તૃતીયાના દિવસે ગૌરીની ભક્તિ, ૪૮ અક્ષય તૃતીયાને દિને અકર્તન હાણ આપવા, ૪૯ ભાદરવા વદમાં કાજલ તૃતીયા અને સુદ હરિતાલિકાને દિવસે કજલી દેવતાનું પૂજન વિગેરે, ૫૦ આસે મહિને સુદ ગોમય તૃતીયા, ૫૧ માગશર અને માઘમાસના વદ પક્ષની ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રોદયે જમવું, પર શ્રાવણની સુદ નાગપંચમીએ નાગપૂજનાદિ, ૫૩ પંચમી વિગેરે તિથિઓમાં દહીં ન લેવવું, અને કર્તાનાદિ ન કરવું, ૫૪ માઘની સુદષષ્ટીએ સૂર્યરથની યાત્રા, ૫૫ શ્રાવણ સુદ ચંદનષષ્ઠી (ઝુલણા છઠ), પ૬ ભાદરવે સુદ સૂર્ય છઠ ૫૭ શ્રાવણની સુદ સાતમીએ શીતળામાં Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. શીતળ (વાસી) ભેજનાદિ, ૫૮ બુધવાર અને અષ્ટમીએ માત્ર. ગોધૂમ (ઘઉ)ના અન્નનું ભજન, ૫૯ શ્રાવણની વદ ગોકુળ. અષ્ટમીએ ઉત્સવાદિ, ૬૦ દુર્વાષ્ટમીએ જળમાં વિરૂઢ (પલાળેલાં ઉગેલાં) ને એદનાદિ ખાવાં, ૬૧ આસ અને રૌત્રના સુદ પક્ષમાં નવરાત્ર કરવા અને નાગપૂજા ઉપવાસાદિ કરવા, દર રૌત્ર અને આ મહિનાની સુદ અષ્ટમીએ અને મહાનવમીએ ગોત્રદેવતાની વિશેષ પૂજા કરવી, ૬૩નકુળ નવમી કરવી, ૬૪ ભાદરવા સુદમાં અવિધવા દશમીએ જાગરણાદિ, ૬૫ વિજયાદશમીએ શમીપૂજન પ્રદક્ષિણાદિ, ૬૬ વિષ્ણુને શયન દિવસે (અશાડ શુદિ ૧૧) અને ઉઠતી વખતે (કાર્તિક શુદિ ૧૧ શે) ફાગણની સુદમાં આમલકી અગ્યારસે વા પાંડેની જેઠ સુદ એકાદશીએ અથવા બધા મહિનાની તે તિથિએ (અગ્યારશે) ઉપવાસાદિ કરવા, ૬૭ સંતાનાદિ નિમિત્તે ભાદરવાની વદ વત્સ દ્વાદશી તથા શુકલ ઔદ્ધવદ્વાદશી કરવી, ૬૮ જેઠની ત્રદશીએ જયેષિનીને (જેઠાણીને) સકુળનું દાન, ૬૯ ધનત્રયોદશીએ ધનસ્નાનાદિ, ૭૦ શિવરાત્રે ઉપવાસ અને જાગરણાદિ, ૭૧ નવરાત્રે યાત્રાદિ, ૭૨ અનંત ચતુર્દશીએ અનંત દરાનું બાંધવું વિગેરે, ૭૩ અમાવસ્યાએ જમાઈ અને ભગિનીપુત્રને ભજન, ૭૪ સમવારની અમાવાસ્યાઓ અને નદક અમાવાસ્યાએ નદી, તળાવ વિગેરેમાં વિશેષ સ્નાનાદિ, ૭૫ દીવાળીની અમાવાસ્યાએ પિતૃનિમિત્તો દિવાનું દાન, ૭૬ કાર્તિક અને વૈશાખની પૂર્ણિમાએ સ્નાન, ૭૭ હેળીને પ્રદક્ષિણા નમસ્કાર અને ભેજનાદિ, ૭૮ શ્રાવણ-પૂર્ણિમાએ બળીપર્વ (બળેવ) કરવું, ૭૯ દિવાસાદિ કરવા અને ૮૦ ઉત્તરાયણની રચના કરવી. Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ર૫૭ એ પ્રમાણે દેશપ્રસિદ્ધ લૌકિક દેવગત (૫વંગત) મિથ્યાત્વ અનેકવિધ છે. અને લૌકિક ગુરૂ, બ્રાહ્મણ, તાપસ, યેગી વિગેરેને નમસ્કાર કરવો, તાપસ પાસે જઈને “છે રિવાજ” એમ બેલવું, મૂળ આશ્લેષાદિ નક્ષત્રમાં બાળક જન્મે ત્યારે વિક્ત ક્રિયા કરવી, વિપ્રાદિકની કથા સાંભળવી, તેમને ગાય, તલ, તેલ વિગેરેનું ભોજન આપવું, તેમના બહુમાનને અર્થે તેમને ઘરે જવું—એ વિગેરે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ છે. લોકેત્તર દેવગત મિથ્યાત્વ તે પરતીર્થિકોએ સંગ્રહિત જિનબિંબની પૂજા કરવી, પરચાવાળા એવા શ્રી શાંતિનાથ પાર્શ્વનાથાદિની પ્રતિમાઓની આ લેકનિમિત્તે યાત્રા અને માનતા વિગેરે કરવી. અને લોકેશ ગુરૂગત મિથ્યાત્વ–તે લોકેત્તરલિંગી એવાં પાસસ્થાદિકને ગુરૂબુદ્ધિથી વંદનાદિ કરવું અને ગુરૂસ્થાનાદિના ઐહિક ફળ નિમિત્તે યાત્રા તથા માનતા વિગેરે કરવી તે. ટુંકામાં સમ્યકત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ નીચેના બે શ્લોક પરથી બરાબર સમજી શકાય તેમ છે – “या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । धर्म च धर्मधोः शुद्धा, सम्यक्त्वमुपलभ्यते ॥ अदेवे देवताबुद्धि-गुरुधीरगुरौ च या । अधर्म धर्मबुद्धिश्च, मिथ्यात्वमेतदेव हि" ॥ ૧૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર “સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરબુદ્ધિ અને સુધર્મમાં શુદ્ધ ધર્મબુદ્ધિ રાખવી-તે સમ્યકત્વ અને કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને કુધર્મમાં ધર્મબુદ્ધિ-તે મિથ્યાત્વ કહેવાય છે. માટે મિથ્યાત્વને ત્યાગ કર, મિથ્યાત્વથી છવ અનંતકાળ સંસારમાં ભમે છે. માટે કેવળ સમ્યકત્વને જ અંગીકાર કરવું. કારણ કે – જેમણે માત્ર અંતમુહૂર્ત સમ્યકત્વની સ્પર્શના કરી હોય છે તેમને અર્ધ પુદ્દગલપરાવર્ત માત્ર સંસાર રહે છે. વળી કરડે ભવમાં પ્રાપ્ય એવી મનુષ્યભવાદિ સમસ્ત સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાનસમાન એવા ધર્મની આરાધનામાં સદા ચન કરે” તેમજ “ધર્મને અવસર પામીને વધારે વિસ્તારથી તે કરવાને માટે પણ વિવેકી પુરુષે વિલંબ ન કરવો. કારણ કે વિલંબ કરવાથી રાત્રિ પસાર થયા પછી બાહુબલિ ભગવંતના દર્શન પામી શક્યા નહીં.” હે મહાનુભાવે ! આ અસાર સંસારમાં એક ધર્મજ સાર છે, માટે ધર્મની જ આરાધના કરવી » આ પ્રમાણે એકાગ્ર મનથી જિનેશ્વરના વચનામૃતનું પાન કરતાં અને શુભ અધ્યવસાયથી ઉહાપોહ કરતાં ચકવતીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે પૂર્વે આરાધેલ ચારિત્રનું સ્મરણ થયું અને વૈરાગ્ય ઉત્પન્ન થયે; એટલે “હવે રાજ્યથી મારે સયું, હવે તે મોક્ષને માટે જ હું યત્ન કરીશ.” એમ નિશ્ચય કરીને તેણે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને જગન્નાથ પાસે ક્ષિા અંગીકાર કરી. પછી નિરતિચાર ચારિત્ર પાળતાં તપ તપતાં અને અગ્યાર અંગ ભણતાં તે અનુક્રમે ગીતાર્થ થયા. તે Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૫૯ આવીશ પરિષહ સહન કરવા લાગ્યા, અને શ્રી જિનેશ્વરની અનુજ્ઞા લઈને અનુક્રમે એકાકી વિહાર કરવા લાભાર તેમજ ધર્મધ્યાનમાં લીન થઈને કર્મનો ક્ષય કરવા લાગ્યા. તે પછી કેટલાક દિવસે જતાં તેમણે આ પ્રમાણે વીશ સ્થાનકની આરાધના શરુ કરી – અરિહંત, સિદ્ધ, પ્રવચન, *ગુરૂ, પથવિર બહુશ્રુત, તપસ્વી એ સાતની ભક્તિ કરવી, વારંવાર જ્ઞાનનો અભ્યાસ કરવો, દર્શન, વિનય, આવશ્યક, ૧૨ બ્રહ્મચર્ય, ૧કિયા, ૧૪ક્ષણવત૫, ૧૫ધ્યાન, વૈયાવચ્ચ, ૧૦સમાધિ, ૧૮અપૂર્વજ્ઞાન-ગ્રહણ ૧૯સૂત્રભક્તિ અને પ્રવચનની પ્રભાવના–એ વીચ સ્થાનકેના આરાધનથી જીવ તીર્થકરપણને પામે છે. એ વિશે સ્થાનકે તેમણે આરાધ્યા. એકદા સુવર્ણ બહુ મુનીશ્વર વિહાર કરતા ક્ષીરગિરિ પાસે એક મહા અટવીમાં પ્રતિમાએ રહ્યા. હવે કમઠનો જીવ કુરંગક ભિલ્લ નરકમાંથી નીકળીને તેજ પર્વત પર સિંહ થયો. તે સિંહ અટવીમાં ભમતાં ત્યાં આવ્યો. એવામાં એમના જેવા ભયંકર એવા તેણે દૂરથી તે મહર્ષિને જોયા. એટલે પૂર્વના વૈરને લીધે પૃથ્વી પર પુચ્છને પછાડતે તે સિંહ મુખ પ્રસારી દોડ. તે વખતે તેણે કરેલા ભૂતકારના પ્રતિશબ્દથી પર્વત ગાજી ઉઠશે. પછી રૌદ્રધ્યાની એવા શિહે શુકલધ્યાનસ્થ તે મહામુનીશ્વરને ચપેટે માર્યો, એટલે મુનીશ્વરે વિશેષે શુકલધ્યાનને વધારતાં, તેને અનુપમ અતિથિ ગણતાં, રાગદ્વેષથી રહિત થઈ સભ્યફ અલોચના કરી, સર્વ પ્રાણુઓને Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ખમાવી. ઇરસના જેવા છેષ્ઠ ધર્મરસને ગ્રહણ કરી, કૂર્ચક (કૂચા ની જેમ આ અસાર દેહને ત્યાગ કર્યો, અને સિંહથી વિદીર્ણ થતાં મરણ પામીને દશમા પ્રાણત નામના દેવલેકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યથી સર્વોત્તમ દેવ થયા. ત્યાં અધિક અધિક સુખ ભેગવવા લાગ્યા. પાપીઠ સિંહ મરણ પામીને ચોથી પંકpલા નરક પૃથ્વીમાં નારકી થયે. ત્યાં તીવ્ર વેદના સહન કરવા લાગ્યું. કારણ કે નરકમાં દશ પ્રકારની તે ક્ષેત્ર વેદના હેય છે. ઠી, ગરમી, ભુખ, તરસ, કંડુ, ભય, શાક, પરવશતા, જવર અને વ્યાધિ.” ત્યાંથી નીકળીને વિવિધ તિર્યંચ નિમાં ભમતાં સર્વત્ર અતિ દુશવ એવું તે દુઃખ પામે. પાર્શ્વનાથ ભ.ના દશ ભવમાંથી આઠમા અને નવમા ભવનું વર્ણન સમાપ્ત, Page #288 -------------------------------------------------------------------------- ________________ કલકતા ભવાનીપુર મંડન મનમેહન પાર્શ્વનાથાય નમઃ અનંતલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ પંચમ સગ ચિદાનંદરૂપ, સદા પ્રદદાયક અને દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથને નમસ્કાર કરીને સંત જનેને સંમત એવો પંચમ સ હું રચું છું. પેલો સિંહને જીવ નરક અને તિર્યંચ મેનિના વિવિધ દુખોને સહન કરતે કઈ સંનિવેશમાં દરિદ્ર બ્રાહ્મણને પુત્ર થયો. કર્મવશાત્ બાલ્યવયમાં જ તેના માબાપ અને બાંધ ગુજરી ગયા, એટલે તે રંકને લોકોએ જીવાડયો. તે કમઠ એવા નામથી અનુક્રમે યૌવનવય પામે. ઘરેઘર ભમતાં છતાં ભિક્ષાભેજન પણ તેને મહા મુશ્કેલીથી મળી શકતું, એ રીતે તે અતિ દુઃખી થયો. પારકી સમૃદ્ધિ જોઈને તે ખેદ પામતે અને વિચારતે કે – કર્મોએ મને બહુ દુખી કર્યો. (બ્રાયેન કુલાલપનિયમિતે) “પરંતુ બ્રહ્માને જેણે “બ્રહ્માંડરૂપ ભાંડને બનાવવામાં કુંભારની જેમ નિયંત્રિત કર્યા, વિષ્ણુને જેણે દશાવતારથી સદા ગહન એવા સંકટમાં નાખ્યા, રૂદ્રને જેણે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પરી હાથમાં લઈ ભિક્ષાટન કરાવ્યું અને સૂર્યને જે સદા ગગન (આકાશ) માં ભ્રમણ કરાવે છે–તે કર્મને નમસ્કાર થાઓ.” એકદા તેણે રત્ન અને સુવર્ણાલંકારથી ભૂષિત એવા શ્રીમંત જનેને જોઈને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી આ પ્રમાણે વિચાર કર્યો કે –“આ પુણ્યવંતે હજારાને મદદ આપનાર અને દેવની જેમ દિવ્ય વસ્ત્ર ધારણ કરનાર છે અને હું પોતાના પેટને પૂરવા પણ અસમર્થ છું. કહ્યું છે કે –“કેટલાક હજારોને નિભાવે છે, કેટલાક લાખને પાળે છે અને કેટલાક પુરુષે પોતાના પેટને પણ પિષી શકતા નથી–એ સાક્ષાત્ સુકૃત અને દુકૃતનું જ ફળ છે, માટે હવે તપસ્યા કરું, અને એના જે થાઉ” એમ વિચારીને ખેદથી કમઠે તાપસી દિક્ષા અંગીકાર કરી. પછી તે તપ તપવા લાગ્યો અને કંદમૂળ ફળાદિનું ભક્ષણ કરી પંચાગ્નિ તપ વિગેરે સાધવા લાગે. આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન વારાણસી નામે નગરી છે. જ્યાં સ્ફટિકની હવેલીઓ પ્રસરતા અગરૂના પૂમથી જેના તટ પર વાદળાં સંચાર કરી રહ્યા છે એવા કૈલાસંપર્વતની જેવી શેભે છે, જ્યાં અનેક પ્રાસાદના ઉંચા શિખર પર રહેલી ધ્વજાઓ જાણે માણસને સદા બોલાવતી હોય, અને ધનદ શ્રીમંતે જાણે સ્વર્ગથી આવેલા દેવતા હોય એવા શેભે છે. તે નગરીમાં ઈફવાકુવંશમાં ઉત્પન્ન થયેલા અને વિશ્વ વિખ્યાત એવા અશ્વસેન નામે રાજા રાજ્ય કરતાં હતા. દાન અને શૌર્યના ગુણથી ઉત્પન્ન થયેલી તેની કતિ દશે દિશામાં વિસ્તાર પામી હતી. કારણ કે –“ભુવનમાં લક્ષમી, મુખમાં સરસ્વતી, ભુજામાં પૃથ્વી અને હૃદયમાં ધર્મબુદ્ધિ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાય ચરિત્ર ૨૩ આવીને રહેલી હાવાથી જાણે રાષ પામી હેાય તેમ તેની કીર્તિ અહુ દૂર ચાલી ગઈ હતી.’ તે રાજા યુદ્ધમાં પ્રતાપી (સૂર્ય), નમ્ર પર સૌમ્ય (ચંદ્ર), દુષ્ટ પર વર્ક (મંગળ), શાસ્ત્રમાં કુશળ (બુધ), વાણીમાં બૃહસ્પતિ (ગુરૂ), નીતિમાં કવિ (શુક્ર) અને મંદમાં મ" (શિન) હતા. તેને સુંદરીજનામાં મુગટ સમાન, પવિત્ર આચારવાળી, સુરૂપવતી, શીલ અલ‘કારથી સુÀામિત અને પવિત્ર પુણ્યના પાત્રરૂપ વામાદેવી નામે પટરાણી હતી. દેવલીલાની જેમ રાજલીલાથી પંચદ્રિયના વિષયસુખ ભાગવતાં તે દંપતિ સમય પસાર કરતા હતા. હવે પ્રાણત દેવલેાકમાં ઉત્તમ દેવદ્ધિ સુખ ભેાગવીને સુવણુ - બાહુના જીવ વિશાખા નક્ષત્રની ફાગણ વદ ૪ના દિવસે દેવલેાકથી ચ્યવીને મધ્ય રાત્રે વામાદેવીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે વામાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે આ પ્રમાણે : હાથી, બળદ, સિંહ, લક્ષ્મી, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સાવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને અગ્નિ. એ પ્રમાણે સ્વપ્ના જોઇને જાગ્રત થઈ રાણીએ સ્વપ્નદર્શનની વાત રાજાને કહી. રાજાએ ખુશ થઈ સવારે સ્વપ્નદનના વૃત્તાંત સ્વપ્નપાઠકોને ખેલાવીને કહ્યો; એટલે તેમણે વિચારીને કહ્યું કેઃ- હે દેવ ! અમારા શાસ્ત્રમાં બહાંતેર સ્વપ્ના કહ્યાં છે. તેમાં ત્રીશ મહાસ્વપ્ના છે. તેમાંના એ ચૌદ મહાસ્વપ્ના તીથકર યા ચક્રવતી ગમાં આવે ત્યારે તેની માતા જુએ છે. વામાદેવીએ તે ચૌદ મહાસ્વપ્ના જોયા છે તેથી તેના પ્રભાવથી તેને પુત્ર થશે. અને તે તીર્થંકર યા ચક્રવતી થશે ’ આ પ્રમાણે સાંભળીને રાજાને આનંદ થયા. પછી રાજાએ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તેમના સત્કાર કરી બહુ દ્રવ્ય અને વસ્ત્રાદિ આપીને વિસર્જન કર્યા. પછી રાણી હર્ષિત થઈને ગર્ભ ધારણ કરવા લાગી. વધતા એવા ગર્ભના અનુભાવથી રાજાની રાજ્યલક્ષ્મીને કુબેરના આદેશથી દેવતાએ વધારવા લાગ્યા. પુષ્કળ વાપરતા પશુ ૩ લક્ષ્મીમાં આછાસ આવતી નહિ. ક્રિકરીની જેમ દેવીએ વામાદેવીનું સર્વ ઈષ્ટ પૂરવા લાગી. એ પ્રમાણે સુખપૂર્વક ગર્ભને ધારણ કરતાં વામાદેવીએ અનુક્રમે વિશાખા નક્ષત્રમાં પાષ માસની (માગશર વદ ૧૦) કૃષ્ણ દશમીના દિવસે ત્રણે ભુવનમાં પ્રકાશ કરનાર, સર્પના લાંછનયુક્ત અને નીલરનના જેવી નીલ (કૃષ્ણ) કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપ્યા. તે વખતે આકાશમાં દુંદુભિનાદ થયા, દિશાઓના મુખ પ્રસન્ન થયા. નારક જીવાને પણ એક ક્ષણભર સુખ થયુ, વાયુ પણ સુખસ્પર્ધા યુક્ત મહદ મંદ વાવા લાગ્યા, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયા પણ આનદિત થયા અને ત્રણ ભુવનમાં પ્રકાશ થયા. તે વખતે તત્કાળ દિકુમારીએનાં આસન ચલાયમાન થયા, એટલે અવધિજ્ઞાનથી પ્રભુના જન્મ થયેલા જાણીને તે નૃત્ય કરવા લાગી અને અનુક્રમે તે સ્વસ્થાનથી સૂતિકાસ્થાને આવી. પ્રથમ ભાગકરા, ભાગવતી, સુભાગા, ભાગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિદિતા–એ આઠ દિકુમારીએ મેરૂચકના અધા ભાગમાં રહેનારી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનમાતાને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગી કે ઃ હે જગન્માત! હે જગતને દીપક આપનારી ! તમને નમસ્કાર થાએ. અધેલાકમાં વસનારી અમે દિકુમારીએ જિનેશ્વરના જન્મોત્સવ કરવા આવી છીએ, માટે તમારે બીવુ' નહિ.' એમ કહી સવ કે Page #292 -------------------------------------------------------------------------- ________________ આ પાર્શ્વનાથ ચરિત્ર ૨૬૫ પવન વિજ્રર્વીને એક ચેાજના પ્રમાણે ભૂમિ શુદ્ધ કરી; એટલે વાયુ વડે ભૂમિને સ્વચ્છ કરીને તે જિનેશ્વર પાસે બેસીને ગાવા લાગી. પછી મેઘ'કરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તૈાયધાર, વિચિત્રા, વારિષણા અને ખલાહકા—એ ઉલાકમાં વસનારી આઠ દિકુમારીએ મેઘ વિકુર્થીને એક ચેાજના પ્રમાણ પૃથ્વી સી'ચી અને પુષ્પવૃષ્ટિ કરી, પછી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરી તે નાનાવિધ ધવલ ગીત ગાવા લાગી. પછી નદાત્તરા, નંદા, સુનંદા, નંદિવર્ધિની, વિજજા, વૈજય'તી, જય'તી અને અપરાજિતા—એ આઠ દિકુમારીએ પૂર્વ રૂચકથી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનમાતાને નમસ્કાર કરી હાથમાં દશ લઈને ઉભી રહી. પછી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, ચશેાધરા, લક્ષ્મીવતી, શૈષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા–એ આઠ દિકુમારીએ દક્ષિણે રૂચકથી ત્યાં આવી જિનેશ્વર અને જિનમાતાને નમસ્કાર કરી હાથમાં કળશ લઈને ઉભી રહી. પછી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, અને સીતા-એ આઠ દિકુમારીએ પશ્ચિમ રૂચકથી આવી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરી હાથમાં પંખા લઈને ઉભી રહી. પછી અલ‘જીસા, અમિતકેશી, પુ`ડરીકા, વારૂણી, હાસા, સપ્રભા, શ્રી અને હી-આઠ દિકુમારીએ ઉત્તર રૂચકથી આવી હાથમાં ચામર લઈને ઉભી રહી. પછી વિચિત્રા, ચિત્રકનકા, તારા અને સૌદામિની–એ ચાર દિમારીએ વિદિશામાં રહેલા રૂચક પ ́તથી આવીને દીપક હાથમાં લઈને ઉભી રહી. પછી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી એ ચાર દ્વિમારીએ રૂચકદ્વીપથી આવી જિનેશ્વરના નાભિનાળને ચાર અંગુળ ઉપરાંતનુ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી પાનાય ચરિત્ર છેઢી ભૂમિમાં છીદ્ર (ખાડા) કરીને સ્થાપન કર્યું". પછી રત્ન, માણિકય અને મૌક્તિકથી તે છીદ્ર પુરીને તે ઉપર પીઠીકામ ધ કર્યાં પછી સૂતિકાગૃહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગૃહ તમણે બનાવ્યા. પ્રથમ દક્ષિણના કલીગૃહમાં જિન તથા જિનમાતાને લઈ જઈ રત્નના સિ`હાસન પર બિરાજમાન કર્યા, અને શૈલથી મન કરી ઉદ્વૈતન કર્યું.. પછી તેમને પૂ કઇલીગૃહમાં લઈ જઈ મણિપીઠ પર બેસાડી સુગ ́ધી જળથી સ્નાન કરાવ્યું અને દિવ્ય વસ્ત્રાલ કારથી શણગારીને ઉત્તરના કેળનાઘરમાં રત્ન સિ`હાસન પર બેસાર્યો. ત્યાં અરુણિકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી ગેાશીષ ચંદનને ખાળી કરી તેની એ રક્ષાપાટલી બનાવી ખ'નેના હાથ પર ખાંખી, પછી ત્યાં જિનેશ્વરના ગુણગાન કરી તમે લાંબા આયુષ્યવાળા થાઓ.’ તેમ કહી પાષાણના બે ગેાળા પરસ્પર અથડાવ્યા, અને ફરી વામાદેવીને તથા પ્રભુને પૂર્વ શય્યાપર મૂકી ગીતગાન કરી જિનેશ્વરને નમીને સ્વસ્થાને ગઈ. એ અવસરે સ્વર્ગમાં ઈંદ્રોનાં આસન કપાયમાન થયા; એટલે અવધિજ્ઞાનથી જિનેશ્વરના જન્મ થયેલ જાણી શકે'કે સાત આઠ પગલાં તેમની સન્મુખ જઈને વિધિપૂર્વક પ્રણામ કરી શક્રસ્તવ (નમ્રુત્યુ...)થી પ્રભુને સ્તવ્યા. પછી ઇન્દ્ર હરિણગમેષી દેવને આદેશ કરી સુઘાષાઘ’ટાથી દેવતાઓને તીર્થંકરનુ` જન્મકૃત્ય જણાવ્યુ.. એટલે સર્વ દેવતાઓ ત્યાં એકત્ર થયા. ઈન્દ્રની આજ્ઞાથી પાલક નામના દેવે પાલક નામનું વિમાન વિષુવ્યુ એટલે તે વિમાનમાં બેસી દેવેથી પરિવરેલા ઈન્દ્ર નીશ્વરદ્વીપે ૐ ચા. ત્યાં લાખ ચાજનના પ્રમાણવાળુ' તે વિમાન સક્ષેપીને Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૬૭ જિનેશ્વરના જન્મગૃહે આવ્યા. ત્યાં જિને અને જિનમાતાને રત્નધાણિી ! હું શુભ થાએ, કે જેમણે રત્નના ક્રિયારૂપ નમસ્કાર કરીને તે કહેવા લાગ્યા :–હૈ લક્ષણવાળી જગમાતા ! તમને નમસ્કાર ત્રિભુવનમાં ધર્મ માર્ગોના પ્રકાશક અને દિવ્ય એવા આ જિનેશ્વર ભગવતને જન્મ આપ્યા છે.હુ' ઇન્દ્ર છુ અને જિનના જન્મોત્સવ કરવા આવ્યા છું, માટે મારાથી ડરશે। નહિ' એમ કહી તેમને અવસ્થાપિની નિદ્રા આપી જિનનું પ્રતિબિંબ તેમની પાસે મૂકી ઈન્દ્રે પાંચ રૂપ ધારણ કર્યા. એક રૂપથી 'જલીમાં જિનને ધારણ કર્યો, બે રૂપથી બે બાજુ ચામર વીજવા લાગ્યા, એક રૂપથી પ્રભુ પર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી આગળ વા ઉલાળતા ચાહ્યા. એ પ્રમાણે પ્રભુને લઈને ઇન્દ્ર દેવાથી પરિવૃત્ત થઇ આકાશમાર્ગે જલ્દી મેરૂ પર્વત પર આવ્યા. ત્યાં પાંડુક વનમાં પાંડુકમ્મલા નામે શિલાપર જિનના સ્નાત્રને ચાગ્ય એવા દિવ્ય રત્ન સિહાસન પર પ્રભુને ખેાળામાં લઈ હનિર્દેર એવા વાસવ–ઈંદ્ર પૂર્વાભિમુખ બેઠા. તે વખતે બીજા પણ ત્રેસઠ ઇંદ્રો અધિજ્ઞાનથી જિન જન્મ જાણીને માટીઋદ્ધિપૂર્ણાંક ત્યાં આવ્યા. દશ વૈમાનિકના, વીશ ભુવનાધિપના, સૂર્ય અને ચદ્ર એ બે જાતિષ્ઠના અને ખત્રીશ વ્યંતરના–એમ ચેાસઠ દ્રો ત્યાં એકત્ર થયા. પછી સુવર્ણ ના, રજત (રૂપા) ના, રત્નના, સુવણુ અને રત્નના, સુવર્ણ અને રૂપાના, રજત અને રત્નના, સુવર્ણ રજત અને રત્નના તથા માટીના એમ આઠ જાતિના પ્રત્યેક એક હજાર ને આઠ કળશ તૈયાર કર્યાં. તે પચીશ યાજન ઉંચા, માર યાજન Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિસ્તૃત (પહેળાં) અને એક જન પ્રમાણ નાળવાવાળા હતા. એવા એકંદર એક કરોડ અને સાઠ લાખ કળશ તૈયાર કર્યા. ૧ પછી તે બધા કળશો ક્ષીરસમુદ્રના જળથી ભરીને અયુતાદિ દેવેંદ્રોએ વિધિપૂર્વક જિનને અભિષેક કર્યો અને પારિજાતક પુપાદિથી પ્રભુની પૂજા કરી. પછી કેટલાક દેવ સ્તુતિ કરવા લાગ્યા, કેટલાક હર્ષિત થઈને નૃત્ય કરવા લાગ્યા, કેટલાક ગાંધાર, બંગાલ કૌશિક, હિંડેલ, દીપક, વસંત, માદંશ, ચારૂ, ધારણ, સહાગ, અધરાસ. ભાણવલ્લી અને કુકુભ ઈત્યાદિ દિવ્ય દેવરાગેથી ગીત ગાન કરવા લાગ્યા, કેટલાક છપ્પન કેટિ તાલના ભેદથી દિવ્ય નાટક કરવા લાગ્યા, કેટલાક તત, વિતત, ઘન અને સુષિર એ ચાર પ્રકારના વાઘથી કૌતુક પૂરવા લાગ્યા, કેટલાક કૌતુકથી ઘેષ કરવા લાગ્યા અને કેટલાક મધુર સ્વરથી ભાવના ભાવવા લાગ્યા, પછી તે કળશે ત્યાં જ અંતર્ભત થઈ ગયા (અદશ્ય થઈ ગયા). પછી પ્રભુને ઈશાનેદ્રના ખેાળામાં સ્થાપીને સૌધર્મો ચાર બળદના રૂપ વિક્ર્વી તેના આઠ શિંગડામાંથી નીકળતા જળથી પ્રભુને હરાવ્યા, અને દિવ્ય વસથી પ્રભુના અંગને સાફ કરી લુંછી), દિવ્ય ચંદનથી વિલેપન કરી, પુષ્પથી પૂજન ૧ આઠ જાતિના આઠ આઠ હજાર એટલે ૬૪ હજાર–એટલા કળશ વડે એક અભિષેક-એવા ૨૫૦ અભિષેક થાય છે. તે સર્વના એકંદર ગણતાં એક કરોડ ને સાઠ લાખની સંખ્યા થાય છે. દરેક જાતિના ૧૦૦૮ કે ૮૦૦૦ તે મતાંતર જણાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ २६८ શ્રી પાર્શ્વનાથ સ્ત્ર કર્યું. પછી ઈન્ડે સ્વામીની આગળ રજતાક્ષતના દર્પણ, વર્ધમાન, કળશ, મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત અને ભદ્રાસન–એ આઠ મંગળ આલેખ્યા. પછી તે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો : નમ્ર એવા દેવોના શિરરૂપ ભમરના સંગથી મનહર ચરણકમળવાના. અશ્વસેન નૃપના વન્સ તથા લક્ષમીના નિધાન એવા હે સ્વામિન્ ! આપ જયવંત વર્તો. હે જિનેન્દ્ર! આપના દર્શનથી મારો દેહ સફળ થયો, નેત્ર નિર્મળ થયા અને ધર્મ કૃત્યમાં હું સ્નાત થયો. હે નાથ ! તમારા દર્શનથી જન્મ સફળ થયે, સર્વ મંગળ અને પ્રશસ્તકારી થયું અને આ ભવસાગરથી હું પાર થયો. હે જિનેન્દ્ર ! આપના દર્શનથી હું સુકૃતી થયે. બધા દુષ્કતને નાશ કરનાર થેયે અને ભુવનત્રયમાં હું પૂજ્ય થયે. હે દેવ ! આપનાં દર્શનથી કષાયસહિત કર્મની જાળ મારી નષ્ટ થઈ ગઈ અને દુર્ગતિથી હું નિવૃત્ત થયા. આપના દર્શનથી આજે મારે દેહ તથા મારૂં બળ સફળ થયાં અને વિદને બધાં નષ્ટ થયાં. હે જિનેશ આપના દર્શનથી. કર્મોને દુઃખદાયક મહા બંધ નષ્ટ થયે અને સુખને સંગ ઉત્પન્ન થયો. આજે આપના દર્શનથી મિથ્યા અંધકારને દૂર કરનાર જ્ઞાનસૂર્ય મારા શરીરમાં ઉદય પામ્યો. હે પ્રભો ! તમારા સ્તવન, દર્શન અને ધ્યાનથી આજે મારાં હદય, આંખ અને મન નિર્મળ થયાં. માટે હે વીતરાગ તમને વારવાર નમસ્કાર થાઓ ૧ રૂપાના અક્ષત (ચેખા)ના Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ પ્રમાણે જગતપ્રભુની સ્તુતિ કરી પ્રભુને લઈને ઈ - વામાદેવી પાસે મૂક્યા અને અવસ્થાપિની નિદ્રા તથા પ્રતિરૂપક (પ્રતિબિંબ) સંહારી લીધા, પછી પ્રભુની દૃષ્ટિના વિનેદને માટે - શય્યા ઉપર શ્રીદામ ગંડક (રત્નમય દડો) અને ઓશીકા પાસે દિવ્ય કુંડળયુગળ અને વસ્ત્ર મૂકયા. પછી ઈદ્રના આદેશથી કુબેરે પ્રભુના મહેલમાં (૧૨ ક્રેડ) દ્રવ્ય અને રત્નની વૃષ્ટિ કરી. પછી પ્રભુના અંગુઠામાં અમૃત સિંચી જિનેશ્વરને પ્રણામ કરી - બધા સુરેન્દ્રો અને સુરાસુરે નંદીશ્વર દ્વીપે જઈ ત્યાં શાશ્વત જિનેશ્વરને નમી અઠ્ઠાઈ મહોત્સવ કરી આનંદિત થઈને - સ્થાને ગયા. હવે સવારે સ્વામીની માતા વામાદેવી જાગ્રત થયા એટલે - જેનું વદન કમળ વિકસિત છે અને જેણે દિવ્ય અંગરાગ અને અને ધારણ કર્યા છે એવા પુત્રને પિતાના પડખામાં જોઈને તે પરમ આનંદ પામ્યા. પછી રાણીના પરિવારે પુત્રજન્મને વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. દિકુમારીના આગમન વિગેરેને બધે - હેવાલ કહી સંભળાવ્યું. એટલે તેને ઈનામ દઈને અશ્વસેન - રાજાએ પુત્રને જન્મત્સવને પ્રારંભ કર્યો. પ્રથમ કેદખાનામાંથી સર્વ બંદીજનેને મુક્ત કર્યા. નૃત્ય અને સ્ત્રીઓના દિવ્ય ગીતથી, વાઈના નાદથી, જયજયારવથી, નાટકથી અને શંખધ્વનિથી તે નગરી તે વખતે શબ્દાદ્વૈત (શબ્દમય) થઈ ગઈ. દાન, સન્માન અને વધામણ તથા વધતી લક્ષમીને લીધે તે રાજભવન વિશાળ છતાં તે વખતે સાંકડું થઈ ગયું. પછી કુળાચાર પ્રમાણે . સૂતક નિવૃત્ત થતાં અશ્વસેન રાજા સ્વજનોને આમંત્રી ભેજન, Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૭૧ વસ્ત્ર, આભરણાદિ સત્કારપૂર્વક કહેવા લાગ્યા કે :—હું સ્વજના ! સાંભળેા—આ ખાળક ગર્ભમાં હતા ત્યારે એની માતાએ રાત્રે અંધકારમાં પણ પાસેથી ચાલ્યા જતા સર્પને જોયા હતા, માટે તે ગર્ભના અનુભાવથી આ બાળકનું પાદ્ય એવું નામ રાખવામાં આવે છે.’ એમ કહી અશ્વસેન રાજાએ સ્વજન સમક્ષ બાળકનું પાર્શ્વ એવું નામ રાખ્યું. પછી તે બાળક ધાત્રીઓથી આદરપૂર્વક પાલન કરાતા બીજના ચંદ્રની જેમ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. ભુખ લાગે ત્યારે શક્રેન્દ્રે પેાતાના અ‘ગુઠામાં સંકુમેલ અમૃતનું તે પાન કરતા હતા. ઇંદ્રે નીમેલી દેવાંગનાએ સ્વામીને રમાડતી હતી. વઋષભનારાચ સંઘયણ, સમચતુરમ સસ્થાન તથા ખબફળ સમાન આઇને ક્ષારણ કરનારા, કૃષ્ણ શરીરવાળા, નીલકાંતિવાળા, સારી આંખેાવાળા, પદ્મ જેવા શ્વાસવાળા અને ખત્રીશ લક્ષણવાળા પાર્શ્વકુમારે, અનુક્રમે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યાં ખત્રીશ લક્ષણ આ પ્રમાણે છેઃ નાભિ, સત્ત્વ અને સ્વરમાં ગંભીર, સ્કંધ પગ અને મસ્તકમાં ઉન્નત; વાળ નખ અને દાંતમાં સૂક્ષ્મ; ચરણ, બાહુ અને અ’ગુલિમાં સરલ; ભ્રકુટી, સુખ અને છાતીમાં વિશાળ; આંખની કીકી, વૃંત અને કેશમાં કૃષ્ણ; કેડ, પીઠ અને પુરુષચિન્હમાં તુચ્છ; દાંત અને આંખમાં શુભ્ર, હાથ, પગ, ગુદા, તાલુ, જીભ ને એઇ, નખ, દાંત અને માંસ—એ નવમાં તામ્ર (લાલ) હાય તે વખણાય છે.’ એ બત્રીશ લક્ષણા તથા બીજા એક હજાર ને આઠ લક્ષણા સહિત, નવ હાથ પ્રમાણ શરીરવાળા, અદ્ભુત રૂપ અને Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાધ ચરિત્ર્ય ગધયુક્ત દેહવાળા, જેના માહાર અને નીહાર અદૃશ્ય છે એવા, રોગરહિત, મળ અને પરસેવાથી રહિત—એવા ભગવ ́ત વિશેષે શાભવા લાગ્યા. અનુક્રમે તે યુતિજનને આન દકારી એવુ નવયૌવન પામ્યા. ૨૦૨ એકદા રાજસભામાં બેઠેલા રાજાની આગળ કાઈ પુરુષે આવીને વિજ્ઞપ્તિ કરી કે- હું સ્વામિન ! અહીથી પશ્ચિમ દિગ્બાગમાં કુશસ્થળ નામે નગર છે. ત્યાં નરવર્મા નામે રાજા હતા. સુકૃતી, સત્યવાદી, ધમ પ્રવર્તક, જિનધર્મમાં રક્ત અને સાધુશ્રુષામાં તપર એવા તે રાજાએ નીતિપૂર્વક રાજ્ય પાળી અને અન્તે રાજ્યલક્ષ્મીના ત્યાગ કરી દ્વીક્ષા અંગીકાર કરી.” એમ કહેતાં અશ્વસેન રાજા મસ્તક ધુણાવતા ખેલ્યા કે -અહા ! એ મહાનુભાવ અને સત્વશાળીને ધન્ય છે કે જેણે પેાતાનુ સ્વીકૃત રાજ્ય તજી દીધુ..' એટલે ફ્રી તે પુરુષ ખેલ્યા કે :“હવે ત્યાં નરવર્માના પુત્ર પ્રસેનજિત રાજા રાજ્ય કરે છે. તે મથી જનાને કલ્પવૃક્ષ સમાન છે. તેને પ્રભાવતી નામની કન્યા છે. તે અત્યારે નવયૌવન પામી સાક્ષાત્ દેવકન્યા જેવી શાભે છે, અદ્ભુત અને નવયૌવના એવી તે કન્યાને જોઈ ને તેના પિતાએ ચિંતાતુર થઈ તેને અનુરૂપ એવા વરની સત્ર તપાસ કરાવી, પણ તેવા કોઈ વર મળી ન શકયા. એકદા તે સખીઓની સાથે વનમાં ક્રીડા કરવા ગઈ હતી, ત્યાં કિન્નરીએથી ગવાતું એવું પાર્શ્વ કુમારનું સ્વરૂપ તેણે સાંભળ્યું. તેના ગુણાનુ વર્ણન સાંભળતાં પાર્શ્વકુમાર ૫૨ તે અનુરાગવતી થઈ. પછી અન્ય ક્રીડા તથા ત્રીડા (વજ્જા) ના ત્યાગ કરી હરણીની જેમ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૭૩ તેમના ગીત સાંભળતી શૂન્ય મનથી તે તેમાં જ લીન થઈ ગઈ, અને મદનબાણથી પીડિત થયેલી તે મૂરછ પામી, એટલે પાWકુમારના ધ્યાનમાં લીન થયેલી તેને સમજાવીને તેની સખીઓ રાજભવનમાં લઈ ગઈપછી તેની સખીઓએ તેનું બધું સ્વરૂપ તેના માતાપિતાને નિવેદન કર્યું, એટલે તેમને આનંદ થયો. તેમણે વિચાર કર્યો કે –“પ્રભાવતીએ આ બહુ જ શુભ ચિંતવ્યું, એ સંગ પરિપૂર્ણ યુક્ત છે. પુત્રીએ જગત્રયશિરોમણિ, અને દીર્ધાયુ એ પાકુમારી સુંદર વર ચિંતવ્યો તે હવે અમારે નિશ્ચય પાકુમારની સાથે જ એને વિવાહ કરવો. ઉત્તમજનો વિદ્યા અને કન્યાને સત્પાત્રમાં જ જોડે છે; માટે સારા મુહુર સ્વયંવરા એવી એ કન્યાને પાર્શ્વ કુમારની પાસેજ મોકલશું.” આ પ્રમાણેની હકીક્ત સાંભળીને તે કન્યા બહુજ આનંદ પામી. * હવે તે સમાચાર કલિંગદેશના રાજાએ સાંભળ્યા, એટલે તે ઉદ્ધત અને ભ્રકુટીભીષણ થઈને બોલ્યો કે –“હું છતાં પ્રભાવતીને પરણનાર એ પાર્શ્વકુમાર કેશુ? અને એ પ્રસેનજિત પણ કેણ? કે જે મને મૂકીને તે કન્યા પાશ્વકુમારને દે.” એમ કહી ઘણા સૈન્ય સહિત તે જલ્દી કુશસ્થલનગરે આવ્યો અને નગરને ફરતે ઘેરે કર્યો, તેથી નગરમાં આવવા જવાનો માર્ગ બંધ થયો. આથી પ્રસેનજિત્ રાજાએ ચિંતાતુર થઈ મંત્રીઓની સાથે વિચાર કરતાં આપને સમર્થ જાણીને સાગરદત્ત મંત્રીના પુત્ર પુરૂષોત્તમને એટલે મને આપની પાસે મોકલ્યો છે. હું ૧૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મધ્યરાત્રે ગુપ્ત રીતે નગરની બહાર નીકળી શકયા છું અને નિવેદન કર્યાં છે. હવે જે ૨૭૪ આ વૃત્તાંત મે આપને યથા આપને ચાગ્ય લાગે તે કરો.” " આ પ્રમાણેની હકીક્ત સાંભળીને અશ્વસેન રાજા રાષપૂર્વક બેલ્યા કે – એ ચવન બિચારા કાણુ માત્ર છે ? અને હું છતાં પ્રસેનજિતને શી બીક છે? હમણાં જ હુ સૈન્ય સજીને કુશળસ્થળનું રક્ષણ કરવા આવુક છું.' આ પ્રમાણે કહીને તેણે રણુ ભંભા વગડાવી, એટલે સમસ્ત સૈન્ય એકત્ર થયુ. તે વાત જાણીને પાર્શ્વકુમારે ક્રીડાગૃહમાંથી રાજા પાસે આવીને કહ્યું કેઃ–હે પિતાજી ! આ સÖરંભ કેાની ઉપર કરેા છે?” એટલે અશ્વસેન રાજાએ અંગુળીથી પેલા પુરૂષને બતાવીને બધા વૃત્તાંત કહી સ`ભળાવ્યા, તે સાંભળીને પાર્શ્વ કુમારે કહ્યું કે – એ કેઃ-એ બિચારા યવન ઉપર આ ઉદ્યમ કેવા ? આપ અહીં રહેા, હું તેને શિક્ષા કરીશ.' રાજાએ ભક્તિ અને શક્તિથી સમથ એવુ. તેનુ વાકય સાંભળીને હૃષ્ટિત થઇ પાર્શ્વકુમારને સૈન્ય સહિત ત્યાં જવા રજા આપી. એટલે મંત્રીપુત્ર પુરૂષાત્તમ તથા અનેક રાજા સહિત પાકુમારે ત્યાંથી પ્રયાણ કર્યું. સ્વામીની આગળ ચાલતા હાથીએ જંગમ પર્વતા જેવા દેખાવા લાગ્યા. નદીના વેગ જેવા અશ્વો, ક્રીડાગૃહ જેવા રથા અને વાંદરા જેવા પદાતિ સાથે ચાલવા લાગ્યા. આવા પ્રકારની ક્રીડાથી પ્રભુ યવનને રમાડવા જતા હૈાય તેમ આગળ ચાલ્યા. તે વખતે બંદીજનાના ઘાષ, (અવાજ) શ`ખાદિના શબ્દો અને વાત્રાના ગગનભેદક શબ્દોથી આકાશ શબ્દમય થઈ ગયું. પ્રથમ પ્રયાણે જ ઈંદ્રના માતલિ નામે સારથિ રથ Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૭૫ સહિત આવીને પ્રભુને પ્રણામ કરી કહેવા લાગ્યા કે−હે નાથ ! હું ઇંદ્રના સારિથ છું. ઇન્દ્રે આપને અતુલ બળીષ્ઠ સમજે છે, તા પણ ભક્તિને લીધે તેણે રથ સહિત મને મેલ્યા છે.’ એટલે પ્રભુ તે થપર બેઠા અને કેટલાક દિવસે કુશસ્થળનગરની પાસેના ઉદ્યાનમાં આવી દેવે કરેલા સાત મજલાવાળા મહેલમાં રહ્યા. 6 પછી મહા દક્ષ એવા એક દૂતને સારી રીતે શિખામણ આપીને યવનની પાસે મેાકલ્યે. તેણે જઈ ને યવનરાજાને કહ્યું કે :- શ્રીમાન પાકુમાર મારા સુખદ્વારા એ તમને એવા આદેશ કરે છે કે – હે યવન ! તમે તમારૂં બળ ન બતાવતાં સ્વસ્થાને ચાલ્યા જાઓ, કેમકે હું પાર્શ્વકુમાર આવી પહેાંચ્યા છું.' એટલે યવનરાજ લલાટને ઉંચું કરી ભ્રકુટી ચડાવીને ખેલ્યા કે —અરે કૃત ! મને શુ તું જાણતા નથી ? એ અશ્વસેન કાણુ ? અને પાર્શ્વકુમાર પણ કાણ? કે કે જે મારી સામે લડવાની હિંમત ધરાવે છે. નિષ્ઠુર ખેલતાં છતાં પણ તું દૂત હોવાથી તને મારતા નથી, માટે તું તારા સ્વામી પાસે જઇને મારૂ કથન નિવેદન કર.' એટલે ફરી દ્ભુત ખેલ્યા કે:-& મૂઢ! ફ્રાગટ ગવ શાનેા કરે છે? શું ત્રણ જગતના નાથ પાર્શ્વકુમારને તુ' જાણતા નથી? પણ એ પ્રભુ તને સમરાંગણમાં ખરાખર સમજાવશે’ આ પ્રમાણે ખેાલતા ક્રૃતને યવનના શસ્રવાળા સુભટા મારવાને તૈયાર થઈ ગયા; એટલે વૃદ્ધ મત્રીએ તેમને અટકાવીને આક્ષેપપૂર્વક કહ્યું કે હું મૂર્ખાએ! મને તમારી અકસ્માત્ ક્ષય આવ્યેા લાગે છે. જેની દેવા સહિત ઈંદ્રો પણ સેવા કરે છે તે શ્રી પાર્શ્વકુમારના દૂતને હછુવાથી તમારી શી દશા થશે = Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે જાણે છે ?' એમ સાંભળી સુભટે સર્વે ભયભ્રાંત થઈ શાંત, થઈ ગયા. પછી મંત્રીએ દૂતને હાથ પકડીને કહ્યું કે:-“અમે પાWકુમારના સેવકે છીએ, અને તેમને નમસ્કાર કરવા આવવાના છીએ” એમ કહીને મંત્રીએ દૂતને વિસર્જન કર્યો. પછી તેણે યવનરાજને આ પ્રમાણે કહ્યું કે – હે રાજન્ ! જગત્રયના નાથ એવા પાશ્વકુમારને સુરાસુર, નાગેંદ્રો અને સર્વે ઈદ્રો સેવે છે, તે ચક્રવર્તી અથવા જિનેશ્વર થવાના છે. તેની સાથે વિરોધ કે? સૂર્ય ક્યાં અને આગીયો કયાં? સિંહ કયાં અને શશ (હરણ) કયાં? તેમ તે પાWકુમાર કયાં અને તમે કયાં? એ. પાશ્ચકમારની પાસે ઈદ્ર પિતાના માતલિ સારથિને અસહિત રથ લઈને મોકલ્યો છે, માટે તમે કુહાડાને કંઠ પર લઈને પાર્ષકુમારને આશ્રય લે. એમાં તમારું શ્રેય છે.” એટલે યવન બે કે“એ પાWકુમારના આવા પરાક્રમને હું જાણતું નહોતે.” એમ કહી સર્વ સામંત અને મંડળેશ્વર સહિત યવનરાજા કુહાડાને કંઠ પર લઈને પાર્શ્વકુમારને નમસ્કાર કરવા ચાલ્યા. ત્યાં સમુદ્ર સમાન પ્રભુના સૈન્યને જોઈને મૃગની જેમ ત્રાસ પામતે તે પ્રભુના મહેલની આગળ આવી ઉભો રહ્યો. પછી પ્રભુની આજ્ઞાથી છડીદારે તેને સભામાં પ્રવેશ કરાવ્યું. ત્યાં પ્રભુએ કુહાડે મૂકાવ્યું, એટલે તે યવનરાજ પ્રભુના ચરણે નમ્યો, અને અંજલી જોડીને કહેવા લાગે કે –“હે સ્વામિન્ ! હું આપને સેવક છું, મારો અપરાધ ક્ષમા કરે. મારે સર્વદા આપનું જ શરણ થાઓ.” પાWકુમારે કહ્યું કે “હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ. તું તારી રાજ્યલક્ષમી સુખે ભાગવ, હવે ફરીને આવું ન કરીશ.” યવને એ શિખામણ માન્ય રાખી, એટલે પ્રભુએ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૭૦ તેને સત્કાર કરી વિસર્જન કર્યાં. પ્રભુની આજ્ઞાના લઈને તે સ્વસ્થાને ગયા. - આ બધું પ્રસેનજિત્ રાજાના જાણવામાં આવ્યું, એટલે તે પભાવતીને સાથે લઈ પાકુમાર પાસે જઈ નમસ્કાર કરી અંજલિ જોડીને એલ્યેા કે:−હું નાથ! તમને જોવાથી મારી દૃષ્ટિ સફળ થઇ, ચવન પણ આપના પ્રતાપથી સજજન થયેા, તમે સૂર્યની જેમ પ્રકાશ કરનારા છે, હવે આ લક્ષ્મી સાથે કન્યાને પરણીને મને કૃતકૃત્ય કરેા.’ એટલે પાર્શ્વકુમારે કહ્યું કે૮ હે રાજન્ ! પિતાની આજ્ઞા વિના તમારી કન્યાનું પાણિગ્રહણ થઈ શકે નહિ, માટે ફાગઢ આગ્રહ કરશેા નહિ.' તે વખતે પ્રભાવતીએ વિચાર કર્યો કે :~ અરે! મારૂ મંદ ભાગ્ય લાગે છે, મારા મનારથની સિદ્ધિ ન થઈ.” પ્રસેનજિતુ વિચારવા લાગ્યા કેઃ— પાકુમાર સર્વથા નિઃસ્નેહ લાગે છે, તેથી અશ્વસેન રાજાના આગ્રહથી જ મારા મનારથની સિદ્ધિ થશે.’ ન પછી પ્રભાવતીને ધીરજ આપી તેને સાથે લઈ ને પા કુમારની સાથે પ્રસેનજિતુ રાજા પણ વારાણસીનગરીએ આવ્યા. ત્યાં અશ્વસેનરાજાએ મહદ્ધિપૂર્વક સુરાસુરથી સ્કૂયમાન એવા પાર્શ્વ કુમારના નગરપ્રવેશ મહેાત્સવ કર્યો અને ઇંદ્રે આવી ખત્રીશ પ્રતિબદ્ધ નાટક અને વંદનાદિક કરીને આઠે દિવસ પર્યંત મહાત્સવ કર્યો. પ્રભાવતીને લઈને આવેલા પ્રસેનજિત્રાજા અશ્વસેનરાજાએ આપેલા મહેલમાં ઉતર્યાં. ત્યાં અશ્વસેન રાજા મળવા આવ્યા. તેમણે તેને કુષળ પૂછતાં કહ્યું કે :– ૩ કુશસ્થલપુરાધીશ! તમારા રાજ્યમાં સત્ર કુશળ છે ? Page #305 -------------------------------------------------------------------------- ________________ २७८ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. તે મેલ્યેા કે “ હે સ્વામિન્! જેના તમે રક્ષક હો તેને સત્ર કુશળ હાય છે. વિશેષમાં આપને એ નિવેદન કરવાનુ છે કે— મારી પ્રભાવતી પુત્રી પાર્શ્વકુમાર પર અત્યંત પ્રેમવતી થઈ છે, માટે કૃપા કરી તેનું પાણિગ્રહણ કરાવેા.” અશ્વસેનરાજાએ કહ્યું કે :–‘હે ભદ્ર! તમે ઠીક કહા છે, અમારે તા એવા મનોરથ જ છે, પણ પાકુમાર સ’સારથી વિરક્ત જણાય છે, તેથી હું કાંઈ સમજી શકતા નથી કે તે શું કરશે ? પરંતુ તમારા આગ્રહથી હું ખળાત્કારે પણ પાર્શ્વકુમાર પાસે તેણીનુ લગ્ન કરાવીશ, માટે તમારે ગભરાવુ નહિ.' આ પ્રમાણે કહી અશ્વસેનરાજા તેને સાથે લઈને પા કુમાર પાસે ગયા, અને કહ્યું કેઃ– હું વત્સ! આ પ્રસેનજિત્રાજાની પુત્રીની સાથે તુ લગ્ન કર.’ પાર્શ્વ કુમારે કહ્યું કેઃ–‘હું લગ્ન કરવા ઇચ્છતા નથી, કારણ કે આ સ`સારસાગર દુસ્તર (દુઃખે તરાય એવા) છે, સૌંસારમાં ભમતાં આ જીવે ઘણીવાર લગ્ન કર્યાં છે, હું તા હવે સ'સારનું ઉન્મૂલન કરવા ઇચ્છુ છું. એ સૌંસારરૂપ વૃક્ષનુ મૂળ છે, મારે સ`સારની સ્થિરતા સાથે કાંઈ પણ પ્રયાજન. નથી. આ પ્રમાણે સાંભળીને અશ્વસેનરાજા ખોલ્યા કે – હું વત્સ! તારૂં' આવું. મન છે, છતાં એકવાર અમારા મનાથને પૂર્ણ કર. પૂના જિનેશ્વરે પણ પ્રથમ સ`સાર ભાગવીને પછી તપસ્યા (દીક્ષા) સ્વીકારી સિદ્ધ થયા છે, માટે તું પણુ લગ્ન કરી સ‘સારસુખ ભાગવીને પછી સ્વાર્થ સાધજે.' આ પ્રમાણે કહેવાથી પિતાવચનને અલંઘનીય (ન એળ ગાય એવા) જાણીને સ્વામીએ તે વચન માન્ય રાખ્યું, એટલે તે દિવસથી વિવાહ-મહાત્સવના પ્રારંભ થયેા. Page #306 -------------------------------------------------------------------------- ________________ થી પાર્શ્વનાથ ચરિત્ર ૨૭૯ ઠેકઠેકાણે ગીતગાન, નાટક. વાજીંત્ર માંગલ્ય, દાન, અને ભજન એમ વિવિધ ઉત્સવમાં દિવસે પસાર થવા લાગ્યા. વિવાહના દિવસે સારા મુહૂતે પ્રભાવતીને સ્વર્ણકુંભમાં રહેલ જળથી સ્નાન કરાવી, ગુરૂએ આપેલ ચેખા મસ્તક પર નાખી જેના હાથમાં ચંદન, ચોખા અને દુર્વાદિક છે એવી કુળસ્ત્રીઓએ દિવ્ય વસ્ત્રો અને વિવિધ આભરણેથી તેને શણગારી, પાર્શ્વકુમાર પણ સારા મુહૂર્તે તથા સુલગ્ન સપરિવાર ત હસ્તી ઉપર બેસી. મંગળ, સારાછત્ર અને ચામરોથી શોભાયમાન, અનેક રાજાઓથી પરિવરેલા. વાજીંત્રના અવાજથી ગતિ અને નગરની સ્ત્રીઓથી જેવાતા છતાં લીલાપૂર્વક વિવાહ મંડપે આવ્યા. ત્યાં સુશીલ બ્રાહ્મણે કમપૂર્વક કુળાચાર સાચવ્ય અને મંગળાચારપૂર્વક વરકન્યાને હસ્તમેળાપ કરાવ્યા પછી જેમના અંચળ (વસ્ત્રના છેડા) બાંધેલા છે એવા તે વરવધૂ ચેરીમાં દાખલ થયાં. ત્યાં ચંદન, પુષ્પ, પાન, વસ્ત્ર, અશ્વ અને હાથી વિગેરેથી સ્વજનેને સંતુષ્ટ કરવામાં આવ્યા, અને યાચકને દાન દેવામાં આવ્યું. પછી ઘી અને લાજ (જવ તલ) વિગેરેના હવનપૂર્વક વિધિથી બ્રાહ્મણ તેમને અગ્નિ ફરતા ફેરા ફેરવવા લાગ્યા. પ્રથમ મંગળમાં શ્વસુરરાજાએ હજારો ભાર સુર્ણ આપ્યું, બીજા મંગળમાં કુંડળ અને હાર વિગેરે આભરણે આપ્યાં, ત્રીજા મંગળમાં સ્થાલ વિગેરે વાસણે તથા હાથી અને ઘડા વિગેરે આપ્યા અને ચોથા મંગળમાં દિવ્ય ચીવ વો આપ્યાં. તેમજ બીજા પણ બધાં કૃત્ય કરવામાં આવ્યાં. એ પ્રમાણે વિવાહોત્સવ પૂર્ણ કરી સમસ્ત જગતને પ્રસન્ન કરનાર પાશ્વકુમાર સ્વસ્થાને આવ્યા, એટલે સર્વને સંતોષ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર થયા. પછી પ્રસેનજિત્રાજા વિગેરે સ્વજના અશ્વસેન રાજાથી બહુ સત્કાર પામીને પેાતાને ઘેર ગયા. પ્રભુ પ્રભાવતી સાથે સુખભાગ ભાગવવા લાગ્યા; કારણ કૈ: – નવીન સુરત સમાગમમાં પેાતાના કકિસલયના મૂળને ધુણાવતી, અને અહહ ! નહિ ! નહિ, નહિ, મા, મા ! મૂકે, મૂકેા, એવી ખાળયુવતિઓની વિસ્તૃત વાણી જે પુરૂષના શ્રવણુપથમાં દાખલ થાય છે—તે નર ધન્ય છે.’એમ અન્યત્ર કહેલુ છે. ૐ કુમના પંકથી પંકિલ શરીરવાળી, પીનસ્તનપર કૅપિત હારવાળી અને નૂપુરના નાદથી શબ્દાયમાન પદ્મપદ્મવાળી એવી રામા (સ્ત્રી) જગતમાં કોને વશ કરતી નથી ?” • હવે શ્રી પાર્શ્વ કુમાર પ્રભાવતી સાથે ક્રીડા કરતા અને લેાકેાને પ્રેમ ઉપજાવતા દિવસેા પસાર કરવા લાગ્યા. પાર્શ્વનાથ શ.ના ચ્યવન, જન્માભિષેક, વિવાહાદિનાં વર્ણનરૂપ પાંચમે સગ સમાપ્ત Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાશ્વનાથાય નમઃ શ્રી નાકોડા પાર્શ્વનાથાય નમઃ શ્રી વરકાણું પાર્શ્વનાથાય નમઃ છઠ્ઠો સર્ગ જડતાના પ્રતાપને દૂર કરનાર એવા શ્રીગુરૂના પાદપ૬મને વારંવાર પ્રણામ કરીને તથા જડતાના પ્રબલ તાપને હણનાર એવા અને અંતઃકરણમાં "સ્થિત એવા સમસ્ત સારસ્વત મંત્રનું સ્મરણ કરીને સુગમ ગવબંધથી વિમળ, કમાગત અને શ્રી પાશ્વદેવના સંબંધથી યુક્ત એવા છઠ્ઠા સગને -હું રચું છું. એકદા શ્રી પાર્શ્વ પ્રભુ પિતાના મહેલના ગેખમાં બેસી - કાશીપુરીનું અવલોકન કરતા હતા, એવામાં પૂજાની સામગ્રી સહિત નગરજનોને નગર બહાર જતા જોયા. તે જોઈને તેમણે પિતાના માણસને પૂછયું કે:-“અહો ! આજે દહિં, દુધ, પત્ર, પુછપ અને ફળ વિગેરેની સામગ્રી સહિત લોકે હર્ષિત થઈને -નગરની બહાર કેમ જાય છે? શું ખાસ કંઈ ઉત્સવ છે ? -અથવા દેવયાત્રા છે એટલે એક માણસે કહ્યું કે –“હે કૃપાનિધાન સ્વામિન્ ! સાંભળે. કમઠ નામને કેઈ એક Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. તપસ્વી વનમાં આવ્યા છે, તે તપ કરતાં ૫'ચાગ્નિ સાધે છે. આ લેાકેા તેની પૂજા કરવા જાય છે.' એટલે પાપ્રભુ પણ કૌતુકથી સેવક સહિત અશ્વારૂઢ થઈ ને જોવાને ચાલ્યા. તે વખતે તીવ્ર પચાગ્નિના તાપમાં બેઠા, ધૂમ્રપાન કરતા, અજ્ઞાન-કષ્ટથી દેહને દમતા એવા કમઠ પ્રભુના જોવામાં આવ્યા. એ વખતે જ્ઞાનત્રયધારી પાર્શ્વ પ્રભુએ અગ્નિકુડમાં નાખેલા કાષ્ટની અંદર એક મેાટા સર્પને ખળતા જોયા. એટલે કૃપાળુ પાકુમારે કહ્યું કે —“અહા અજ્ઞાન ! કે તપમાં પણ દયા દેખાતી નથી. સ લેાકા જાણે છે કે–યાહિન ધર્માંથી મુક્તિ મળતી નથી, કહ્યું છે કે ઃ-‘પ્રાણીઓના વધ કરવાથી જે ધર્મને ઈચ્છે છેતે અગ્નિથી કમળસહિત વનને, સૂર્યાસ્તથી દિવસને સપના મુખથી અમૃતને, વિવાદથી સાધુવાદને, અજીણુ થી આરોગ્યને અને જેરથી. જીવિતને ઈચ્છાવા જેવું કરે છે.’એટલા માટે દયાજ પ્રધાન છે. જેમ નાથ વિના સૈન્ય, જીવ વિના શરીર, ચંદ્ર વિના રાત્રી, હુસ સુગલ વિના નદી—તેમ દયા વિના ધર્મ ગ્રેાભતા નથી. માટે હૈ. તપસ્વિન્ ! દયા વિના ફેાગટ કલેશકારક કષ્ટ શા માટે કરે છે? જીવઘાતથી પુણ્ય શી રીતે થાય ?” આ પ્રમાણે સાંભળીને કમઠ મેક્લ્યા :—ù ક્ષત્રિય ! રાજપુત્રા તા માત્ર હાથી અને અશ્વની ક્રીડા (રમત) નેજ કરી જાણે છે, ધર્મને તે અમારા જેવા મહામુનિએજ જાણે છે.’ પછી જગત્પતિ પાર્શ્વકુમારે તેના વિશ્વાસને માટે પોતાના માણસા પાસે અગ્નિકુ’ડમાંથી કાષ્ટ કઢાવીને તેને યત્નપૂર્વક ફડાવ્યું. એટલે તે કાષ્ઠમાંથી તરત જ આકુળવ્યાકુળ થયેલ સર્પ નીકળ્યે; પછી પ્રભુએ તે નાગને નમસ્કારમત્ર સભળાવ્યા, એટલે પ્રભુની વાણીમાંથી ઝરતા નમસ્કારરૂપ ૨૮૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૮૩ અમૃતનું પાન કરીને તે સર્પ સમાધિપૂર્વક મરણ પામી નાગોને ઈદ્ર ધરણે થયો. અને તે નાગદેવના મધ્યમાં મહદ્ધિવડે શોભવા લાગ્યો. પછી “અહે અજ્ઞાન ! અહે! કમઠનું અજ્ઞાન” એમ કમઠની નિપૂર્વક લોકોથી રસ્તુતિ કરાતા પ્રભુ પિતાના મહેલે ગયા. અને કમઠ તાપસ લેકેથી હિલના અને ગહ, પામી ભગવંત ઉપર દ્વષ કરતે અન્યત્ર ચાલ્યો ગયે. ત્યાં હઠથી. તે અત્યંત કષ્ટકારી બાબતપ કરવા લાગ્યો એ પ્રમાણે અજ્ઞાનતપ કરી પ્રભુ ઉપર દ્વેષ ધારણ કરતે મરણ પામીને તે ભવન-- વાસી મેઘકુમાર દેવામાં મેઘમાળી નામે અસુર થયો કારણ કે –“બાળતપ કરવામાં સાવધાન, ઉત્કટ રોષ ધરનારા, તપથી ગર્વિષ્ઠ અને વૈરથી યુક્ત થયેલા પ્રાણીઓ મરણ પામીને અસુરામાં જ ઉત્પન્ન થાય છે. તે મેઘમાળી અસુરાધમ દક્ષિણ શ્રેણીમાં દઢ પલ્યોપમના આયુષ્યવાળે થયો અને વિવિધ દેવસુખ ભોગવવા લાગ્યો. શ્રી પાર્વકુમાર પણ ભેગસુખ ભેગવતાં દિવસે પસાર કરવા લાગ્યા. એકદા વસંતઋતુમાં લોકેના આગ્રહથી પાર્શ્વકુમાર બગીચાની શોભા જેવાને માટે ગયા. ત્યાં લત્તા, ઝાડ, પુષ્પો અને કૌતુકારિક જોતાં પ્રભુએ જ્યાં ઉંચા તોરણે બાંધેલા છે એવા એક મેટા પ્રાસાદને જોયે; એટલે ભગવતે તેમાં પ્રવેશ. કર્યો. ત્યાં ભીંત ઉપરનાં ચિત્રે જતાં અદ્દભુત રાજ્ય અને. રાજીમતિને ત્યાગ કરીને સંયમશ્રી (દીક્ષા)ને વરનાર એવા શ્રી નેમિજિનના ચિત્રને જોઈને પ્રભુએ વિચાર કર્યો કે –“અહો ! શ્રીનેમિના વૈરાગ્યને રંગ કેઈ અનુપમ લાગે છે, કે જેમણે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નવયૌવનમાં રાજ્ય અને રાજમતીને ત્યાગ કરી નિસંગ થઈને દીક્ષા અંગીકાર કરી, તે મારે પણ આ અસાર સંસારને ત્યાગ કરો એજ ઉચિત છેઆ પ્રમાણે વિચાર કરીને વૈરાગ્ય રંગથી રંગત થયેલા અને ભેગાવળી કર્મ જેમનું ક્ષીણ થઈ ગયેલું છે એવા પાર્શ્વકુમાર સંયમ લેવા માટે તૈયાર થયા. એ વખતે સારસ્વતાદિ નવ પ્રકારના લોકાંતિક દેવેએ પાંચમાં બ્રહ્મદેવલોકથી આવીને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન! હે રૈલોક્યનાયક ! હે સંસારતારક! તમે જયવંતા વર્તો. હે સકળ કર્મનિવારક પ્રભો! ત્રિભુવનને ઉપકારક એવા ધર્મતીર્થને પ્રવર્તાવે, હે નાથ! તમે પિતે જ જ્ઞાની અને સંવેગવાન છે, તેથી સ્વયમેવ બધું જાણે છે, છતાં અમે તે માત્ર અમારા અધિકારની ફરજ બજાવવા વિજ્ઞપ્તિ કરીએ છીએ” આ પ્રમાણે કહી નમસ્કાર કરીને તે દેવે સ્વસ્થાને ગયા. પછી તે પ્રાસાદમાંથી નીકળીને સ્વામી પોતાના મહેલમાં આવ્યા અને ત્યાં મિત્રોને વિસર્જન કરી પલંગ પર બેસીને આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં સ્વામીએ આખી રાત્રી પસાર કરી: અહે સંપત્તિઓ તે જળતરંગ સમાન ચંચળ છે, યૌવન તે માત્ર ત્રણ ચાર દિવસ જ રહેવાનું છે અને આયુષ્ય તે -શરદ્દતુના વાદળાં જેવું ચંચળ છે. માટે હે ભવ્ય ! ધનથી તમે પરહિત કેમ સાધતા નથી. જયાંથી જમ્યા ત્યાંજ રક્ત થયા અને જેનું પાન કર્યું તેનું જ મન કરવા તૈયાર થયા. અહે! તેમ છતાં પણ લેકની મૂર્ખાઈ કેટલી છે કે તેમને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. હે ભવ્ય ! હૃદયમાં નમસ્કારરૂપ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૮૫ હારને ધારણ કરો, બે કાનમાં કૂતરૂપ કુંડળને ધારણ કરે હાથરૂપકમળમાં દાનરૂપ કંકણને ધારણ કરી અને શિરપર ગુરૂની આજ્ઞારૂપ મુકુટને ધારણ કરે, કે જેથી શિવવધૂ તમારા કંઠમાં જલદી સુંદર વરમાળા નાખે. વળી ચંદ્ર અને સૂર્ય રૂ૫ વૃષભ દિવસ રાત્રિરૂપ ઘટમાળથી જીવેનું આયુષ્યરૂપ જળગ્રહણ કરે છે અને કાળરૂપ રેંટને ફેરવ્યા કરે છે. (ન સા જાઈ ન સા જેણ) એવી કઈ જાતિ નથી, એવી કઈ યુનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કેઈ કુળ નથી કે જ્યાં સર્વ જી અનંતીવાર જન્મ અને મરણ પામ્યા ન હેય.” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં રાત્રી પસાર થઈ, એટલે જગતને પ્રકાશ આપવા માટે સૂર્યોદય થયો. ભગવાન પાર્શ્વનાથે સવારના કાર્યો કરી માતાપિતાની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી તેમની આગળ બેસી તેમને સમજાવીને દીક્ષા લેવાની રજા મેળવી. પછી દક્ષા નિમિત્તે પ્રભુએ વાર્ષિક દાન આપવાને પ્રારંભ કર્યો. તે વખતે પ્રભુની આજ્ઞાથી સર્વત્ર ઈન્દ્ર એવી ઉદૂષણ (જાહેરાત) કરી કે –“હે લકે ! પાર્થપ્રભુ યથેચ્છ દાન આપે છે માટે ગ્રહણ કરો.” પછી ઈદ્રના આદેશથી કુબેર પ્રભુના ઘરમાં મેઘની જેમ દ્રવ્ય વરસાવવા લાગ્યો. પ્રભુ દરરોજ એક કેડ અને આઠ લાખ હિરણ્યસનયા આપવા લાગ્યા. એટલે સમસ્ત જગતને દારિદ્રયરૂપ દાવાનળ શાંત થઈ ગયે. પૃથ્વી પર પરમાનંદરૂપ કંદ પ્રગટ થયા. ત્રણ અબજ અઠયાશી કરેડ અને એંશી લાખ (૩૮૮૮૦૦૦૦૦૦) (૩૨ લાખ ૪૦ હજાર મણ સેનું એટલું સુવર્ણ ભગવતે વાર્ષિક દાનમાં આપ્યું. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પછી દીક્ષા અવસર જાણીને ચોસઠ ઈન્દ્ર ત્યાં આવ્યા, અને ચારિત્રગ્રહણને મહોત્સવ કર્યો, તેમાં પ્રથમ તીર્થજળથી - ભરેલા એવા સુવર્ણના, રજતના અને રનના કુંભેથી ભગવંતને સ્નાન કરાવ્યું, પછી ચંદન કપૂરાદિ સુરભિ દ્રવ્યથી પ્રભુને વિલેપન કરી દિવ્ય વસ્ત્ર પહેરાવ્યા, પારિજાત પુષ્પોના રમણીય હાર વિગેરેથી પ્રભુ અત્યંત મહર દેખાવા લાગ્યા. પછી ઉદાર અને સુંદર હાર, કુંડળ, મુગટ, કંકણ, બાજુબંધાદિ ભૂષણેથી પ્રભુને ભક્તિપૂર્વક ભૂષિત કર્યા. એટલે પ્રભુ કલ્પવૃક્ષની જેવા શોભવા લાગ્યા. પછી ઈન્દ્ર રચેલી વિશાળ શિબિકાપર આરૂઢ થઈ પ્રભુએ સિંહાસનને અલંકૃત કર્યું. તે વખતે ભગવંત ઉપર સુવૃત્ત, સફેદ અને ઉલસાયમાન છત્ર તથા બંને બાજુ બે - ચામર શોભવા લાગ્યા. પછી બહુ વાજીંત્રો વાગતાં, વિવિધ ગીત ગવાતાં, બંદીજનોથી જય જય શબ્દ બોલાતાં, સુરાસુર અને મનુષ્યથી શિબિકાને વહન કરતાં, નગરજનોથી ઉત્કંઠાપૂર્વક જેવાતાં, મસ્તકથી નમન કરાતા અને હાથ જોડવાપૂર્વક સ્તુતિ કરાતા ભગવંત હર્ષપૂર્વક સંયમરૂપી લક્ષ્મીને વરવાને માટે આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે શિબિકા પરથી ઉતરીને ભગવંતે સુવર્ણ અને રત્નના ઘરેણાંને ત્યાગ કર્યો, અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ રને ગ્રહણ કર્યા. તે વખતે ઈ પ્રભુના ખભા પર દેવદૂષ્ય–વસ્ત્ર મૂક્યું. પછી પિસ માસની કૃષ્ણ એકાદશી (માગશર વદ ૧૧) તથા વિશાખા આ નક્ષત્રમાં અષ્ટમ તપ કરી પંચમુષ્ટિથી કેશને લેચ કરીને “નમો સિદ્ધા” એ પદ સંભારતાં ભગવંતે ચારિત્ર અંગીકાર કર્યું. એટલે તરત પ્રભુને ચેાથું મન:પર્યવસાન ઉત્પન્ન થયું. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૮૭ પાંચમુષ્ટિથી લેચ કરેલા ભગવંતના કેશને ઈદ્ર પોતાના વામાં લઈ ક્ષીરસાગરમાં પધરાવ્યા. પ્રભુની સાથે ત્રણ રાજપુત્રોએ સંવેગથી ચારિત્ર અંગીકાર કર્યું. પછી સુરાસુર તથા રાજાઓ ભગવંતને નમસ્કાર કરીને સ્વસ્થાને ગયા અને ભગવાન ત્યાં જ પોતાની બન્ને ભુજા લંબાવીને કાર્યોત્સર્ગમાં રહ્યા અને સવારે પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. હવે અઠ્ઠમ તપને પારણે ભગવંતે કેપકટાક્ષ નામના સન્નિવેશમાં ધન્ય નામે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે સાક્ષાત્ કલ્પવૃક્ષની જેવા ભગવંતને જોઈને પોતાના આત્માને ધન્ય માનતા એવા ધન્ય તત્કાળ ઉત્પન્ન થયેલ વિવેકથી પ્રભુને નમસ્કાર કરીને શુદ્ધ બુદ્ધિપૂર્વક પરમાન્ન (દકિપાક)થી પ્રભુને પારણું કરાવ્યું. તે વખતે “ રાજ માં ' એવી ઉષણપૂર્વક દેએ આકાશમાં દેવદુંદુભિ વગાડી, સુગંધી જળની વૃષ્ટિથી પૃથ્વીને ભીની કરી, સુવર્ણની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના પંચવણું પુષ્પોથી પૃથ્વીને વ્યાપ્ત કરી અને દિવ્ય નાટક કર્યું. પાર્શ્વનાથને પારણું કરાવવાથી ધન્ય પુણ્યથી પૂર્ણ થયે, તેનું ઘર ધનથી પૂર્ણ થયું, લેકે આનંદથી પૂર્ણ થયા અને આકાશ દેવદુંદુભિના નાદથી પૂર્ણ થયું. તે વખતે રાજા અને લોકેએ ધન્યને સન્માન આપ્યું. અને પ્રભુના પારણાને સ્થાને તેણે હર્ષપૂર્વક પાદપીઠ કરાવ્યું. સ્વામી ગામ, આકાર નગરાદિકમાં વિચારવા લાગ્યા. પૃથ્વીની જેમ બધું સહન કરનાર શરદ ઋતુના વાદળાની જેવા Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. નિમળ, આકાશની જેવા નિરાલંબ, વાયુની જેવા અપ્રતિબદ્ધ અગ્નિની જેવા તેજથી દીપ્ત કાંસાનું પાત્ર જેમ જળસ્પ રહિત હાય તેમ અન્ય સંબંધ રહિત, સમુદ્રના જેવા ગંભીર, મેરૂની જેવા ન કંપે એવા ભાર‘ડપક્ષીની જેમ અપ્રમાદી, પદ્મપત્રની જેવા નિલે પ, પાંચ સમિતિએ સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ખાવીશ પરિહાને જીતનારા, પૂનિતપગલાથી પૃથ્વીને પાવન કરનારા અને પંચાચારને પાળનારા પાર્થ પ્રભુ અનુક્રમે. કાદ ખરી અટવીમાં કલિપ તની નીચે કુંડ સરાવરના તીર પર પ્રતિમાએ (એગણીશ દોષરહિત કાઉસગ્ગધ્યાને) રહ્યા. ૨૮૮ તે ઓગણીશ દોષ આ પ્રમાણે :— ૧ ઘાટકદોષ ઘેાડાની જેમ પગ ઉંચા યા વાંકા રાખે તે.. ૨ લતાદોષ—વાયુથી લતા કપે તેમ શરીરને ધુણાવે તે. ૩ સ્ત’ભાદિદોષ—થાંભલા વિગેરેના ટેકાથી રહે ત. ૪ માળદોષ—મેડા ઉપરના માળ સાથે માથું અડાડીને રહે તે. ૫ દિોષ—ગાડાની ઉધિની જેમ અ*ગુઠા તથા પાની મેળવીને એ પગ ભેગા રાખે તે. ૬ નિગઢદોષ—નેકલ (બેડી)માં પગનાખ્યાની જેમ પગ માકળા (પહેાળા) રાખે તે. ૭ શખરીદોષ—ભીલડીની જેમ ગુહ્યસ્થાને હાથ રાખે તે. ૮ ખલિણદોષ—ઘેાડાના ચાકડાની જેમ હાથમાં રોહરણ (આદ્યા) રાખે તે. ૯ વદોષ—નવપરણિત વધૂની જેમ માથું નીચુ રાખે તે. Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૯ ૧૦ લધુત્તરષ—નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ ઉપર લાંબું વસ્ત્ર રાખે છે. ૧૧ સ્તનદેષ–ડાંસ વિગેરેના ભયથી અથવા અજ્ઞાનથી સ્ત્રી જેમ લજજાથી શરીર ઢાંકી રાખે તેમ હૃદયને ઢાંકી રાખે તે. ૧૨ સંયતીદેાષ–શીતાદિકના (ટાઢ) ભયથી સાદેવીની જેમ - બંને ખભા યા સમગ્ર શરીર ઢાંકી રાખે તે. ૧૩ મુહંગુલીષ–આળાવાની સંખ્યા ગણવાને માટે અંગુળી તથા પાંપણના ચાળા કરે તે. ૧૪ વાયસદેષ-કાગડાની જેમ આંખના ઓળા ફેરવે તે. ૧૫ કપિથ્થષ–જુ ના ભયથી અથવા પરસેવાથી મલીન થવાના ભયથી વસ્ત્રને કેઠની જેમ ગોપવી રાખે તે. ૧૬ શિરક પદોષ–યક્ષથી આવેશિત (ગ્રસ્ત) થયેલાની જેમ માથું ધુણાવે તે. ૧૭ મૂકદોષ-મુંગાની જેમ હું હું કરે તે. ૧૮ મદિરાદોષ–મદમત્તની જેમ આળાવા ગણતાં બડબડાટ કરે તે. ૧૯ પ્રેર્યદોષ–વાનરની જેમ આમતેમ જુએ. એષ્ઠપુટ (હઠ હલાવે) ચળાવે તે. એ પ્રમાણે એગણીશ ષ ટાળીને પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા. તેમજ દષ્ટિયુગળને નાસિકાના અગ્રભાગ પર રાખી, દાંતથી દાંતને સ્પર્શ કર્યા સિવાય, વદનને પ્રસન્ન રાખી પૂર્વ યા ૧૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઉત્તરદિશા સન્મુખ મુખ રાખી અપ્રમત્ત અને સુસંસ્થાનપૂર્વક ધ્યાનમાં ત૫ર થયા. ભગવંત કાર્યોત્સર્ગમાં રહ્યા હતા એવામાં ત્યાં મહીધર નામને હાથી પાણી પીવા માટે આવ્યા. અને પ્રભુને જોઈ ઉપાહિ કરતાં જાતસ્મરણ જ્ઞાન પામવાથી તે વિચારવા લાગે કે – પૂર્વભવે હું વામન એ હેમનામે કુલપુત્ર હતે. વામનપણના દેષથી લેકમાં હું હાસ્યાસ્પદ થયે. એક પિતાના પરાભવને લીધે ઘેરથી નીકળીને વનમાં ભમતાં એક મુનિ જેવામાં આવ્યા. મેં તેમને વંદન કર્યું, એટલે તેમણે મને યતિપણુ માટે અગ્ય જાણુ મહાઉપકારથી શ્રાવકપણું ગ્રહણ કરાવ્યું. હું શ્રાવક થયે. પણ લેકે મારા પર હસતા, તેથી હું બહુ ખિન્ન થઈ ગયા. પછી પોતાના નાના શરીરને નિંદ અને મોટા શરીરને ઈચ્છતે હું આધ્યાનથી મરણ પામીને પર્વતસમાન મોટા શરીરવાળો હાથી છે. અત્યારે હું પશુ હોવાથી શું કરી શકું? શેનું આરાધન કરૂં? પરંતુ કર (સુંઢ) થી કંઈક પ્રભુની પૂજા તો કરૂં” એમ વિચાર કરી સરોવરમાં પ્રવેશ કરી નહાઈને ત્યાંથી કમળો લઈ પ્રભુની પાસે આવ્યો. પછી તે હાથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુના ચરણને પવથી પૂછ મનથી સ્તુતિ કરીને અને શિરથી નમન કરીને પિતાના આત્માને ધન્ય માનતે છતે તે યથાસ્થાને ગયો. પછી પાસે રહેલા દવેએ સુગંધી વસ્તુઓથી પ્રભુની પૂજા કરી પ્રભુની આગળ હર્ષપૂર્વક નાટક કર્યું. એ વખતે કે પુરુષ પાસેની ચંપાનગરીમાં જઈને ત્યાંને કરકંડુ રાજાને તે બધું સ્વરૂપ નિવેદન કર્યું; એટલે તે રાજા વિસ્મય પામી રન્ય અને વાહન સહિત પ્રભુને Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વંદન કરવાને આવ્યા. પછી રાજાએ ત્યાં નવહસ્તપ્રમાણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરાવીને નવું દેરાસર બંધાવી મહાત્સવ સહિત તેમાં સ્થાપના કરી દેવાએ ત્યાં નાટક કર્યું. તે પ્રતિમા અધિષ્ઠાયકના પ્રભાવવાળી હાવાથી પ્રભાવશાળી થઈ. એટલે તે લાકાને મનેાવાંછિત ફળ આપત્રા લાગી. ત્યાં કલી નામે પત અને તેની પાસે રહેલ ઇંડ નામે સરેાવર હાવાથી કલિકુ ડ એવું જગતને પાવન કરનારૂ તે તીથ થયું. પેલેા હાથી મરણ પામીને પ્રભુમાંજ એક ભક્તિવાળા હાવાથી મહદ્ધિક વ્યંતર થયેા, અને તે તીના ઉપાસક થયેા. હવે પાર્શ્વપ્રભુ વિહાર કરતાં અનુક્રમે શિવપુરી નામની નગરી સમીપે પધાર્યા અને ત્યાં કૌશખ્ય નામના વનમાં કાયાત્સગે રહ્યા તે વખતે ધરશે કે પેાતાના પૂર્વ ભવના ઉપકાર સંભારી મહદ્ધિ પૂર્વક ત્યાં આવી પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને સ્તવીને સ્વામીની આગળ નાટક કર્યું. તે વખતે ધરણે મનમાં ચિંતવ્યુ. કે. સેવક છતાં પ્રભુને સૂર્યકિરણના સ્પર્શ ન થાઓ.' એમ વિચારી પ્રભુના મસ્તક ઉપર તેણે હજાર ફારૂપ છત્ર ધારણ કર્યું.... પછી ભગવંતે અન્યત્ર વિહાર કર્યાં, એટલે ધરણેદ્ર પણુ સ્વસ્થાને ગયા. લેાકાએ ત્યાં અહિચ્છત્ર નામે નગરી વસા, અને ત્યાં અહિચ્છત્ર નામે તીર્થં પ્રસિદ્ધ થયું. (આજે એ બેઉ તીર્થા વિચ્છેદ થયા છે) સ્વામી રાજપુર નગરની સમીપના ઉપવનમાં જઈને પ્રતિમાએ (કાઉસગ્ગધ્યાને) રહ્યા. ત્યાં ઇશ્વર-નામે રાજા હતા. તે રાજા તે વખતે રચવાડીએ નીકળ્યા હતા. એવામાં સેવકાએ Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કહ્યું કે – હે સ્વામિન્! આ વ્રતસ્થ એવા અશ્વસેન રાજાના પુત્ર પાર્શ્વ ભગવંતને જુએ' એમ કહેતાં જ રાજા દુષિત થઈ પાર્શ્વનાથની પાસે આવ્યા. ત્યાં પ્રભુને જોઈને રાજાએ ચિંતવ્યુ કે :-‘આવા વેષ કયાંક મારા જોવામાં આવેલા છે. એમ ચિ'તવતાં તે મૂર્છા પામ્યા. પછી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તે સાવધાન થઈને બોલ્યેા કે –“અહા ! મોટા આશ્ચયની વાત : ૨૯૨ છે કે–મને મારા પૂર્વભવ બધા યાદ આવ્યા છે.” મંત્રી બોલ્યા કે—આપના પૂર્વભવના વૃત્તાંત શું છે તે કહી સંભળાવા’ રાજાએ કહ્યું કે સાંભળે. “પૂર્વે વસંતપુર નગરમાં દત્ત નામે બ્રાહ્મણ હતા, તે લગ્ન અને નિમિત્તજ્ઞાનના કથનથી લેાકમાં પ્રસિદ્ધ થયા. એકદા કમ વશાત્ તે બ્રાહ્મણને કાઢ રોગ ઉત્પન્ન થયેા. સેકડા ઔષધેા કરતાં પણ તે શાંત ન થયેા; એટલે દૈવવશાત્ તેના કુટુંબે પણ તેના ત્યાગ કર્યાં, તેથી તે દુઃખી થયા. પછી તે ગંગા પાસે આવીને એકદમ તેના જળમાં કુદકે મારવા જતા હતા તેવામાં આકાશમાર્ગે જતાં કાઈ વિદ્યાધર ઋષિએ તેને જોયા અને કહ્યું કેઃ– હે મહાભાગ! જળમાં ઝંપાપાત શા માટે કરે છે ?” તે ખેલ્યા કે – હૈ સાધેા ! રોગના દુઃખથી હું બહુ હેરાન થ* છું. તેથી મરવા ઈચ્છું છું.” મુનિ ખેલ્યા કે – હે મહાભાગ ! સવ રાગને હરણ કરે એવા જિનધર્મરૂપ મહારસાયનનુ* સેવન કર, અને તેની સતત સેવા કરી વિષવૃક્ષ (સ'સાર)ના મૂળભૂત દુષ્કર્મનું છેદન કર.' એટલે તે મેલ્યા કે — તે રસાયન કેવું ?” એટલે મુનિ ખેલ્યા કે – આ કજન્ય રોગ છે, તેના નિવારણ માટે ધરૂપ ઔષધ કર,' એટલે તેણે શુદ્ધ ભાવથી Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ર૯૩ સમ્યક્ત્વ સહિત પંચ અણુવ્રતરૂપ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. ત્યારથી તે અચિત્ત આહાર, પ્રાસુક જળપાન, અને નવકારમંત્રની ગણના કરવામાં તત્પર થયે અને શુભ ભાવના ભાવવા લાગ્યા. એકદા દેરાસરમાં જઈ જિનેશ્વરને અને મુનિને વંદન કરીને તે બેઠે. તે વખતે બીજે એક પુષ્કલિક નામને શ્રાવક મુનિ પાસે પૂર્વે બેઠો હતો. તેણે મુનિને પૂછ્યું કે –“હે ભગવન્! આવા પ્રકારના વિવિધ વ્યાધિથી જર્જરિત થયેલા પુરુષને જિનમંદિરમાં આવીને જિનવંદન કરવું યુક્ત છે ? મુનિ બાલ્યા કે હે મહાભાગ ! અવગ્રહ જાળવીને અને આશાતના ટાળીને દેવવંદન કરવામાં શું દોષ છે ? સાધુઓ પણ મેલ અને પરસેવાથી મલિન દેહવાળા હોય છે, તેઓ તેવા સ્વરૂપે જ દેરાસરમાં દેવવંદન કરે છે.” એટલે ફરી પુષ્કલિક શ્રાવકે કહ્યું કે – આ મનુષ્ય કઈ ગતિમાં જશે ?” મુનિ જ્ઞાનના પ્રભાવથી બેલ્યા કે –“પૂર્વે આયુષ્ય બાંધેલ હોવાથી એ રાજપુરમાં તિર્યંચગતિમાં કુકડો થશે. તે વખતે તે કેદ્રીયો પેતાનું ભાવિ દુઃખ સાંભળીને અત્યંત રૂદન કરવા લાગે એટલે મુનિએ તેને બોધ આપે કે – હે સુજ્ઞ ! ખેદ ન કર. જેમ પ્રચંડ પવનથી ઉછળેલ સમુદ્રના તરંગનો પ્રચાર (ફેલાવો) કેઈથી અટકાવી ન શકાય તેમ પૂર્વ કર્મને વિપાકનો પ્રસાર કેઈથી અટકાવી ન શકાય. પંડિત પુરુષે કહી ગયા છે કે –“જીવને સુખ–દુખ આપનાર અન્ય કેઈ નથી, તે બીજું કઈ આપે છે એમ માનવું એ કુબુદ્ધિ છે. તે નિષ્ફર આત્મા પૂર્વે જે દુષ્કર્મ તે કર્યું છે, તેજ તારે ભોગવવું પડે છે, તેમજ વી – ' Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 'आरोहतु गिरिशिखर समुद्रमुल्लंध्य यातु पातालं । विधिलिखिताक्षरमाल, फलनि सर्व न संदेहः ॥ उदयति यदि भानुः पश्चिमायां दिशायां प्रचलति यति मेरुः शीततां यति वहनिः । विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां, तदपि न चलतीयं भाविनी कर्मरेखाः " ॥ પર્વતના શિખરપર ચડે કે સમુદ્રનું ઉલ્લંધન કરીને પાતાળમાં જાઓ, પશુ લલાટમાં લખેલ વિધિના લેખ તા અવશ્ય ફળવાના જ છે. કદાચ સૂર્ય` પશ્ચિમમાં ઉગે, મેરૂપર્યંત ચળાયમાન થાય, અગ્નિ શીતલ થાય, અને પર્વત ઉપરના પથ્થર પર કદાચ પદ્મ વિકસિત થાય તથાપિ આ ભવિષ્ય સૂચક કરેખા ટાળી ટળતી નથી' માટે કર્મોની ગતિ વિષમ છે. અનંત ખળધારી તીથંકરા પણ કર્મની ગતિનુ ઉદ્ભ‘ઘન કરી શકતા નથી. પૂષ્કૃત કર્મનુ' ફળ ભાગવવું જ પડે છે. પ્રથમ તીર્થંકર પણ એક વર્ષ પર્યંત આહાર પામી ન શકયા. માટે કર્મની ગતિ આળગી શકાય તેમ નથી. તથાપિ સાંભળ–તે રાજપુરમાં કુકડાના ભવમાં મુનિને જોઈ જાતિસ્મરણ પામી અનશનપૂર્ણાંક મરણ પામીને તે જ રાજપુરમાં તું રાજા થઇશ. ત્યાં રયવાડીએ જતાં પાર્શ્વ પ્રભુને જોઇને તુ બધ પામીશ.” '' ૨૯૪ " આ પ્રમાણે સાંભળીને તે કાઢીયા બ્રાહ્મણ હષ ત થયા. અનુક્રમે તે કુકડા થઈને પછી રાજા થયા. તે આ હુ. પેાતે Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૫ છું અને પ્રભુને જોઈને હું જાતિસ્મરણ પામ્યું। છું.” પછી પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના કાર્યાત્સર્ગના સ્થાને દેરાસર બધાવી મહોત્સવપૂર્વક ત્યાં પ્રભુની પ્રતિમાનુ` સ્થાપન કર્યું. તે દેરાસરનું ! ટેશ્વર એવુ નામ પ્રસિદ્ધ થયુ. અને ત્યાં કુટેશ્વર નામે નગર પણ તેણે વસાવ્યુ’. એકદા વિહાર કરતા ભગવ ́ત નગરની પાસે રહેલા તાપસના આશ્રમમાં આવ્યા. એવામાં સૂર્ય અસ્ત થયા. ત્યાં કુષાની પાસે વટવૃક્ષની નીચે રાત્રે પ્રભુ કાચા અને મનથી પણ નિશ્ચલપણે પ્રતિમાએ રહ્યા. એવામાં અધમદેવ મેઘમાળી પેાતાના અવધિજ્ઞાનથી પૂર્વ ભથના વૈરના વૃત્તાંત જાણીને ક્રાધથી મળતા છતા ભગવતને ઉપદ્રવ કરવા આવ્યા. તે અધમ દેવ, પાપામાં, દુષ્ટ, નિજ, દૃષ્ટ, પુષ્ટ થઈને પ્રભુની સન્મુખ આવ્યા. તેણે પ્રથમ જંગમ (હાલતાચાલતા) પરંતા જેવા ગાજતા હાથીઓ વિકુર્યાં. તે દૂરથી આવીને પેાતાની સુંઢથી પ્રભુને ક્ષેાભ પમાડવા લાગ્યા, પણ તે ભીષ્મ રૂપાથી પ્રભુ ક્ષેાભ ન પામ્યા. એટલે તે લજ્જિત થઈને અદૃશ્ય થઈ ગયા. પછી તેણે પ્રભુની આગળ દાઢારૂપ કરવતથી ભીંષણ, કાદાળી જેવા તીક્ષ્ણ નખરૂપથી યુકત અને અગ્નિ જેવી પ્રક્રીત આંખવાળા ઘણા વાઘ વિકર્યો. એટલે તે દૂરથી આવી પેાતાના પુછડા પૃથ્વીપર પછાડી પ્રભુ પાસે ધુત્કાર શબ્દ કરવા લાગ્યા, તા પણ પ્રગટ ધ્યાનરૂપ દીવાના પ્રભાવથી પ્રભુને અક્ષાલ્ય જાણીને તે દૂર ચાલ્યા ગયા. પછી તે બૈરીદેવે ચિત્તા, વિષમય સર્વાં અને વીછીએ વિક્રુર્ષ્યા, તેએથી પણ ભગવંત એક તીલતુષ માત્ર (તલની છાલ જેટલા) પશુ ક્ષુબ્ધ ન થયા. એટલે તે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દેવાધમ વાત્ર વગાડતી, ગાન કરતી અને અનેક હાવભાવ તથા કામચેષ્ટા કરતી એવી ઘણી કિન્નરીઓથી ભગવંતને ચલાયમાન કરવા લાગ્યો, છતાં પ્રભુ ક્ષોભ ન પામ્યા. જેમ જોરદાર વાયુથી કઈ રીતે મેરૂ પર્વત ચલાયમાન ન થાય, તેમ પ્રભુ ચલાયમાન ન થયા. પછી તે પાપાત્માએ પ્રભુના મસ્તક ઉપર મેટી ધુળની વૃષ્ટિ કરી. છતાં ભગવંત લેશમાત્ર પણ ચલાયમાન ન થયા. પછી તે દુષ્ટાત્માએ વિખરાયેલા કેશવાળા, વિકૃત આકૃતિવાળા અને મનુષ્યના મુંડ તથા ઘડને ધારણ કરનારા તથા ભયંકર આકારવાળા અનેક પ્રેત અને વેતાળ વિકુળં. તેઓથી પણ પ્રભુ ભાયમાન ન થયા, તેથી તે દુષ્ટને બહુજ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. એટલે ભગવંતને જળમાં ડુબાડવાને માટે તે પાપીએ આકાશમાં મેઘ વિક્ર્લો. તેમાં કાળની જીભ સમાન વિજળી ચમકવા લાગી. ગગનભેદી ગર્જનાઓથી સર્વ દિશાઓ પૂરાઈ ગઈ અને જગત્ બધું આકુળ વ્યાકુળ થઈ ગયું, એટલે મુશળધારાએ મેઘ વરસવા લાગે. આકાશ અને પૃથ્વી જળમય થઈ ગઈ અને જંતુઓ અને વૃક્ષાદિક બધા પાણીમાં તણાવા લાગ્યા. તે વખતે પ્રભુના જાનું કેડ અને કંઠપર્યત જળ વધતું ગયું. એમ કરતાં કરતાં તે નાકના અગ્રભાગ સુધી આવ્યું, તે પણ ભગવંત પોતાના ધ્યાનથી ચલાયમાન ન થયા. ભવસાગરમાં પડતા વિશ્વને એક આધારભૂત થાંભલાની જેમ સ્થિર રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું; એટલે ભગવંતને ઉપસર્ગ થતે જાણીને તે પિતાની દેવીઓ સહિત ત્યાં આવ્યો, અને પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના ચરણ નીચે કમળની સ્થાપના કરી અને મસ્તકપર Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૯૭ તેણે સાત ફણારૂપ છત્ર ધારણ કર્યું. તે વખતે ભગવંત ધ્યાનસમાધિસુખની લીલારૂપ કમળ પર રહેલા રાજહંસની જેવા શોભવા લાગ્યા ભક્તિ વડે નિર્ભર એવી ધરણુંની દેવીઓ (ઈંદ્રાણુઓ) પ્રભુ પાસે વેણુ, (વાંસળી) વિષ્ણુ અને મૃદંગાદિ વાછત્રપૂર્વક સંગીત તથા નાટક કરવા લાગી. એ વખતે ભક્તિમાન ધરણેન્દ્ર અને ઉપસર્ગ કરનાર કમઠ-એ બંને પર પ્રભુની તુલ્ય મનોવૃત્તિ હતી. (कमठे धरणे दें च. स्वोचितं कर्म कुर्वति । प्रमुस्तुल्य मनोवृत्ति, पार्श्वनाथः श्रियेऽस्तु वः॥) વિષષ્ઠી સલાકાપુરુષચરિત્ર ૧ પર્વ પછી એ પ્રમાણે ક્રોધ સહિત વરસતા મેઘમાળીને ધરણે કે કેપથી આક્ષેપપૂર્વક આ પ્રમાણે કહ્યું કે –“હે દુમતે ! પિતાના અનર્થને માટે આ તે શું આરંભળ્યું છે ? હું ભગવંતને સેવક છું, તેથી હવે હું સહન કરવાને નથી. કાષ્ટમાં બળતા એવા મને ભગવંતે નમસ્કાર મંત્ર સંભળાવીને ઈંદ્ર બનાવ્યો અને તેને પણ પાપથી અટકાવ્યો, એમાં ભગવતે - તારો શો અપરાધ કર્યો? નિષ્કારણ બંધુ એવા એ નાથ પર તું નિષ્કારણ શત્રુ શા માટે થાય છે? ત્રણ જગતને તારવામાં સમર્થ એવા એ ભગવાન પાણીથી બુડવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું પિતે જ બુડવાને છે.” એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર મેઘમાળીને હાંકી કહા, એટલે તે ભયભીત થઈ ભગવંતને તેવા રહેલા અને નાગૅ દ્રથી સેવાતા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. ચતુર્થી ન તપ નેમ ભગવતિને દિવસે ને ત્રિકાળ જેઈને સર્વ પાણુ સંહરી લઈ પ્રભુના પગમાં આવીને પડે અને હાથ જોડી પ્રભુને ખમાવી ભક્તિપૂર્વક નમસ્કાર કરીને પશ્ચાતાપ કરતા સ્વસ્થાને ગયે. ધરણેન્દ્ર પણ ભગવંતને નિરુપદ્રવી જાણી તેમને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને સ્વભાવને ગયા અને પ્રભુએ ત્યાં જ તે રાત્રી પસાર કરી. હવે વ્રત લીધા પછી ૮૩ દિવસ પસાર થતાં ચોરાશીમે દિવસે ચંદ્રમાં વિશાખા નક્ષત્રમાં આવતા ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થી (ફાગણ વદ ૪)ના દિવસે ચાર ઘનઘાતી કર્મ ક્ષય થતાં કરેલ છે અષ્ટમ તપ જેમણે એવા અને શુકલધ્યાનને દયાનારા એવા ત્રિભુવનપતિ પાર્શ્વનાથ ભગવંતને દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લોકાલોકને પ્રકાશનાર અને ત્રિકાળવિષયી એવું સંપૂર્ણ જ્ઞાન અને દર્શન પ્રગટ થયું, એટલે સુરાસુરનાં આસને કંપ્યાં, તેથી દેએ ત્યાં આવી હર્ષિત થઈને પોતપોતાના સર્વ કૃત્યો આ પ્રમાણે કર્યા– પ્રથમ વાયુકુમાર દેવેએ એક યોજન પ્રમાણ પૃથ્વી સાફ કરી, મેઘકુમાર દેએ સુગંધી જળવૃષ્ટિથી એક જન પ્રમાણ પૃથ્વીને સિંચન કરી; પછી વ્યંતર દેવેએ સુવર્ણ અને રત્નનું ભૂમિપીઠ બાંધ્યું તથા જેના ડીટ નીચે રહે એવા વિચિત્ર (પાંચે વર્ણનાં) પુષ્પો પાથર્યો. તે ભૂમિની શોભાને માટે ચારે દિશામાં રત્ન, માણિજ્ય અને સેનાના તેરણે બાંધ્યાં. પછી વૈમાનિક, તિષ્ક અને ભવનપતિ દેવેએ મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાથી સુશોભિત એવા રત્ન, સ્વર્ણ અને રજતમય ત્રણ ગઢ બનાવ્યા. વ્યંતરેએ ગઢના ચારે દ્વાર આગળ સુવર્ણ Page #326 -------------------------------------------------------------------------- ________________ આ પાનાથ ચરિત્ર કમળથી અલંકૃત એવી વાવડીઓ કરી. બીજા ગઢની અંદર ઈશાન ખુણામાં ભગવંતના વિશ્રામને માટે દેવછંદ તૈયાર કર્યો. સમવસરણના મધ્યમાં વ્યંતરોએ સત્યાવીશ ધનુષ્ય ઊંચું અશેકવૃક્ષ વિકવ્યું. અને તેની નીચે વિવિધ રત્નમય ચાર પાદપીઠ બનાવ્યાં. તેની મધ્યમાં મણિમય પ્રતિચ્છેદ બનાવ્યો. તેની ઉપર પૂર્વ દિગ્વિભાગમાં તેમજ બીજી ત્રણ દિશામાં રત્નમય સિંહાસન સ્થાપન કર્યા અને તે પર ત્રણ છત્ર ધારણ કર્યા. બે બે યક્ષોએ ચારે બાજુએ બે બે ચામર ધારણ કર્યા. ચારે દ્વાર આગળ સુવર્ણકમળ પર સ્થિત એવા ચાર ધર્મચક્ર તૈયાર કર્યા અને બીજું પણ જે કાંઈ કર્તવ્ય હતું તે બધું વ્યંતરોએ બજાવ્યું. (રામવસરણના પ્રમાણુનાં સંબંધમાં એક સ્થાને આવી ગાથા છે:-) 'वारसजायणमुमहे ओसरणं आसि नेमिजिण जाव । दो दो गाउ ऊणं, पासे पण चउ चउवीसे ॥ ઋષભદેવનું સમવસરણ બાર એજનનું, અને ત્યાર પછી નેમિનાથજી સુધી બે બે ગાઉ ઓછું-એટલે નેમિનાથજીનું દોઢ એજનનું (છ ગાઉનું), પાર્શ્વનાથનું પાંચ ગાઉનું અને વીશમા વીર પરમાત્માનું ચાર ગાઉનું સમજવું.” ૧ ચરિત્રમાં પાદપીઠ, સિંહાસન, છત્ર, ચામર, ધર્મચક્ર વિગેરે એકિ કહેલા છે, પણ એક દિશામાં જેમ કર્યા તેમ ચારે દિશામાં સમજી લેવાના હેવાથી અહીં તેવો અર્થ કર્યો છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર (આ ગાથાને પુષ્ટિ કરે તેવી હકીકત સમવસરણ` પ્રકરણાદિમાંથી મળી શકતી નથી.) ૩૦૦ પછી દેવસ'ચારિત સુવર્ણ કમળ પર ચરણ ધરતા કરાડી દેવાથી યુક્ત એવા પ્રભુએ સમવસરણમાં પ્રવેશ કર્યાં. પ્રવેશ કરીને ભગવંતે અશાકવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી ‘નમે તિત્વજ્ઞ’ એ પદ્મથી તીને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન પર ભગવંત વિરાજમાન થયા. એટલે વ્યતરાએ તરત બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના સ્વરૂપ જેવા ખીજા ત્રણ રૂપ કર્યા . પછી પ્રભુના શરીરનુ તેજ અસહ્ય જાણીને ઇંદ્રે તેમના અગમાંથી થાડું થોડું તેજ લઈને ભામડળ કર્યું. તે ભામ`ડળ પ્રભુના મસ્તકના પાછળના ભાગપર શાભવા લાગ્યું. પ્રભુની આગળ એક રત્નમય ધ્વજ શૈાભવા લાગ્યા. અને મેના જેવા ગભીર ધ્વનિ કરનાર એવા દેવદુંદુભિ આકાશમાં શબ્દ કરવા લાગ્યા. પછી બાર પદા યથાસ્થાને સ્થિર થઈ તે આ પ્રમાણેઃસાધુ, વૈમાનિક દૈવીએ અને સાધ્વીએ અગ્નિખુણામાં; ભવનપતિ, જ્યાતિષ્ક અને વ્યંતરની દેવીએ નૈઋત્ય ખુણામાં અને વૈમાનિક દેવા, પુરુષા તથા સ્ત્રીએ અનુક્રમે ઈશાનખુણામાં–એમ બાર પદાએ બેસે છે. ત્રણ ત્રણ પા જુદા જુદા ચારે દ્વારથી પ્રવેશ કરી પ્રદક્ષિણા દઈ પ્રભુને નમસ્કાર કરીને પૂર્વોક્ત ૧ સમવસરણું પ્રકરણમાં ગઢ વગેરેનું પ્રમાણુ કહેલ છે તે કઈ અંગુળથી એમ જણુાવેલ નથી, પણ તેની ગાથા ૧૩મીમાં માળામિન' નિયનિયન એમ કહેલ છે તે ઉપરથી આત્માંગુળ સમજાય છે. તત્ત્વ વળીગમ્ય. ૨. આ ધ્વજ પર દિશામાં ચાર સમવરણ પ્રકરણમાં કહ્યા છે. (ગાયા ૧૩મ:) Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૦૧ ચારે દિશાઓમાં યથાસ્થાને બેસે છે. તેમાં પ્રથમ સાધુ સાધ્વીના અભાવથી તે સ્થાને કઈ પણ ન બેસે. પ્રભુના અતિશયથી કરડે તિર્યંચ, મનુષ્ય અને દેવે સમવસરણમાં સમાઈ શકે છે, છતાં કેઈને બાધા થતી નથી. બીજા ગઢમાં પરસ્પરના જાતિવૈરનો ત્યાગ કરી તિર્યચે બેસે છે. કહ્યું છે કે- સમતાવંત, કલુષતારહિત અને નિર્મોહી એવા યોગી મહાત્માનો આશ્રય કરીને (તેના પ્રતાપથી) હરિણી પિતાના પુત્રના પ્રેમથી સિંહના બાળકને સ્પર્શ કરે છે, મયુરી સાપ અને બીલાડી હસના બાળને સ્પર્શ કરે છે. પ્રેમને પરવશ થયેલી ગાય વાઘના બાળને સ્પર્શે છે. એ રીતે જન્મથી સ્વાભાવિક વૈર ઘરનારા પ્રાણીઓ પણ વૈરભાવને છોડી દે છે. હવે ત્રિભુવનપતિ શ્રી પાર્શ્વનાથના આવા વૈભવને ઉદ્યાનપાળના મુખથી સાંભળીને અશ્વસેન રાજા રોમાંચિત થયા. પછી વનપાલકને પિતાના શરીર પર ધારણ કરેલાં તમામ આભરણે ઈનામમાં આપી, સંતુષ્ટ થઈ, વામાદેવી અને પ્રભાવતીને તે બધે વૃત્તાંત નિવેદન કરીને હાથી, રથ, અશ્વ વિગેરે તૈયાર કરાવી વામાદેવી તથા પ્રભાવતી સહિત મહદ્ધિપૂર્વક શ્રી પાર્શ્વનાથને વંદન કરવા ચાલ્યાં. ત્યાં પંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક પ્રભુને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી – હે નાથ ! મેહરૂપ મહાગજને નિગ્રહ કરવાથી તમે એકજ પુરુષસિંહ છો, એમ ધારીને જ જાણે દેવેએ આ સિંહાસન રચ્યું હોય એમ લાગે છે. તે વિભે ! રાગ દ્વેષરૂપ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મહાશત્રુના જય કરવાથી તમારી બંને બાજુ બે ચંદ્ર આવીને આપની સેવા કરતા હાય-તેમ અને ચામર શેાલે છે. સાત, દન અને ચારિત્રરૂપ રત્ન તમારામાં એકતા પામેલા હેાવાથી તેમનુ જાણે સૂચન કરતા હાય-તેમ તમારા મસ્તકપર ત્રણ છત્ર શેાલે છે. ચાર પ્રકારના ધર્મને પ્રકાશતા એવા આપના ચાર મુખમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ જાણે ચાર કષાયેાના નાશ સૂચવતા હાય-તેમ આકાશમાં ચારે બાજુ ધ્વનિત થયા કરે છે, આપે કરેલા પાંચ ઈંદ્રિયાના જયથી સંતુષ્ટ થઈને જ દેવા તમારી દેશનાભૂમિમાં મંદરાદિ પાંચ પ્રકારના (પાંચ વર્ણના ) પુષ્પા વરસાવે છે. જાણે આપથી કરાતી છકાયની રક્ષાને સૂચતુ હાય—તેમ ગગનસ્પશી પદ્મવાથી ઉદ્ભસિત આ અશેાકવૃક્ષ આપની ઉપર શે।ભી રહ્યું છે. હે નાથ ! સાત ભયરૂપ કાષ્ઠને ભસ્મ કરવાથી અગ્નિસમાન છતાં આપના સંગતથી જ જાણે આભામંડળ શીતળતાને ધારણ કરતું હાય–એમ લાગે છે. ઉંચે રહીને આઠે દિશાઓમાં (ચાર દિશા ને ચાર વિદિશામાં ) શબ્દ કરતા આ દુંદુભિ જાણે આપના અષ્ટ કર્મરૂપ શત્રુસમૂહના વિજયને સૂચવતો હાસ–એમ જણાય છે; હે નાથ ! સાક્ષાત્ અંતરંગ ગુણલક્ષ્મી જ હાય—તેવી આ પ્રાતિહા ની શાભા જોઇને કાનુ` મન આપનામાં સ્થિર ન થાય ?” ૩૦૨ આ પ્રમાણે જગત્પ્રભુની સ્તુતિ કરીને શ્રીમાન્ અશ્વસેનરાજા ઉદારબુદ્ધિથી ઉપાસના કરતા છતાં સપરિવાર યથાસ્થાને બેઠા. પછી ભગવંતે ચેાજનગામિની, અમૃત સિ’ચનારી અને સર્વ જીવા સમજી શકે તેવી (૩૫ ગુણવાળી) વાણીથી મધુરદેશના આપવાના પ્રારંભ કર્યાં. શ્રી જિનેશ્વરની મધુરવાણી આગળ દ્રાક્ષ તે Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભયભીત થઈને સકુચિત થઈ જાય છે, સાકર સુખમાં તૃત્યુને ધારણ કરે છે અને ખીર તા સદા પાણી જેવી થઈ જાય છે.' હવે ભગવંતે આપેલી દેશનાનું સ્વરૂપ કહે છે. તે આ પ્રમાણેઃ 303 “ ભવ્યજના ! માનસિક દૃષ્ટિથી તમે અંતરભાવના આશ્રય કરો અને અસારના નિરીક્ષણપૂર્વક ત્યાગ કરીને સારના સૌંગ્રહ કરી. કારણ કેઃ-ક્રોધરૂપ વડવાનળથી દુઃખે જીતાય એવા માનરૂપ પર્વતથી દુર્ગં મ, માયાપ્રપ`ચરૂપ મગરાથી યુક્ત, લાભરૂપ આવર્તા (ભમરી)થી ભય ́કર, જન્મ જરા, મરણ, રાગ, શાક અને દુઃખરૂપ જળથી ભરેલા, તેમજ ઇંદ્રિયેચ્છારૂપ મહાવાતથી ઉત્પન્ન થયેલા ચિંતારૂપ ઉમિ એથી વ્યાપ્ત–એવા આ અપાર સૌંસારસાગરમાં પ્રાણીઓને કિમતી મહારત્નની જેમ મનુષ્ય જન્મ પામવા અતિ દુર્લ ́ભ છે. જમ્મૂીપ, ધાતકીખ'ડ અને પુષ્કરા–એમ મળીને અઢીદ્વીપ થાય છે. તેમાં પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ ઐરવત-એ પંદર કર્મભૂમિ કહેવાય છે. તેમાં પાંચ મહાવિદેહમાં એકસે સાઠ વિજય છે, તથા પાંચ ભરત અને પાંચ અરવત-એ દશ મળીને એકસા સિત્તેર કર્મક્ષેત્ર થાય છે. તે દરેક ક્ષેત્રમાં અનાર્યાંના પાંચ પાંચ ખંડ હાય છે અને છઠ્ઠો ખંડ આર્યભૂમિ હાય છે. તે પણ પ્રાયઃ મ્લેચ્છાદિકથી અધિષ્ઠિત હાય છે. મધ્યખંડમાં (છઠ્ઠો ખંડ) પણ ધર્મ સામગ્રીના અભાવવાળા અના દેશ ઘણા હાય છે. હવે આ દેશમાં પણ સ્કુલેાત્પત્તિ, દીર્ઘાયુષ્ય, આરાગ્ય, ધમેચ્છા અને સુગુરુના યાગએ પાંચ વાનાં મળવાં ઘણા દુર્લભ છે. પાંચ પ્રમાદના સ્તંભરૂપ માહુ અને શાકાદિ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પામીને પણ પેાતાનુ સાંભળ્યા છતાં પણ થાય છે, કારણ કે સ મુક્તાફળ રૂપે પાકતું હેતુરૂપ ધર્મનું સદા કારણાથી પુણ્યહીન જના મનુષ્ય જન્મ હિત સમજી કે સાધી શકતા નથી. હિત ધર્મમાં તા કેાઈકની જ મતિ ઉત્પન્ન સુક્તિ (છીપ) માં કાંઈ મેઘનુ જળ નથી, માટે લાર્થી જનાએ સુખના આરાધન કરવું. તે ધમ દાન, શીલ, તપ અને ભાવ-એમ ચાર પ્રકારે છે. તેમાં જ્ઞાનદાન, અભયદાન અને ધર્માપગ્રહદાન-એમ દાનધર્મ ત્રણ પ્રકારે કહેલ છે. સમ્યગ્દ્નાનથી આત્મા પુણ્ય-પાપ જાણી શકે છે અને તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ (પુણ્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ) કરીને જીવ માક્ષને સાધી શકે છે. ખીજા દાનાથી તે કદાચ કાંઈક વિનાશ (ઓછા થવાપણુ) પણ જોવામાં આવે છે. પરંતુ જ્ઞાનદાનથી તેા સદા વૃદ્ધિજ થાય છે અને સ્વ–પરની કાર્યÖસિદ્ધિ પણ એમાંજ સમાયેલી છે. સૂર્યથી અંધકારની જેમ જ્ઞાનથી રાગાદિ દૂર થાય છે. માટે જ્ઞાનદાન સમાન જગતમાં અન્ય ઉપકારક નથી. વધારે શું કહેવું ? જ્ઞાનદાનથી પ્રાણી ત્રિભુવનને પૂજિત એવુ' તીથ‘કરપણું પ્રાપ્ત કરે છે. અહીં ધનમિત્રનુ દૃષ્ટાંત જાણવા લાયક છે.” ભગવતે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન-એમ ત્રણ પ્રકારે દાન પ્રરૂપ્યું, તેમાંના જ્ઞાનદાન ઉપર ધમિત્રનું દૃષ્ટાંત પ્રકાશ્યું. તે આ પ્રમાણે : - મગધ નામના દેશમાં રાજપુર નામે નગર છે. ત્યાં જયત નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલાવતી નામે Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રાણી હતી. તેમને ચંદ્રસેન અને વિજય નામના અગણિત ગુણવાળા બે પુત્ર હતા. પરંતુ પૂર્વકર્મના દોષથી પરસ્પરના તેજને સહન ન કરતાં કોઇને ધારણ કરી તે બંને દિવસે પસાર કરતા હતા. આ પ્રમાણે સમય પસાર થાય છે. એવામાં એક વખત રાજસભામાં બેઠેલા રાજાને દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે રાજેદ્ર! દ્વાર પાસે ઉપસ્થિત થયેલા બે પુરુષ આપના દર્શનની અભિલાષા રાખે છે. એટલે રાજાએ કહ્યું કે –“તે ભલે અંદર આવે” પછી રાજાના આદેશથી બંનેએ રાજસભામાં આવી રાજાને નમસ્કાર કર્યા અને રાજાની આગળ એક પત્ર મૂકયો એટલે રાજા તેને ખેલીને પોતે વાંચવા લાગે, તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું. સ્વસ્તિશ્રી મગધેશ્વર, વિજયવંત, સમસ્ત, રાજાઓમાં મુગટસમાન ગંગા પર્યત પૃથ્વીના સ્વામી જયંત મહારાજાને પંચાગ નમસ્કાર કરીને કુરૂદેવ વિજ્ઞપ્તિ કરે છે કે – આપના ચરણકમલયુગલઢંદ્રના સ્મરણને પ્રભાવથી અમને આનંદ છે, પણ સીમાડાને સેવાલ રાજા અમારા દેશમાં બહુ ઉપદ્રવ કરે છે, માટે મને શરણરૂપ એવા તમેજ પ્રમાણ છે. આ પ્રમાણે વાંચીને કુરાયમાન ક્રોધથી જેના નેત્ર અરૂણ (રક્ત) થયા છે એ જયંત રાજા સૈનિકે અને સામે તેને કહેવા લાગ્યો કે - અરે! સુભટો! જુઓ તે ખરા, સૂતેલા સિંહનું શિર ખણવાને સસલો તૈયાર થયો છે. મૂઢ સેવાલ ત્યાં શું કરવા ઉપસ્થિત થયે હશે? માટે હે સુભટે ! તમે જલ્દી શસ્ત્ર બાંધી સજજ થાઓ. Page #333 -------------------------------------------------------------------------- ________________ ફ્ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એ વખતે બંને કુમારોએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –હે પિતાજી! આ સમાર’ભ કેાની ઉપર છે ? રાજાએ કહ્યું કે :-સેવાલ રાજા કુદેવને ઉપદ્રવ કરે છે, તેની ઉપર આ સમારંભ છે. કુમારોએ કહ્યું કે —અરે ! પિતાજી ! શિયાળપર સિ ંહનુ. પરાક્રમ કેવું ? કારણ કે – : " यद्यपि रटति सराष. मृगपतिपुतेऽतिमत्तगेामायुः । तदपि न कुप्यति सिंहोऽसदृशपुरुषेषु कः केापः " ॥ કદાચ રાષ સહિત મત્ત શિયાળ સિહની આગળ બરાડા પાડે તે પણ સિંહ કાપાયમાન ન થાય; કારણ કે અસદૃશ (પેાતાના જેવા નહિ) જનાપર કાપ કેવા ?’ રાજાએ કહ્યું કેઃ– • તે સેવાળની જેવા દુર્જીન છે અને દુઃસાધ્ય છે કારણ કેઃ— " यद्यपि मृगमदचंदन कुंकुम कर्पूर वेहिता लसुनः । तदपि न मुंचति गंध. प्रकृतिगुणा जातिदेषेिण " ॥ લસણને કદાચ કસ્તુરી, ચંદન કુંકુમ અને કપુરથી લપેટી દેવામાં આવે તે પણ તે પાતાની દુગંધને મૂકતા નથી, કારણ કે જાતિદોષથી સ્વભાવ અને ગુણી કાયમ રહે છે. કુમારાએ વિજ્ઞપ્તિ કરી કે —હૈ પિતાજી ! અમને આદેશ કરો, અમે તે ગર્વિષ્ઠ શત્રુના નાશ કરવા સમ છીએ. સેવક છતાં સ્વામીએ શા માટે પ્રયાસ કરવા ?” તે સાંભળીને મત્રી આલ્યેા કે :—૩ રાજે'દ્ર! રાજકુમારીએ ઠીક કહ્યું છે, બીજાને Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૦૭ એમ બેલતાં પણ કેમ આવડે?”. આ પ્રમાણે સલાહ મળવાથી તે શત્રુને નિગ્રહ કરવા માટે ખુશ થઈને રાજાએ મેષ્ટા પુત્રને આદેશ કર્યો, એટલે ક્રોધથી ચંદ્રસેન સભામાંથી જવાને તૈયાર થો. તે વખતે સભા ક્ષેભ પામી. તેથી રાજાએ કહ્યું કે –“હે વત્સ ! તું શા માટે કોધ કરે છે? મેટા છતાં નાનાનું ઉથાપન કરવું યોગ્ય નથી, ઉત્તમજનો તે સન્માનને પણ ઈચ્છતા નથી, વળી મેટાભાઈ પિતા સમાન ગણાય છે, તે હયાત છતાં નાના ભાઈને રાજ્ય આપવામાં આવે તે પણ તે ઈછત નથી.” આ પ્રમ ણે રાજાએ તેને સમજાવ્યા છતાં તે શાંત ન થયે, એટલે મંત્રીઓએ સામ વચનથી તેને કહ્યું કે –“ચંદ્રસેન ! તું દક્ષ છે છતાં પિતાનું વચન માનતું નથી એ દુર્વિનીતત્વ તને ઉચિત નથી.” ઈત્યાદિ વચનથી ચંદ્રસેન પ્રસન્ન થયે. પછી મેટે વિજયકુમાર સૈન્યથી દુદ્ધર બનીને સેવાલને જીતવાને ચાલ્યો, અને સ્વદેશના સીમાડાના સરહદ (બર્ડ ૨) પર જઈને દૂતના મુખથી સેવાલને આ પ્રમાણે કહેવરાવ્યું કે –“અરે ! તું હવે પોતાને સ્થાને ચાલ્યો જા, હું આવી પહોંચે છું.” આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સેવાલ ભીષણ ભ્રકુટી કરીને બેત્યે કે –“લડવાને તૈયાર થઈ જાઓ, ફેગટ વચન બોલવાથી શું ? મારા ભુજબળને પ્રતાપ જુઓ.” એ રીતે કોધવશાત્ મળેલા બંને સૌન્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. ભવિતવ્યતાવશાત્ વિજયકુમારનું બધું સૌન્ય ભગ્ન થયું. જયંતરાજાએ એ વાત સાંભળીને પોતે જવાને વિચાર કર્યો, એટલે નાના પુત્ર ચંદ્રસેને વિજ્ઞપ્તિ કરી કે –“હે પિતાજી ! હવે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 6 મને માકલા.' પછી પ્રધાનાએ કહ્યું કેઃ— પૂર્વે પણ કુમારને બળાત્કારથી અટકાવ્યા છે, તે હવે તેને આદેશ આપવા ચિત છે.' રાજાએ તે વચન ખુલ રાખીને નાના કુમારને વિશેષ રૌન્ય સહિત ત્યાં માકક્લ્યા, એટલે ચંદ્રસેન પણ નિત્ય પ્રયાણુ કરીને શત્રુને જય કરવા ચાલ્યા અને ત્યાં જઈ અકસ્માત્ યુદ્ધ કરીને સેવાલને કબજે કર્યાં. પછી ચંદ્રસેનકુમાર સપ્ત ગલક્ષ્મી સહિત સેવાલને લઈને પેાતાના નગરમાં આવ્યું. રાજાએ મહાત્સવપૂર્ણાંક તેને નગરમાં પ્રવેશ કરાવ્યા. પછી તે શત્રુનુ પણ સન્માન કરીને રાજાએ તેને પૂસ્થિતિમાં સ્થાપ્યા કારણ }: - "संता गृहागतं दीनं, शत्रुमप्यनुगृह्यते • સંતજના ઘરે આવેલા દીન કે શત્રુપર પણ અનુગ્રહ કરે છે.’ પછી ચંદ્રસેનકુમારને બુદ્ધિ અને પરાક્રમાદિ ગુણેાથી મેાટા સમજી પ્રસન્ન થઈને રાજાએ યુવરાજપદપર સ્થાપ્યા એટલે વિજયકુમાર પેાતાના અત્યંત પરાભવ થવાથી લજ્જિત થઈ રાત્રે ઘરથી બહાર ચાલ્યેા ગયા અને દેશાંતરમાં જઈને બહુ પૃથ્વી ભમતાં એક શૂન્ય (નિન) નગરમાં આવી શ્રમથી શૂન્યાત્મા ખની રાત્રે એક જીણુ દેવમંદિરમાં સૂતા. સવારે ફરી તે સ્થાનથી ચાલતા થયા, કારણ કેઃ— પુરુષોને ફળ મળવુ. એ કર્માધીન છે અને બુદ્ધિ પણ કર્માનુસારિણી હાય છે; તથાપિ સુજ્ઞજનાએ સારી રીતે વિચાર કરીને કાર્ય કરવુ? તે એકાકી Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ક્રૂરતાં બહુ દુઃખી થયા. કહ્યું છે પાસે ધન હાતું નથી તે દિવસે કેઃ—જે દિવસે આપણી આપણા મિત્ર કાઈ થતું નથી, જીએ સૂર્ય કમળના મિત્ર છે, પણ પાણી વિના તે શત્રુરૂપ થઈ પડે છે.” હવે એકાકી એવા તે આમતેમ ભમતાં ટેકરાવાળી ભૂમિમાં ગયા. ત્યાં કીર્તિધર મુનિને તેણે કાયૅાસગે રહેલા જોયા. તેમને જોઈ તત્કાળ બહુ જ આનદ ઉદ્ભસિત થયા. તે અંતરમાં વિચારવા લાગ્યા કે — “ અહા ! મારા ભાગ્યેાયથી અહીં મને સાધુનુ' દન થયું. કારણ કે ઃ—દેવના દનથી સંતાષ. ગુરૂના દર્શનથી આશીર્વાદ અને સ્વામીના દર્શનથી સન્માન મળતાં કેાને હર્ષ ન થાય ?? હવે એમને નમન કરીને મારા આત્માને નિર્મળ કરૂ....” એમ વિચારી શુદ્ધ બુદ્ધિથી તેણે તે મુનીશ્વરને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કર્યું. એટલે મુનિએ પણ ધર્મ્યુલાભરૂપ આશિષ આપીને તેને સંતુષ્ટ કર્યો. પછી તે ભાવથી હાથ જોડીને વિનયપૂર્વક યથાસ્થાને બેઠા. એટલે મુનિરાજે ધ દેશના દેવાના પ્રારંભ કર્યાં. ૩૦૯ આ દેશ, ઉત્તમ કુળ અને રૂપ, બળ, આયુ, બુદ્ધિ વગેરેથી મનેાહર એવા મનુષ્યત્વને પામીને જે મૂર્ખ પ્રાણી ધર્મ કરતા નથી તે સમુદ્રમાં રહીને નાવને મૂકી દેવા જેવું રે છે. ધર્મ એ મેહરૂપ મહારાત્રિથી વ્યાકુળ થયેલા પ્રાણીમાને સૂર્યોદય સમાન છે અને સુકા થતા સુખરૂપી વૃક્ષને તે ૉઘ સમાન છે. સમ્યકૢ પ્રકારે આરાધન કરતાં તે ભવ્ય જનાને ખસ‘પત્તિ આપે છે, અને દુર્ગાતમાં પડતા પ્રાણીઓને બચાવીને દુઃખમુક્ત કરે છે, બધુરહિત જનાને તે બધુ સમાન, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મિત્રરહિતને મિત્ર સમાન, અનાથને નાથ અને જગતને એક વત્સલરૂપ છે. જીવદયામય સમ્યગુધર્મને ભગવંતે ગૃહસ્થ અને યતિના ભેદથી બે પ્રકારે ઉપદેશેલે. છે. હે ભદ્ર! યથાશક્તિ તે ધર્મને તું આશ્રય કર.” ઈત્યાદિ દેશના રૂપી મંત્રથી મોહરૂપ મેટા ઝેરનો નાશ થતાં સદ્ધર્મરૂપી ચેતન પામીને વિજયે મુનિ પણું અંગીકાર કર્યું. તેને દીક્ષા આપીને મુનીશ્વરે આ પ્રમાણે ધર્મશિક્ષા આપી –“અહે! વિજયરાજર્ષિ! તું એકાગ્ર મનથી હિતશિક્ષા સાંભળ –હે મુને ! જિનેશ્વરે જે રાગદ્વેષાદિ શત્રુઓને બળાત્યારથી જીત્યા, તે શત્રુઓનું જે પિષણ કરે તેમની પર જિનેશ્વર કેમ પ્રસન્ન થાય ? માટે તે રાગદ્વેષાદિ શત્રુઓ જ જીતવા લાયક છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળ–તપના અજીર્ણ ક્રોધને, જ્ઞાનના અજીર્ણ અહંકારને અને ક્રિયાના અજીર્ણ પર અવર્ણવાદને એ ત્રણેને જીતીને તું નિવૃત્ત થશે તેમજ વળી -“ક્ષમાથી કોધ, મૃદુતાથી માન, આર્જવ (સરલતા) થી માયા અને અનિચ્છાથી લેભ-એમ ચારે કષાને જીતવાથી, સંવર પ્રાપ્ત થાય છે. અજ્ઞાનથી દુઃખ થાય છે અને જ્ઞાનથી સુખ થાય છે. માટે નિરંતર જ્ઞાનને અભ્યાસ કરો કે જેથી આત્મા જ્ઞાનમય થાય, જે ધીર, જ્ઞાની, મૌની અને સંગરહિત થઈ સંયમમાર્ગે ચાલે છે, તે બળીષ્ઠ મહાદિકથી પણ હાર્યા વગર મેક્ષે જાય છે. આ પ્રમાણે હે ભદ્ર ! તારા દીક્ષારૂપ પાત્રમાં મેં તોપદેશરૂપ અન્ન પીરસ્યું છે તેનો ઉપભોગ કરીને તું સુખી થજે.” ફરી ગુરૂ બાલ્યા કે - “હે મહાનુભાવ! Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 3TL તેમ તારે જ તેનો સ્વાદ લઈને ૧રના પાંચ દાણા નામ આ હતી ચાર પીવા નામની જેમ રોહિણીએ પાંચ ડાંગરના દાણું મેળવીને તેને વધાર્યા, તેમ તારે પણ પંચ મહાવ્રત પામીને તેને વૃદ્ધિગત કરવા.” આ પ્રમાણે તસ્વામૃતને સ્વાદ લઈને વિજયમુનિ બોલ્યા કે –“હે પ્રત્યે ! એ રોહિણું કાણું ? અને તેણે ડાંગરના પાંચ દાણું કેમ વધાર્યા? તે કૃપા કરી જણાવો.” ગુરુ બેલ્યા કે –“તેને સંબંધ આ પ્રમાણે છે – “હસ્તિનાપુરમાં દત્ત નામે શેઠ રહેતો હતો. તેને પ્રોદત્તા નામે સ્ત્રી હતી. તેમને ગંગદત્ત, દેવદત્ત, જિનદત્ત અને વાસવદત્ત–એવા નામના ચાર પુત્રો હતા, અને તે પુત્રોની ઉક્ઝિતા ભક્ષિકા, રક્ષિકા અને રોહિણ–એવા નામની ચાર સ્ત્રીઓ હતી. એકદા પોતાના ગૃહકાર્યમાં જોડવાને માટે દત્તશેઠને તે ચારે પુત્રવધૂઓની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. એટલે એક દિવસ શેઠે તે પુત્રવધૂઓના પિતૃવર્ગ તથા સ્વજનોને એકત્ર કરીને અને ભક્તિ પૂર્વક ભજનાદિકથી તેમને સત્કાર કરીને યથોચિત સ્થાને બેસાર્યા. પછી તેમની સમક્ષ મોટા નાનાના અનુક્રમથી તે વહુઓને બોલાવી પ્રત્યેકને ડાંગર (શાળ)ના પાંચ પાંચ દાણું આપીને શેઠે આ પ્રમાણે કહ્યું કે – હે પુત્રવધૂઓ ! આ પાંચ ડાંગરના દાણું તમારે સાચવવા અને હું જ્યારે માગું ત્યારે તેજ મને પાછા આપવા.' એમ કહીને સર્વ જનેને તેણે (ર) જવાની રજા આપી. પછી મેટી પુત્રવધૂએ વિચાર કર્યો કે –“વૃદ્ધ સસરાની ચાર પુક ૧. આ કથા ૬ઠ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથામાં આવે છે. પણ અહીં (આ કથામાં) નામમાં વિ. ફેર આવે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બુદ્ધિ બહેર મારી ગઇ જાય છે કે આ પ્રમાણે જેણે દ્રવ્ય ખરચી સ્વજનાને ભેજન કરાવી સર્વની સમક્ષ આ પાંચ ડાંગરના દાણા આપ્યા. મારે એ પાંચ દાણાને શુ કરવા છે ?? એમ ચિંતવી તે દાણા તેણે બહાર ફેકી દીધા પછી ખીજી વહુએ વિચાર કર્યા કે :-‘આ દાણાને શું કરૂં ? એ રાખવા પણ કાં ?” એમ વિચારી તે ખાઇ ગઇ. ત્રીજીએ વિચાર કર્યાં કેઃવૃદ્ધ પુરુષે આવા આડંબરપૂર્વક સ્વજનોની સમક્ષ આ દાણા આપ્યા છે, માટે કઈ પણ કારણ હાવુ જોઈ એ.’ એમ ચિંતવી શુદ્ધ વસ્ત્રમાં તે ખાંધીને તેણે પોતાની પેટીમાં મૂકયા અને પ્રતિદિન તેને સભાળવા લાગી. ચેાથી રાહિણીએ તે દાણા પેાતાના ભાઈ એને આપ્યા અને દર વર્ષે તે વવરાવીને વૃદ્ધિ પમાડયા, તેથી અનુક્રમે તેના બહુ દાણા થયા. 6 પછી પાંચમે વર્ષે શેઠે વિચાર કર્યો કે :- મે'. વધૂને દાણા આપ્યા છે તેને આજ પાંચ વર્ષ થવા આવ્યા; માટે જોઉ' તા ખરા કે તેમણે તેનુ શું કર્યુ. છે ?' એમ વિચાર કરી સ્વજનાને એકત્ર કરી તેમને ભક્તિપૂર્વક ભાજન કરાવીને તેમની સમક્ષ શેઠે વહુએ પાસે તે દાણા માગ્યા. તેમાં પ્રથમ ઉજ્જિતા વહુને કહ્યું કે :- વસે ! તને યાદ છે ? કે મે પાંચ વર્ષ પર તમને પાંચ ડાંગરના દાણા આપ્યા હતા ?” વહુ બેલી કે :–‘સાચી વાત છે, તમે દાણા આપ્યા હતાં,' સસરાએ કહ્યું કે :-‘તે મને પાછા આપેા.’ એટલે ઉજ્જિતાએ ઘરમાં જઈ બીજા પાંચ દાણા લાવીને આપ્યા. સસરાએ કહ્યું કે – વસે ! તેજ દાણા છે કે બીજા ?” એટલે કુલીન તે આ Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૧૩ પણાથી તેણે ચથાસ્થિત સત્ય કહ્યું કેઃ- હું પિતાજી ! આ દાણા તેજ નથી, પણ ખીજા છે.' તે મેલ્યા કે :−હે વત્સે ! તે શી રીતે?” તે ખાલી કે − હું પિતાજી ? તે તે તેજ વખતે મેં નાખી દીધા હતા, આ તે! બીજા છે.’એટલે સસરાએ ક્રોધાવેશમાં કહ્યું કેઃ— । “વાનાનુસારની જાતિ-ૐક્ષ્મી પુળ્યાનુસાળિી । प्रज्ञानुसारिणा विद्या, बुद्धिः कर्मानुसारिणी" ॥ દાનના અનુસારે કીત્તિ, પુણ્યાનુસારે લક્ષ્મી, પ્રજ્ઞાનુસારે વિદ્યા અને કર્માનુસારે બુદ્ધિ હાય છે.' એમ કહી ઉજ્જિતાને પેાતાના ઘરમાં રાખ, છાર અને કચરા હાડવાના— વાસીદું વાળવાના કામમાં જોડી. એટલે તે ઉજ્જિતા પણ તે કામ કરતાં અતિ દુઃખ પામી. તે પછી શેઠે બીજી ભક્ષિતા વહુને બેલવી કહ્યું કે :—હે વસે ! તે દાણા આપે.' એટલે તેણે ઘરમાંથી બીજા દાણા લાવીને આપ્યા. શેઠે કહ્યું કે – હે વત્સે ! આ તેજ દાણા છે કે ખીજા ? તે સાચું કહે, કારણ કે એક તરફ અસત્ય બોલવાનુ પાપ અને બીજી માજુ અન્ય બધું પાપ–એ બેની તુલના કરતાં અસત્યનું પાપ વધારે થાય છે' એટલે તેણે સત્ય કહ્યું કે:હું પિતાજી ! આ ખીજા દાણા છે.' સસરાએ પૂછ્યું-તે શી રીતે ?” તે ખેલી કે –“તમે મને દાણા આપ્યા તે વખતે મે વિચાર કર્યો કે :-‘આ દાણા કાં મૂકવા ? વખતસર કાંચ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. પડી જશે.’ એમ ધારીને હુ તેને ખાઈ ગઈ હતી. પછી શેઠે વિચાર કરીને સ્વજના સમક્ષ તેને પેાતાના ઘરમાં ખાંડવાનું, પીસવાનું, રાંધવાનુ* અને પીરસવા વિગેરેનું કામ સોંપ્યું, તે કામ કરતાં ક્ષણમાત્ર પણ તે સુખ ન પામી. પછી શેઠે ત્રીજી રક્ષિતા વહુને લાવી –‘ હે વત્સે ! પેલા દાણા મને આપે.' એટલે તેણે હ સહિત પોતાના એરડામાં આવીને પેાતાના આભૂષણની પેટીમાંથી દાણા લઈ સસરાને આપ્યા. શેઠે પૂછ્યું કે હે વત્સે ! આ તેજ દાણા છે કે બીજા ?? તે ખાલી –‘હે પિતાજી ! આ તેજ દાણા છે, કારણ કે મેં આભરણુની પેટીમાં એ રાખી મૂકયા હતા.’ એટલે શેઠે તેને રાડ જાળવવાનું કામ સેાંપ્યું. જે કાંઈ ઘરમાં રત્ન કે સુવર્ણાદિકની વસ્તુઓ—ઘરેણુ વિગેરે હતું તેના અધિકાર તેને સાંપ્યું. તેથી તે સુખી થઇ અને લેાકાએ તેની પ્રશંસા કરી. : - "" પછી શેઠે ચાથી રાહિણીવહુને લાવી કહ્યું કે :− & વસે ! પેલા પાંચ ડાંગરના દાણા આપે? એટલે તે પ્રણામ કરીને એલી કે: હે પિતાજી ! ગાડાં આપેા.” શેઠે પૂછ્યું તે શા માટે ?” તે ખેાલી કે – હું પિતાજી! સાંભળેા-જયારે તમે મને પાંચ દાણા આપ્યા, તે વખતે મે વિચાર કર્યાં કેઃમારા સસરાજીએ ઘણા માણસાની સમક્ષ આ દાણા આપ્યા છે, માટે કંઈપણ કારણ હાવું જોઇએ’ એમ વિચારી મેં તે દાણા મારા ભાઈના હાથમાં આપીને કહ્યું કે –આ કણે! તમારે વાવવા.' એટલે તેણે કણબીના હાથમાં આપ્યા અને તેણે તે વાવ્યા, પહેલે વર્ષ જેટલા ઉગ્યા તેટલા ખીજે વર્ષે વાવ્યા, Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૧પ એમ અનુક્રમે દર વર્ષે વાવતાં તે બહુ થઈ પડયા, તેથી તે કે ઠારમાં ભર્યું છે, માટે ગાડાં આપો.” એટલે શેઠે સંતુષ્ટ થઈને ગાડાં આપ્યાં, અને તે બધા દાણા મંગાવી લીધા. આથી બધા લોકોએ તેની પ્રશંસા કરી કે –“અહો ! આ વહુને ધન્ય છે કે જેની આવી સારી બુદ્ધિ છે.” પછી શેઠે તેને ગૃહસ્વામિની બનાવી, અને દરેક માણસને હુકમ કર્યો કે-એની આજ્ઞા પ્રમાણે બધાએ કામ કરવું, આ મારા ઘરની સ્વામિની છે.” એટલે તે બહુજ સુખી થઈ આ દાંતને ઉપનય (સાર) એ છે કે –શેઠ તે સદગુરૂ સમજવા, પાંચ ડાંગરના દાણા તે પાંચ મહાવ્રત સમજવા, જે પ્રાણુઓ પાંચ મહાવ્રત લઈને છેડી દે છે-તે ઉઝિતાની જેમ દુઃખી થાય છે, અને અસારસંસારમાં પરિભ્રમણ કરે છે. જેઓ વ્રત લઈને વિરાધના કરે છે તે પણ બીજી વહુની જેમ કષ્ટ પામે છે. જેઓ ગુરુની આજ્ઞાથી મહાવ્રત લઈને પાળે છે-નિરતિચારપણે પાળવાને યત્ન કરે છે, તેઓ રક્ષિકાની જેમ સુખ પામે છે, અને જે મહાવ્રત લઈને વૃદ્ધિ પમાડે છે, તેઓ રોહિણીની જેમ સર્વત્ર મહત્વ પામે છે. માટે હે મહાભાગ ! તારે પંચમહાવ્રત લઈને તે પરમ વૃદ્ધિને પમાડવા.” ઇતિ રહિણી દષ્ટાંત. વિજયમુનિ પણ તેજ પ્રમાણે હિતશિક્ષા અંગીકાર કરીને શુભ ધ્યાનમાં તત્પર થઈ સમ્યક પ્રકારે સંયમ પાળતાં તે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી પાર્શ્વનાય ચરિત્ર ગુરુની સાથે વિચરવા લાગ્યા. અવસરે તેને ચૈાગ્ય જાણી ગુરુ મહારાજે આચાય પદ પર સ્થાપી પેાતે સમેતશિખર પર અનશન કરીને માક્ષપદ પામ્યા. ▸ હવે વિજયસૂરિ પેાતાના શિષ્યાને વાચના અને અધ્યાપન વિગેરેમાં તત્પર રહી પૃથ્વી ઉપર વિહાર કરતા માટી પ્રતિષ્ઠા પામ્યા. એમ કરતાં બહુ સમય પસાર થયા એટલે શાસ્ત્રાભ્યાસના શ્રમથી અને વિવિધ ઉત્તર આપવાથી પરિણામ ભગ્ન અને થાકેલા હતા મનમાં તે આ પ્રમાણે વિચારવા લાગ્યા કે :–અહા ! આ મુનિઓને ધન્ય છે, કે જે બીજાના પ્રશ્નાત્તર તથા શાસ્ત્રની ચિંતારહિત હાવાથી સુખે બેસીને મા કરે છે, માટે મૂખ પણું જ સારૂ. છે. એક જગ્યાએ કહ્યું છે કે :— હું સખે! મને મૂર્ખત્વ બહુ પસંદ છે; કારણ કે તેમાં આ આઠ ગુણા રહેલા છે. મુખ માણસ નિશ્ચિત, બહુ ભેાજન કરનાર, લજજારહિત રાત દિવસ સુનાર, કાર્ય-અકાયના વિચાર કરવામાં અધ અને બહેરા, માન-અપમાનમાં સમાન, ઘણું કરી રીંગરહિત અને શરીરમાં દૃઢ હાય છે. અહા ! મૂખ સુખે જીંદગી ગાળે છે.’ જ્યારે હુ વધારે ભણ્યા છું ત્યારે (બીજા) શાસ્રના ઉત્તર માગી માગીને મને પારાવાર કંટાળે આપે છે.? આવા દુર્ધ્યાનથી તે આચાર્ય જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે ક આલેાવ્યા સિવાય મરણ પામીને સૌધર્મ દેવલેાકમાં તે દેવ થયા. ત્યાં આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીન પદ્મપુરમાં ધનશેઠના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનુ જયદેવ એવું નામ રાખવામાં આવ્યું. શેઠે આલ્યવયમાં તેને નિશાળ ( સ્કૂલ )માં ભણવા માકલ્યા. ત્યાં Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૧૭ પ`ડિત ભણાવે, પણ એક અક્ષરમાત્ર તેને આવડે નહિ. શું કરે ? શેઠને ચિંતા અને ખેદ થઇ પડયા. તે વિચારવા લાગ્યા કે:જન્મ ન પામેલ અને મરણ પામેલ પુત્રો સારા, કારણુ કે તેથી થાડું દુઃખ થાય છે; પણ મૂખ પુત્ર સારા નહીં, કેમકે તે તેા જી ંદગી સુધી ખાળ્યા કરે છે.’ પછી તે શેઠ પુત્ર ભણી શકે તેમ કરવા માટે અનેક દૈવાની માનતા અને વિવિધ દવાઓ કરવા લાગ્યા, પણ તેને કંઈ આવડયું નહિ. તે યૌવન પામ્યા, એટલે લેાકેા કહેવા લાગ્યા કે-‘આ મૂખ છે.’ આથી તેને વૈરાગ્ય થતાં વિમળ આચાય પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. તે અનુક્રમે ચારિત્ર પાળે છે અને યાગવાન કરે છે, પણ ક`ઇ પાઠ આવડતા નથી. તેથી તેમણે ખાર વરસ પયત આંખિલ વિગેરે તપ કર્યું, છતાં કઇ અક્ષરમાત્ર આવડતુ નહિ. ગુરુમહારાજે કહ્યું કે હું સાા તમને પૂર્વોપાર્જિત કમ ઉદયમાં આવ્યું છે, તા ખેદ ન કરે” અને રે જીવ! મા રૂષ, મા તુષ’ એમ બેાલ્યા કરેા.’ તેટલું પણ તેને આવડયું નહિ, એટલે માસતુસ, માસતુસ ’ એમ તે વારંવાર બાલવા લાગ્યા. તે સાંભળી લેાકેાએ ‘માસ તુસ નામના ઋષિ એવુ તેમનું નામ રાખ્યું, પછી તે માસતુસ ઋષિ ઉહાપોહ કરતાં આંબિલ તપ કરતાં તથા શુકલધ્યાન ધ્યાવતાં કેવળજ્ઞાન પામ્યા. એટલે પાસે રહેલા દેવાએ દુંદુભિનાદપૂર્વક સુવર્ણ કમળની રચના કરી. ત્યાં બેસીને કેવળી ભગવંત ધર્મોપદેશ દેવા લાગ્યા કે – “ હું ભવ્યજના ! મેં પૂર્વભવમાં શિષ્યાને શાસ્ત્ર ભણાવતાં અને અય આપતાં ભગ્ન મનથી જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું, આ ભવમાં તે કમ મને ઉદય આવ્યું, તેથી મને એક અક્ષર ' : Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ આવડત નહિ “હસતાં હસતાં જે કર્મ બંધાય છે તે રેતાં રેતાં પણ છુટતું નથી, માટે જીવે કર્મ ન બાંધવા.” છેવટે એ કર્મને સર્વથા ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે તેમના ઉપદેશથી ઘણું ભવ્ય જી પ્રતિબંધ પામ્યા. પછી તે કેવળી પૃથ્વી ઉપર વિહાર કરી બહુ ને પ્રતિબંધ પમાડી શત્રુંજય તીર્થ પર સિદ્ધિપદને પામ્યા.” એમ જાણી જ્ઞાન મેળવીને પાણીમાં પડેલ તેલબિંદુની જેમ તેને સર્વત્ર વિસ્તાર કર. . હવે બીજું અભયદાન–એટલે દુઃખ પામતા અથવા મરણ પામતા છને બચાવ કરે છે. ત્રણ ભુવનના અશ્વર્યનું દાન દેવા કરતાં અભયદાન વધારે શ્રેષ્ઠ છે. ભયભીત પ્રાણીઓને જે અભય દેવામાં આવે છે તે પણ અભયદાનજ સમજવું. કારણ કે – સુવર્ણ, ગાય અને ભૂમિનું દાન કરનાર જગતમાં ઘણા મળી આવે છે, પણ પ્રાણીઓને અભયદાન આપનાર પુરુષ મળવા દુર્લભ છે. પોતાના જીવિતવ્યને માટે અભયપણું મળવાથી એક દીનમાં દીન પુરુષ પણ હર્ષથી પોતાના આત્માને ત્રણ લેકનો સ્વામી માને છે. આ સંબંધમાં વસંતકનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે : શ્રી વસંતપુરમાં મહાબળવાન, તેજસ્વી અને પ્રતાપી એ મેઘવાહન નામે રાજા રાજય કરતા હતા. તેને પ્રિયંકરા નામે પટરાણી હતી, તેને બીજી પણ પાંચસે રાણીઓ હતી. તે રાણીઓ સાથે વિષયસુખ ભોગવતાં અને રાજ્યસુખને અનુભવ કરતાં તે રાજા સુખે કાળ પસાર કરતા હતા અને Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર લેાકેા પણ હિ ત થઈ સુખે રહેતા હતા, તથા દાનપુણ્યાદિક કરતા હતા. ૩૧૯ એક સત્રે સીપાઇઓએ ( પોલીસે એ )ચારીના માલ સહિત કાઈ ચારને જોયા; એટલે તે બાંધીને બીજે દિવસે તે રાજસભામાં બેઠેલા રાજાની આગળ લઈ આવ્યા. રાજાએ તે ચારને જોઇને પ્રસન્ન વાણીથી તેનાં બંધને ઢીલા કરાવીને વિસ્મય (આશ્ચય) પૂર્વક પૂછ્યું. કે:- અરે ! ખાલ, તારા દેશ કયા ? અને જાતિ શી ? આવી નૂતન અવસ્થામાં આવુ વિરૂદ્ધ કર્યાં તે શા માટે આરશ્યુ ?? તે સાંભળીને પગલે પગલે સ્ખલના પામતા વચનથી તે ચાર આ પ્રમાણે એલ્યા કે ઃ—‘હે નાથ વંધ્યપુર નગરમાં વસુદત્ત નામે શેઠ રહે છે, તેના હુ. વસંતક નામે પુત્ર છું, પિતાએ મને લાલનપાલન કરી ભણાવીને પરણાવ્યેા, પણ હુ ક્રુષ્ણ યાગે . જુગારી થયા. માબાપ તથા સ્વજનોએ વાર્યા છતાં અને વારવાર શિખામણ આપ્યા છતાં જુગારના વ્યસનથી હુ· અટકયેા નહિ. લેાકેા પણ મને કહેવા લાગ્યા કે :- ઉત્તમ અને કુલીન એવા તને જુગારનું વ્યસન ઉચિત નથી, વળી લેાકા ઈર્ષ્યા કરવામાં કુશળ હાય છે એ ખરી વાત છે, પણ તારે તેમ ન માનવું; કારણ કે ગધેડા પારકી દ્રાક્ષને ચરતા હાય, તેથી જે કે પેાતાને કઈ હાનિ થતી નથી છતાં તે અનુચિત જોઇને લોકોનુ મન ખેદ પામે છે.' કે પછી મારા પિતાએ રાજસભામાં જઈ તેના વારસપણા માંથી મારા હક્ક ભરમાદ (નામુદ) કરીને મને ઘરમાંથી કહાડી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મૂકે. કારણ કે –શત્રુ પણ જે શ્રેષ્ઠ હોય તે તેને માન્ય કરો કારણ કે રેગીને કડવું ઔષધ આપી શકાય, પણ પ્રિય છતાં દુષ્ટ હોય તે સર્ષથી ડશેલ અંગુઠાની જેમ તેને ત્યાગ કરે.”હે રાજન ! મારા પિતાએ કાઢી મૂક્યું ત્યારથી હું નિરંકુશપણે સર્વત્ર ભણુ છું, ચેરી કરું છું, જુગાર રમું છું, ઘરે ઘરે ભિક્ષા માંગું છું, અને શૂન્ય દેવાલયમાં સુઈ રહું છું. આવી રીતે પાપકર્મ કરતે અને ફરતે ફરતે હું અહીં આવ્યું. આજ રાત્રે જ ચેરી કરવામાં પ્રવૃત્ત થયો. એવામાં તમારા સેવકે એ મને દીઠે, એટલે બાંધીને અહીં લઈ આવ્યા. હે રાજેદ્ર ! આ મારો પેતાને વૃત્તાંત જેવા હતું તે મેં કહ્યો છે, હવે તમને રેગ્ય લાગે તેમ કરો.” એટલે રાજાએ ચારને મુક્ત કર ન જોઈ એ એમ ધારીને કેટવાળને આદેશ કર્યો કે –“આને શૂળીએ ચડાવે, કેટવાલે તરત જ તેને ત્યાંથી ચાલતો કર્યો. એવામાં રાજાની ડાબી બાજુના આસન પર બેઠેલી પ્રિયંકરા પટરાણીએ તેને દીન, શરણરહિત અને શૂન્ય જોઈને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે નાથ ! આજ એ ચારને મને સેપે કે જેથી હું એક દિવસ એના મનોરથને પૂર્ણ કરૂં, આવતી કાલે સવારે હું પાછો એને આપને હવાલે કરીશ.” રાણીનું વચન ન ઓળંગી શકવાથી રાજાએ તે ચાર રાણુને સેપ્યો, એટલે રાણીએ તેને બંધન છોડાવીને તેને પિતાના ઘરમાં અણાવ્યું. પછી પટરાણુની આજ્ઞાથી પરિવાર જનેએ શતપાકાદિક તેલથી તેનું આદરપૂર્વક મર્દન કરી સ્નાનપીઠ પર બેસાડી સુવર્ણકળશમાં ભરેલ, સ્વચ્છ, અને સુગંધી ગરમ પાણીથી તેને સ્નાન કરાવ્યું. પછી સુકોમળ અને સૂક્ષમ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩ર૧ વજ્રથી તેનુ શરીર લુછીને કદલીના ગસમાન કામળ દિવ્ય વજ્ર પહેરાવ્યા. તેના મસ્તકના કેશને કૃષ્ણાગુરૂ–ધૂપના ધુમાડાથી વાસિત કર્યા. પછી ચંદનના રસથી તેના અગને વિલેપન કરી તેમણે યથાસ્થાને તેને અલકારા પહેરાવ્યા. બંને મહુમાં ક્રુષ્ણ, આંગળીમાં ઊં`કા ( વી*ટી ), કાનમાં કુંડળ, મસ્તકે મુગટ અને કઠમાં હાર તથા અહાર પહેરાવ્યા. પછી એક વિશદ્ આસન પર બેસાડીને સારા પાટલા પર સેાનાના થાળ તથા વાડકા વિગેરે મંડાવ્યા અને વિવિધ વર્ણના પકવાન ધીપૂરાદિક ( ધેખર આદિ), દાળ, ઘી, દહિં ભાત આદિ બધું પીરસાવી રાણીએ તેને ગૌરવસહિત પાસે બેસીને ભેાજન કરાવ્યું. પછી કપૂરમિશ્રિત પાન ખવરાવ્યું. ત્યાર પછી તેને પલંગ પર બેસાડીને તેની આગળ બેસી રાણીએ પેાતે વિચિત્ર કથા, અને કાવ્યરસથી તેને વિનાદ પમાડયેા. દિવસના પાછલા ભાગમાં રાણીના હુકમથી સેવકાએ તેને એક સારા અશ્વ પર બેસાડી પટ્ટસૂત્રમય લગામ હાથમાં આપી, મસ્તક પર છત્ર ધારણ કરી, ચારે બાજુ યત્નપૂર્વક સે’કડા સુભટાથી યુક્ત થઈ પાંચ શબ્દમય વાજીંત્રના નિર્દોષ ( અવાજ) પૂર્વક સત્ર નગરમાં ધીરે ધીરે ફેરવ્યા. સર્વ નગરજનાથી જોવાતા અને સત્ર કૌતુકાને જોતા એવા તેને સાંજે ફેરવીને પાછેા મહેલમાં લાવ્યા. પછી રાત્રે પલંગ પર ફામળ શય્યામાં એશીકા વિગેરે આપી તેને સુવાડીને પ્રેમ ઉપજાવી લીલાપૂર્વક રાત્રી પસાર કરાવી. સવારે પાછા તેના હતા તે જ વેષ પહેરાવી તેને રાજાને સાંપ્યા. ૨૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પછી રાજા વધને માટે જેટલામાં તે કેટવાળને સેપે છે, એવામાં બીજી રાણીએ તે જ પ્રમાણે તેની માગણી કરી, અને પૂર્વ પ્રમાણે જ તેને તેલાદિની માલીસ, સ્નાન અને ભાજન કરાવ્યું. અને તે જ પ્રમાણે તેનું લાલન પાલન કર્યું. એમ અનુક્રમે સાપન્યભાવથી ઉત્પન્ન થયેલ સ્પર્ધાને લીધે બીજી રાણીઓએ પણ અનુકમે એક એક દિવસ રાજાને વિનવી તેની માગણી કરીને બહુ ધનના ખર્ચપૂર્વક વિવિધ ઉત્સવોથી તે ચોરના મનોરથ પૂર્યા. હવે તે રાજાને પોતાનું કુળવ્રત પાળતી, અલ્પ પરિવારવાળી અને પોતાના જ કર્મના દોષને માનનારી એવી શીલવતી નામે પાંચસે રાણી ઉપર એક અણુમાનિતી રાણી છે, કે જેને રાજાએ વિવાહ કર્યા પછી નજરે પણ જોઈ નથી. તેણે સાહસ પકડીને રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિનું ! હે પ્રાણાધાર ! હે પ્રાણવલ્લભ! મેં કદાપિ કંઈ પણ આપની પાસે માગણી કરી નથી, તેથી જો આપની આજ્ઞા હોય તે આજે કંઈક માગણી કરૂં.' રાજાએ કહ્યું કે “માગ.” તે બેલી કે –“આ ચાર મને આપો અને એને અભયદાન આપે.” તે સાંભળી રાજાએ તેનું ગુણગૌરવ જાણીને તે કબુલ રાખ્યું, અને કહ્યું કે – હે પ્રિયે ! તારા વચનથી એ ચેરને હું મુક્ત કરૂં છું” પછી તે રાણીએ તે ચેરને પિતાને ઘેર લઈ જઈને સંક્ષેપ (ઓછી સરભરા) થી સ્નાન ભજન કરાવી નજીવી (ડી) કિંમતના વસ્ત્ર પહેરાવીને અભયદાન આપ્યું. એટલે તે ચાર રાજ્યના લાભ કરતાં પણ તેને અધિક લાભ માનવા Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : લાગ્યા. પછી તે અહારાત્ર (દિવસ રાત) પસાર થતાં શીલવતી રાણીએ તેને ધર્મપુત્ર માનીને વિસર્જન કર્યાં; એટલે તે ચાર સિહાસન પર બેઠેલા રાજાને પ્રણામ કરવા આવ્યા. ત્યાં બહુ હર્ષિત થઈને તે રાજાને પ્રણામ કરવા લાગ્યા; એટલે રાજાએ વિસ્મિત થઈને તેને પૂછ્યું કે —અરે ચાર ! સાચુ` મેાલ, આજ તું કેમ બહુ ખુશી દેખાય છે? આટલા દિવસેા તા તું મેષ ચેાપડી હાય તેના જેવા કાળા ( પડી ગયેલા ) મુખવાળે થઇને મારી પાસે આવતા હતા, અને આજ તા સાધારણ વેષમાં છતાં બહુ આની દેખાય છે.' તે મેલ્યેા કે :– હું નાથ ! સાંભળે, મને શૂળી પર ચડાવવાના શબ્દો જ્યારથી મારા કાનમાં પેઠા હતા ત્યારથી મને બધુ· શૂન્ય દેખાતું હતું. પાણી અને અન્ન ઝેર સમાન, પર્લંગ કાંટાની પથારી સમાન, અને ઘેાડા ગધેડા સમાન—બધું વિપરીત લાગતું હતું. મરણની શંકાથી મને બધું દુઃખદાયક લાગતું હતું. આજે શીલવતી રાણીની પ્રાર્થનાથી આપશ્નોએ નિશ્ચયપૂર્વક મને અભયદાન આપ્યું તેના પ્રભાવથી હું બધું પૂરું સુખ જોઉં છું.' પછી શીલવતી રાણીએ રાજાને કહ્યું કેઃ—હે સ્વામિન્ ! આપના સુખથી એને અભય આપેા.' રાજાએ કહ્યું કે – તેને અભય આપ્યું, હવે બીજું કાંઇ કહેવું હોય તા નિવેદન કર.' તે એલી કે :— હે નાથ ! આપના પ્રસાદથી મને બધાં સારાં - - ૩૧૩ : વાનાં છે, મને કાંઈ પણ ન્યૂનતા નથી.’ આ પ્રમાણે સાંભળીને રાજાએ ચિંતવ્યુ. કે ઃ— અહા એનુ. ગાંભીય ! ! અહા ! નિર્લોભતા ગુણુ ! અહા ! વચનમાય ! અહા ! ખરેખર આના પ્રભાવથી જ મારૂ રાજ્ય વૃદ્ધિ પામે છે.’ આ પ્રમાણે તેના .. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગુણથી સંતેષ પામીને રાજાએ તેને પટરાણી બનાવી. એટલે પતિના પ્રસાદને પામીને સદ્દગુણરૂપી પાણીથી તે પોતાનું પાત્ર છેવા લાગી. પોતાના ગુણેથી તે રાણી સર્વત્ર પ્રખ્યાત થઈ અને તે વસંતક પણ ત્યાં જ રહીને રાજ સેવા કરવા લાગ્યો. જુગાર, ચેરી વિગેરે સર્વ છેડી દીધું અને સદાચારમાં તત્પર થઈને સમય પસાર કરવા લાગ્યા. શીલવતી રાણી ગૃહસ્થ ધર્મમાં પરાયણ થઈ સુખ ભેગવતાં અભયદાનના પ્રભાવથી કાળ કરીને નવમા કૈવેયકમાં દેવત્વ પામી. ત્યાં એકત્રીશ સાગરોપમનું આયુષ્ય ભેગવીને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. વસંતક પણ ગુરુના વેગથી પાંચ અણુવ્રત અંગીકાર કરી સમ્યક પ્રકારે પાળીને સ્વર્ગે ગયે. આ પ્રમાણે અભયદાનનું મહાસ્ય જાણીને અભયદાન દેવું. ઇતિ અભયદાનેપરી વસંતક દષ્ટાંત. ભગવંત પાર્શ્વનાથ ભવ્ય જીવોને પ્રતિબંધ આપે છે કે – હે ભવ્ય જીવો ! સાંભળે-સાધુઓને અન્ન, ઉપાશ્રય, ઔષધ, (દવા) વસ, પાત્ર (ઉપકરણ) અને જળદાન આપવાથી પ્રાણી કરાડ ભવના ભેગા થયેલ પાપ ખપાવી ચક્રવત્તી અને તીર્થંકર પદવી પામે છે. પાત્રે આપેલ દાન મનુષ્યને બહુ ફળદાયક થાય છે. કહ્યું છે કે ૧. ગૃહસ્થ ધર્મ પાળનાર ઉત્કૃષ્ટા બારમે દેવલે કે જાય છે. અહીં નવમાં રૈવેયકે ગયાનું લખ્યું છે તે વિચારણીય છે. ચારિત્ર ગ્રહણ કરીને ગયાનું પાનાથ પાબંધ ચરિત્રમાં કહ્યું છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩રય "खलापि गवि दुग्ध स्यात्-दुग्धमप्युरगे विषम् । पात्रापात्रा विचारेण, तत्पात्रे दानमुत्तमम्" ॥ “ખલ, (ળ) પણ ગાયને આપવાથી તે દુધરૂપે થાય છે અને દુધ સપને આપવાથી તે વિષરૂપે થાય છે, માટે પાત્રાપાત્રને વિચાર કરતાં સુપાત્રે આપેલ દાન સર્વોત્તમ છે.” તેવા ઉત્તમ પાત્ર તે સાધુઓ જ કહેવાય. સત્તાવીશ ગુણ સહિત, પંચ મહાવ્રતના પાલક અને અષ્ટ પ્રવચન માતાના ધારક હોવાથી સાધુઓ જ ઉત્તમ પાત્ર છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવક અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગદષ્ટિ જાણવા.” માટે સાધુઓ મુખ્ય પાત્ર હેવાથી તેમને પ્રથમ દાન આપવું. તેમજ સાધર્મિકોને પણ દાન આપવું. શ્રી સિદ્ધાંતમાં કહ્યું છે કે –“તથા પ્રકારના શ્રમણ માહણ (સાધુ)ને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું દાન આપવાથી પ્રાણીઓ આયુ સિવાય બીજા સાત કર્મોની ગાઢ પ્રકૃતિઓને શિથિલ કરે છે અને તેથી કેટલાક છો તેજ ભવે મોક્ષે જાય છે–સર્વ દુઃખનો અંત કરે છે, કેટલાક જીવો બે ભવે સર્વ દુઃખને અંત કરી સિદ્ધ થાય છે, જઘન્યથી ઋષભદેવ સ્વામીના જીવની જેમ તેર ભવનું ઉલ્લઘન તે કરતા જ નથી.” મુગ્ધભાવથી પણ સુપાત્રે દાન આપદ્મશ્રી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દ્રષ્ટાંત શ્રવણીય છે – Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં જયપુર નામના નગરમાં જયશેખર નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ચાર વ્યવહારી પુત્ર પરસ્પર મિત્ર હતા. તેમાં પ્રથમ ચંદ્ર, બીજો ભાનું, ત્રીજે ભીમ અને રે કૃષ્ણ એ ચારે પરસ્પર એકરૂપ થઈ પરમ મિત્રપણે પરસ્પરના હિતને ઇચ્છતા છતા અન્ય હસતા અને કીડા કરતા હતા. કહ્યું છે કે –“પિતાની સાથે એકરૂપ થનાર જળને ખીરે પોતાના બધા ગુણે આપ્યા, પછી ખીરને તપ્ત થયેલ જોઈને પાણીએ અગ્નિથી બળવા માંડયું. એટલે મિત્રની આપત્તિ જોઈને દુભાયેલ ખીર (દુધ) અગ્નિમાં પડવાને તૈયાર થયું તેને જ્યારે પાણી છાંટયું–પાણી મળ્યું ત્યારે તે શાંત થયું. આ દ્રષ્ટાંત ઉચિત છે. ખરેખર ! સંત જનોની મૈત્રી એવી જ હેય છે. “આપે અને ગ્રહણ કરે, ગુહ્ય કહે અને સાંભળે, તથા ભોજન કરે અને કરાવે એ પ્રીતિનાં છ લક્ષણ છે. તેઓ પિતાએ ઉપાર્જન કરેલી લમીને યથેચ્છ ઉપભેગ કરતા હતા. એકદા ચંદ્ર વિચાર કર્યો કે –“ખરેખર અમે ભાગ્યવંત નથી. કારણ કે બાલ્ય ભાવમાં માતાનું દૂધ અને પિતાનું ધન ભેગવવું યંગ્ય છે, પણ યૌવન વયમાં તે જે સ્વભુજાથી ઉપાર્જન કરેલ લક્ષમી ભેગવે અને તેનું દાન કરે તેજ ઉત્તમ છે. મૂળને હાનિ પહોંચાડે તે તે અધમ કહેવાય છે. માટે ધન મેળવવાનો ઉપાય કરવો યુક્ત છે અને આવક વિના ખર્ચ કરે તે યેગ્ય નથી. કહ્યું છે કે –“આવક વિના ખર્ચ કરનાર, અનાથ છતાં કજીયા પ્રિય અને આતુર (વ્યાધિગ્રસ્ત) Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૨૭ }: : છતાં બધું ખાનાર–પુરુષ જલ્દી વિનાશ પામે છે.’ આ પ્રમાણે વિચાર કરીને તેણે અન્ય ત્રણ મિત્રાને પેાતાના અભિપ્રાય દર્શાવ્યા. એટલે તે બધાએ નિય કર્યો કે :–નાવના સાધન વડે સમુદ્રના વ્યાપાર કરવા? એમ વિચારીને તેમણે પાતપાતાના પિતાને તે વાત નિવેદન કરી, એટલે તેઓએ કહ્યું કેઃ- આપણા ઘરમાં બહુ ધન છે, માટે ઈચ્છા પ્રમાણે તેના ઉપભેગ કરા, તમારે કમાવા જવાની જરૂર નથી. પુત્રાએ કહ્યું કે - ‘અમારે અવશ્ય પરદેશ કમાવા જવું જ છે, માટે આજ્ઞા આપે? એટલે ફરી તેમણે કહ્યું કે “તમે ભેાળા છે, લેાકેા ઠગ છે, પરદેશ વિષમ છે અને સમુદ્રમા ના વ્યાપાર વધારે મુશ્કેલ છે.' ઇત્યાદિ યુક્તિથી બહુ રીતે સમજાવ્યા છતાં તે સમુદ્રમાર્ગે જવાને તૈયાર થયા અને કરિયાણાથી નાવ ભરીને અપશુકનથી નિવારિત થયા છતાં ચાલતા થયા. સમુદ્રમાં ચાલતાં ત્રણ દિવસ થયા, એવામાં આકાશમાં ગર્જના, વીજળી અને મહા પવનના ઉત્પાત થયા, એટલે વહાણ ભાંગી ગયુ અને તેમાં રહેલા લેાકેા સમુદ્રમાં આમતેમ લથડીયાં ખાઈને ડુમી ગયા. કેટલાક ભાગ્યવશાત્ પાટીયાના આધારથી કિનારે નીકળ્યા. ચંદ્ર પણ પાટીયાના આશ્રયથી સાતમે દિવસે કિનારે નીકળ્યેા. તે ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે – અરે ! મેં બધા લેાકાને કષ્ટમાં નાખ્યા, પિતા અને સ્વજનાએ વાર્યા છતાં હઠથી આ કામ કરતાં મને તેનુ અનિષ્ટ ફળ મળ્યું, હવે મારે જીવવાનું શુ પ્રત્યેાજન છે ?” આ પ્રમાણે વિચારી વજ્રના ફ્રાંસાથી વૃક્ષમાં પેાતાના કંઠને બાંધીને નીચે લટકયા. એવામાં કાઈ બ્રાહ્મણ ત્યાં આવવાથી છુરીવતી ફ્રાસા કાપી નાંખીને મેલ્યા : - હે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સાત્વિક ! તારે આત્મઘાતનું મહાપાતક ન કરવું, શાસ્ત્રોમાં એને મેટું દૂષણ કહેલ છે.” એમ કહીને તે ચાલ્યો ગયો. પછી ચંદ્ર બીજા પર્વત પર જઈને વળી ગળે ફસે બાંધ્યું, એટલે ત્યાં કાસગે રહેલા કેઈ સાધુએ કહ્યું કે “સાહસ ન કર.” ચંદ્ર ચોતરફ જોયું, તે વૃક્ષોની ઘટામાં રહેલા કેઈ મુનિ તેના જેવામાં આવ્યા. તેમની પાસે જઈ નમસ્કાર કરી ચંદ્ર કહ્યું કે:-“હે નાથ ! મંદભાગ્યવાળા એવા મારે હવે જીવિતથી શું? સાધુ બેલ્યા કે –“આત્મઘાત (આત્મહત્યા)ના પાપથી પ્રાણીઓ દુર્ગતિએ જાય છે, અને જીવતો નર ભદ્ર (કલ્યાણ) પામે છે. આ સંબંધમાં મારૂં જ દૃષ્ટાંત સાંભળ – મંગળપુર (જ્યપુર)માં નીતિને જાણનાર એ ચંદ્રસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ભાનમંત્રી નામે પ્રધાન હતો. તે પ્રધાનને સરસ્વતી નામની સ્ત્રી હતી. તેમને પરસ્પર બહુજ પ્રીતિ હતી. એકદા પ્રધાને પલંગ પર તેને રૂદન કરતી જોઈ, એટલે તેણે પૂછયું કે – હે પ્રિયે ! શા માટે રૂદન કરે છે? તે બેલી કે –“હે નાથ! કંઈ નથી.” ફરી તેણે આગ્રહથી પૂછયું, એટલે તે બોલી કે –“હે સ્વામિન્ ! અન્ય સ્ત્રીની સાથે વિલાસ કરતાં તમને મેં આજે સ્વપ્નમાં જોયા, તે માટે હું રૂદન કરું છું.' તે સાંભળીને પ્રધાન બે કે –“અહો! જે સ્વપ્નમાં પણ સપત્નીને જોઈ દુઃખી થાય છે, તે સાક્ષાત જોઈને તેની શી દશા થાય ?' એમ વિચારીને તેણે કહ્યું કે : હે પ્રિયે ! આ ભવમાં તેજ પત્ની છે; તું જીવતાં હું જીવું છું અને મરણ પામતાં હું પ્રાણત્યાગ કરવા તૈયાર છું.' આ પ્રમાણે કહેવાથી તેમને સ્નેહ પ્રકર્ષ–વૃદ્ધિ પામે Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૨૯ એકદા પ્રધાન સહિત રાજા સેના લઈને દૂર દેશ ગયે હતું. ત્યાં એક દિવસે દંપતી (પતિપત્ની)ના વિષયમાં નેહપ્રસ્તાવની વાત નીકળતાં ભાનુમંત્રીએ રાજાની આગળ નેહરૂપ વર્ણવ્યું; એટલે રાજાએ તેના નેહની પરીક્ષા માટે એક પુરુષને પુર મેક. તેણે રાજાના આદેશથી ભાનુમત્રીપરની વિપત્તિની ખાટી વાત સરસ્વતી આગળ દુઃખ સહિત નિવેદન કરી. તે સાંભળીને તત્કાળ હદય ફાટી જવાથી સરસ્વતી મરણ પામી, એટલે તે પુરુષે સેનાની છાવણીમાં જઈને રાજાને તે વાત જણાવી, વજઘાત સમાન તે વાત સાંભળીને રાજા ચિંતવવા લાગે કે –“અહો ! મેં ફેગટ વાતનું પાપ માથે લીધું, પણ પ્રધાન એ વાત ન સાંભળે ત્યાં સુધીમાં તેને બચાવવાને ઉપાય કરું? એમ નિશ્ચય કરીને રાજા પ્રધાનને ઉતારે ગયે. એટલે અમાત્યે સંભ્રમથી કહ્યું કે –“હે સ્વામિન્ ! સેવકની પાસે તમે પોતે પધાર્યા એ શું ?” રાજા બોલ્યો કે –“ હું તારી પાસે કંઈક માગવા આવ્યો છું.' મંત્રી બેલ્યો કે —હે રાજન! હુકમ કરો.” એટલે રાજા બેલ્યો કે–“સ્નેહની પરીક્ષા કરવા મેં તારી સ્ત્રીની આગળ તારા મરણના સમાચાર કહેવરાવ્યા, તે સાંભળીને તે મરણ પામી, માટે હવે મારી પ્રાર્થના છે કે તારે મરણને પ્રયાસ ન કર.” તે સાંભળીને પ્રધાનને મૂરછ આવી ગઈ; એટલે રાજાએ શીતળ ઉપચારથી તેને સજ્જ કર્યો પછી પ્રધાન બેન્ચે કે –“હે સ્વામિન્ ! મારું વચન જાય છે. “સજજન પુરુષ પ્રમાદમાં પણ કંઈ બેલી જાય તે તે શિલાલેખ જેવું સમજવું–તે અન્યથા કદિ ન થાય.” માટે મારે મરણ સાધવું જ જોઈએ.” આમ કહ્યા છતાં પણ Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રાજાએ બહુ આગ્રહથી તેને મરણ પામતા અટકાવ્યા; પરંતુ ભાનુમ`ત્રીએ મીજી વખત લગ્ન ન કરવાના નિયમ લીધા. ૩૩૦ -- કેટલાક દિવસા પછી તે પોતાને નગરે ગયા, એટલે સ્વગૃહે જઈ ને સ્વજનાએસ'ગૃહિત પત્નીના હાડકાની પૂજા. કરવા લાગ્યા. તેના ગુણ્ણાનું સ્મરણ કરીને તે રડવા લાગ્યા. પેાતાના દેહની પણ મમતા તેણે મૂકી દીધી એકદા તેણે વિચાર કર્યો કે — ગંગામાં જઈને પત્નીના હાડકાને પધરાવી દઉં.' એમ વિચાર કરીને મંત્રી ગગા કાંઠે ગયા. પત્નીના હાડકાં ગંગામાં નાખતા તે સરસ્વતીનું નામ લઈને પ્રલાપ અને રૂદન. કરવા લાગ્યા. એ વખતે નજીકમાં રહેલી વારાણસીના રાજાની પુત્રી સરસ્વતીએ તેને વિલાપ કરતાં સાંભળ્યું. તેને જોઇને તે મૂતિ થઈ જમીન પર પડી, એટલે તેની બહેનપણીઓએ જઈને રાજાને નિવેદન કર્યુ, તેથી રાજા પણ સપરિવાર ત્યાં આવ્યા. એવામાં કન્યા પણ શીતળ વાયુ અને ચંદનથી સાવધાન થઈ. પછી રાજાએ પુત્રીને પૂછ્યું કે —‘ તને શુ* થયુ* ?” તે ખાલી કે:“હે પિતાજી ! આ મારા પૂર્વ ભવના પતિ છે, હવે બીજા બધા પુરુષા મારે ભાઇ સમાન છે. આજ મારી. સ્વામી છે અને હું એને જ વરવાની છું” એટલે રાજાએ તે કન્યાના મત્રીની સાથે વિવાહ કર્યાં, એટલે મત્રી તેની સાથે સુખભાગ ભાગવવા લાગ્યા. અન્યદા રાજાએ તેને રાજ્ય આપીને દીક્ષા અંગીકાર કરી એટલે ભાનુ રાજા રાજ્ય કરવા લાગ્યા. એકદા તે સરસ્વતીને દાહજંગરની પીડા થઈ. બહુ ઉપાય કરતાં પણ તે શાંત ન થઈ છેવટે તે પીડાથી સરસ્વતી મરણ પામી.. Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૩૧. એટલે તેના વિયાગજન્ય વૈરાગ્યથી વૈરાગ્યથી ભાનુ રાજાએ દીક્ષા અગીકાર કરી, અને તે ચારિત્ર પાળવા લાગ્યા. તે હુ પાતેજ છું. માટે હું ભાત ! જીવતા નર સેંકડો ભદ્ર (કલ્યાણ) પામે છે, તેથી હું મહાનુભાવ! ધર્મ કર.” એટલે ચંદ્ર ખોલ્યેા કે :“ હે ભગવાન! મને થાડામાં ઘણા લાભ મળે તેવુ કઇક બતાવેા.' પછી સાધુએ તેને ૫'ચપરમેષ્ઠી નમસ્કાર સભળાવ્યા. તેથી શિક્ષિત થયા, તેણે તે મત્ર કઠે કર્યા; એટલે સાધુ એલ્યા કેઃ— હે ભદ્રે ! આ મત્રનું તારે નિરંતર સ્મરણ કરવું અને સમ્યક્ત્વનું પાલન કરવું.' પછી ચંદ્ર તે મુનિને નમસ્કાર રી પ્રસન્ન થઇને ફરતા ફરતા પુષ્પપુર ગયા. ત્યાં તે મેાટીઋદ્ધિવાળા થયેા; પરંતુ ભાવથી તે નમસ્કાર મહામંત્રનુ નિરંતર સ્મરણ કરવા લાગ્યા. હવે વિધિના ચેાગે ખીજા ત્રણે મિત્રે પણ ઘણા સમયે ભેગા થયા. એટલે ચંદ્ર, ભાનુ, ભીમ અને કૃષ્ણ-એ ચારે મિત્રોએ પેાતપેાતાના વૃત્તાંત કહ્યો. તેમાં ચંદ્ર પાસેથી નમસ્કારના મહાત્મ્યને સાંભળીને ત્રણે મિત્રા નમસ્કાર મંત્ર શીખ્યા અને તે ત્રણે પણ વ્યાપાર કરતાં મોટી ઋદ્ધિવાળા થયા. એકદા તે ચારે મિત્રે વિચારવા લાગ્યા કે – આપણે માટી ઋદ્ધિવાળા થયા છીએ માટે હવે પેાતાને નગરે જઇએ.’ એમ નિશ્ચય કરી નાવમાં એસી સમુદ્ર આળગીને એક સરાવર ૫૨ ભાજન કરવા બેઠા. ત્યાં ભેજન તૈયાર થયું, એવામાં છ માસના ઉપવાસી એક સાધુ નગરમાં ગેાચરી લેવા તેમને જોઇને તેમણે નિમ...ત્રણ કર્યું... કે — હે જતા હતા, ભગવન્ ! Page #359 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પધારો.” પછી ચંદ્ર ભાવપૂર્વક મુનીશ્વરને હરાવ્યું અને બીજા ત્રણેએ અનુમોદના કરી. ત્યાં ચારેએ ભેગકર્મફળ ઉપાર્જન કર્યું. પછી તે ચારે અનુક્રમે કુશળક્ષેમે સ્વનગર જયપુરમાં આવ્યા. ત્યાં સર્વ સ્વજને મળ્યા, અને વર્યાપનને માટે ઉત્સવ થયે. પછી ઘણા વખત સુધી ઋદ્ધિસુખ ભોગવીને તે ચારે દાનના પ્રભાવથી બારમાં દેવલોકમાં દેવ થયા. દેવકનું આયુ સંપૂર્ણ થતાં ત્યાંથી ચાવીને તે ચારે છ જુદા જુદા ચાર દેશના રાજા થયા. પરમ સમૃદ્ધિવંત એવા તે ચાર વચ્ચે પૂર્વભવના નેહસંસ્કારથી પરમ પ્રીતિ થઈ. તેથી તે ચારે વારફરતી એક જ દેશમાં સાથે રહેવા લાગ્યા. એ પ્રમાણે રાજ્યસુખ ભેગવી અને સંયમની સાધના કરી મેક્ષે ગયા. ઇતિ ચાર મિત્ર કથા હે ભવ્ય ! તત્વજ્ઞાન વિના માત્ર વિદ્યાથી ગુણની પ્રાપિત થતી નથી. અને સમભાવથી રહિત તપસ્યા પણ ગુણ કે લાભ કરતી નથી. તથા મનની સ્થિરતા વિના તીર્થયાત્રાથી પણ લાભ થતો નથી. કહ્યું છે કે – प्रणिहंति क्षणार्धन साम्यमालंब्यतत् । यन्नहन्यान्नरस्तीव्रतपसा जन्मकाटिभिः ॥१॥ वीतराग हृदिध्यायन् वीतरागा यथा भवेत् मुक्ताऽखिलमपध्यानं भ्रामर ध्यानमाश्रय ॥२॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૩૩ કરોડો જન્મ સુધી તીવ્ર તપ કરતાં જે કમ ક્ષીણ ન થાય, તે કર્મ સમતાભાવનું આલંબન કરવાથી ક્ષણવારમાં ક્ષીણ થઈ શકે છે. (૧) અંતરમાં વીતરાગનું ધ્યાન કરતાં ધ્યાતા (જીવ) વિતરાગ થઈ શકે છે. માટે બીજા બધા દુર્ગાનને દૂર કરી ભ્રામર (ભ્રમર સંબંધી) ધ્યાનનો આશ્રય કરે. (૨) સ્થાન, વાહન, જંગલ, જન સુખ કે દુઃખમાં મનને વીતરાગપણામાં જોડી રાખે કે જેથી તે સદા તેમાં જ લયલીન રહે. ઇંદ્રિયાને નાથ મન છે, મને ને નાથ પવન છે, પવનને નાથ લય છે. અને લયને નાઈ નિરંજન છે. જે મનને બાંધી રાખવું હોય તે તે બાંધી શકાય છે અને મુક્ત રાખવું હોય તે મુક્ત રહે છે, માટે સુજ્ઞજનોએ પકડીને દોરડા વડે બાંધેલા બળદની જેમ મનને કબજે રાખવું. જેમ પુષ્પમાં સૌરભ, દૂધમાં ઘી અને કાયામાં તેજ (જીવ) સ્થિત રહેલ છે તેમ જીવમાં જ્ઞાન, રહેલ છે. પણ તે ઉપાયથી વ્યક્ત (પ્રગટ) થઈ શકે છે.” આ પ્રમાણે દાનધર્મનું મહાભ્ય વર્ણવ્યા પછી ધર્મના બીજા અંગરૂપ શીલધર્મનું વર્ણન કરે છે – "शौचानां परमं शौचं गुणानां परमो गुणः । प्रभावमहिमाधाम, शीलमेकं जगत्राये" ॥ “પવિત્રમાં પરમ પવિત્ર શીલ છે, ગુણેમાં પરમ ગુણ. શીલ છે, અને ત્રણે જગતમાં એક શીલ જ પ્રભાવ અને. મહિમાનું ધામ છે.' Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૪ “जवा हि सप्तेः परमं विभूषणं, भत्तांगनायाः कृशता तपस्विनः । દિન વિશેવ મુકતથા ક્ષNT, शील हि सर्वस्य जनस्य भूषणम्" ॥ ઘેડાનું પરમ ભૂષણ વેગ છે, સ્ત્રીનું પરમ ભૂષણ પતિ છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, બ્રાહ્મણનું પરમ ભૂષણ વિદ્યા છે અને મુનિનું પરમ ભૂષણ ક્ષમા છે, પણ શીલ તે સર્વજનનું -ભૂષણ છે. તે શીલની નવ વાડ કહેલ છે, તે આ પ્રમાણે – "वसहि कह निसिजिदिय, कुड्डितर पुव्वकीलीय पणीए । अइमायाहार विभूसणाइ. નવ વંમાગુત્તા છે .” આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – ૧ વસતિ–ઉપાશ્રય એટલે જે મકાનમાં સ્ત્રી રહેતી હેય અથવા જે મકાનની નજીકમાં સ્ત્રીને વાસ હોય–તે ઉપાશ્રયને મુનિએ ત્યાગ કર. ૨ કથા-સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરો. ૩ નિસિજજા–જે શયન કે આસન પર સ્ત્રી બેઠી હોય તે શયનાસનને બે ઘડી સુધી ત્યાગ કરે. Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૩૫ ૪ ઇદ્રિય–સ્ત્રીના અંગે પાંગ અને ઈંદ્રિયે નિરખીને જેવી નહિ. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે-“નારીનું ધ્યાન કરતાં એટલે તેને મનમાં લાવતાં ચિત્તરૂપ ભીત મલીન થયા વિના રહે નહિ.” ઈત્યાદ; માટે સ્ત્રીની સાથે બેસવાનું અને તેના અંગો પાંગ તથા ઈદ્રિય સન્મુખ જેવાનું બ્રહ્મચારીએ તજી દેવું. પ કુડયંતર–એટલે ભીંતનો આંતરો પણ તજવે. જે ઘરમાં દંપતી સુતા હોય અને ત્યાંથી કંકણદિને અવાજ તથા હાવભાવ, વિલાસ અને હાસ્યાદિને અવાજ સંભળાય તેમ હોય તેવા મકાનમાં ભીંતને આંતરો છતાં પણ બ્રહ્મચારીએ રહેવું નહિ. ૬ પુથ્વકીલીઅ–પૂર્વક્રીડિત એટલે પૂર્વે ગ્રી સાથે જે કીડા કરી હોય તે સંભારવી નહિ. ૭ પણુએ--અત્યંત નિગ્ધ (ભારે) આહારને ત્યાગ કર. ૮ અઈમાયાહાર–અતિમાત્ર આહાર એટલે બહુ આહારનું ભક્ષણ ન કરવું. ( ૯ વિભૂસણુઈ–વિભૂસણ, સ્વચ્છ વસ્ત્ર, સ્નાન, તેલમાલીસ આદિ અને અંગશોભા–વિગેરેને પણ બ્રહ્મચારીએ ત્યાગ કરે. આ નવ વાડનું યત્નપૂર્વક રક્ષણ કરવું અને નિરતિચારપણે બ્રહ્મચર્યનું પાલન કરવું. તેમાં પુરુષે સ્વદારાસંતોષ વ્રત અને સ્ત્રીએ સ્વપુરુષસ તેષ વ્રત અવશ્ય પાળવું. જે વિષયમાં Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી પાર્શ્વનાથ ચઢિ વ્યાકુળ થઈ મનથી પણ શીલને ખંડિત કરે છે તે મણિરથ રાજાની જેમ ઘેર નરકમાં જાય છે. અને જે સતી મદનરે ખાની જેમ નિર્મળ શીલ પાળે છે, તે ભાગ્યવંત જીવોમાં પ્રશંસાપાત્ર થઈ સુગતિનું ભાજન થાય છે. તે મણિરથ અને મદનરેખાને સંબંધ આ પ્રમાણે છે :-- આ ભરતક્ષેત્રમાં અવંતીદેશમાં લહમીના નિવાસસ્થાન રૂપ સુદર્શન નામે નગર છે. ત્યાં મણિરથ નામે રાજા રાજ્ય કરતે હતે. તે પાપિષ્ટ અને શ્રીલંપટ હતો. તેને યુગબાહુ નામે યુવરાજ ભાઈ દયાળુ, દાતા, ગુણવાન, ઉત્તમ અને સારા મનવાળે હતે. તે યુવરાજને સદ્દગુણથી શોભાયમાન, સતી અને સાધ્વી મદનરેખા નામે પત્ની હતી, તે રૂપવતી, જિન ધર્મમાં રક્ત, નવતત્વને જાણનારી, બારવ્રતને ધારણ કરનારી, સ્વપતિ ભક્તા અને સતી હતી. તે હંમેશા પૌષધ અને પ્રતિક્રમણાદિક કરતી હતી. પોતાના પતિ સાથે સંસારસુખ ભેગવતાં તેને ચંદ્રયશ નામે પુત્ર થયો. એકદા અલંકારથી સુશોભિત એવી મદનરેખાને પડદામાંથી જોઈને મણિરથ રાજાને વિચાર થયો કે –“અહો ! આ કેવી દેવાંગના જેવી શેભે છે ! વીજળીની જેવી શોભાયમાન આવી મારી સ્ત્રી નથી. માટે નિશ્ચય આને મારે સ્વાધીન કરવી પણ પ્રથમ એને લાલચમાં નાખું તો ઠીક. એમ ધારીને રાજા પુષ્પ, પાન, વસ્ત્ર અને અલંકાદિક તેને મોકલવા લાગ્યો. નિર્વિકલ્પ એવી તે “આ જયેષ્ઠને પ્રસાદ છે” એમ સમજીને રાજાનું ૧ સારા અવારવાળી– Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મેકલવું બધું સ્વીકારી લેવા લાગી. એકદા રાજાએ દૂતી મોકલી. તે આવીને મદન રેખાને કહેવા લાગી કે –“હે ભદ્રે ! તારા ગુણગ્રામપર રાજા રક્ત થઈને એમ કહેવરાવે છે કે તું મને પતિ તરીકે સ્વીકારીને રાજયની સ્વામિની થા.” તે સાંભળીને રાણી દૂતીને કહેવા લાગી કે –“હે દૂતી! આવું કામ ઉત્તમજનને ઉચિત નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“હે ગૌતમ ! જ્યારે અનંત પાપરાશી ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. સ્ત્રીત્વ પ્રાપ્ત થતાં પણ જે શીલગુણ ન હોય તે ભ્રમિત ચિત્તવાળી એવી તે સ્ત્રીનું જીવન કેહી ગયેલ કાંજી જેવું સમજવું.” તેથી સ્ત્રીઓને મુખ્ય ગુણ શીલ જ છે. વળી સજજને તે મરણ સ્વીકારે છે, પણ બંને લોકમાં વિરૂદ્ધ એવું શીલખંડન કદાપિ કરતા નથી. કારણ કે --“જીવહિંસા, અસત્ય અને પરદ્રવ્યના અપહરણથી તથા પરસ્ત્રીની ઈચ્છા માત્રથી પ્રાણીઓ નરકમાં જાય છે. માટે તું રાજાને જઈને કહે કે –“હે રાજન્ ! સંતેષ કરો અને કદાગ્રહને તજી દો. આવી તૃષ્ણ કદી પણ કરવી ચગ્ય નથી.” ઈત્યાદિ તેનું કથન દૂતીએ જઈને રાજાને નિવેદન કર્યું. તથાપિ રાજાની કામતૃષ્ણ સદુપદેશરૂપી પાણીથી શાંત ન થઈ. એકદા રાજાએ મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી યુગબાહુ ભ્રાત જીવતા હશે, ત્યાં સુધી એ બીજાને ઈચ્છવાની નથી, માટે તેને ઘાત કરીને બળાત્કારથી એને સ્વાધીન કરૂ ? એમ નિશ્ચય કરી તે રાજા ભાઈને કાર્યપ્રસંગ જેવા લાગ્યો. અહો ! કામ અને મોહની મહાવિડંબના તે જુઓ. “જાત્યંધ, ૨૨ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મદોન્મત્ત અને અર્થે દોષને જોઈ જ શકતા નથી. તેમજ વળી :-- “ધે સીએ લીબડે, થાણે કીધ ગુણેલ; તેહી ન છેડઈ કટ્ટપણે, જાતે હિ તિણે ગુણેશું.” લીંબડાને દૂધે સીંચવામાં આવે અને તેની ફરતું ગેળનું કુંડાળુ (કયારામાં ખાતરાદિ) કરવામાં આવે, તે પણ તે પોતાનું કડવાપણું છોડતો નથી–તેના ગુણ જતા નથી-કાયમ રહે છે.” એકદા મદનરેખાએ સ્વપ્નમાં ચંદ્રમાં જોયે, એટલે તે વાત તેણે પિતાના પતિને જણાવી. તે સાંભળીને યુગબાહુ બે કે:-“હે દેવી તને ચંદ્ર સમાન પુત્ર થશે.” પછી ગર્ભના પ્રભાવથી તેણે ત્રીજે મહિને દોહદ થયે કે –“જિનપૂજા - કરું અને જિનેશ્વરેની કથા સાંભળું આવા દેહદને તેના સ્વામીએ પૂર્ણ કર્યો, એટલે તે ગર્ભનું પોષણ કરવા લાગી એકદા વસંતઋતુ આવી. તે વખતે નાગ, પુનાગ, માલિકા, પાટલ, કુંદ મચકુંદ, એલા, લવંગ, કેકેલ, દ્રાક્ષા, ખજુરિકા, કદલી, લવલી, જાઈ, શતપત્ર, રાયણ, આંબો અને ચંપક વિગેરે વૃક્ષે અત્યંત કુસુમિત થયાં. ત્યાં ઘણું ભ્રમરો કીડા કરવા લાગ્યા. કેયલ અને પોપટ વિગેરે પક્ષીઓ ત્યાં રહેતા છતાં હસવા, બેલવા અને આમતેમ દોડવા લાગ્યા. તે અવસરે યુગબાહુ પિતાની પત્ની સાથે તે વનમાં કીડા કરવા ગયો. ઘણું નગરજને પણ ત્યાં કીડા કરવા આવ્યા હતા. ત્યાં જળ Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૩૯ કીડા, આંદોલન (હિંચકે) વિગેરે તથા ખાદ્ય, સ્વાદ્ય, અન્ન અને પાણી આદિમાં વ્યગ્ર થયેલા યુવરાજને દિવસ આ એક ક્ષણની જેમ પસાર થઈ ગયા. પછી રાત્રે તે ત્યાંજ કેળના ઘરમાં સુતે. તેના પરિવારમાંથી કેટલાક નગરમાં ગયા અને કેટલાક ત્યાં રહ્યા. તે વખતે મણિરથ રાજા પિતાના મનમાં ચિંતવવા લાગ્યો કે આજે યુગબાહુ થોડા પરિવાર સાથે વનમાં રહ્યો છે, માટે અવસર સારો છે.” એમ ધારી હાથમાં તરવાર લઈ વનમાં જઈને ચેકીદારોને કહેવા લાગ્યું કે-“અરે ! ચુગબાહુ કયાં છે ? તેઓ બોલ્યા કે – “હે સ્વામિન્ આ કેળના ઘરમાં સુતા છે, રાજાએ કહ્યું કે –વનમાં મારા ભાઈને શત્રુ પરાભવ કરશે એમ ધારી અધીરાઈથી હું અહીં આવ્યો છું.” એવામાં તરત યુગહ ઉઠયે અને રાજા પાસે આવીને તેણે રાજાને પ્રણામ કર્યા. એટલે રાજાએ કહ્યું કે –“ચાલે, આપણે નગરમાં જઈએ, રાત્રે આપણે અહીં રહેવું યંગ્ય નથી.” પછી યુગબાહુ આગળ ચાલવા લાગ્યો અને ચિંતવવા લાગ્યો કે –“આ મોટાભાઈ મારા સ્વામી અને પિતાને ઠેકાણે છે, વળી તે મારા હિતકારક છે, માટે તેમની આજ્ઞા ન ઓળંગાય તેવી છે. આ પ્રમાણે વિચારો તે નગરભણું ચાલ્યા. એવામાં અપયશના ભયની પણ દરકાર કર્યા વિના પાપબુદ્ધિ રાજાએ યુગબાહુના ગળાપર તરવારને પ્રહાર કર્યો, એટલે તે મૂચ્છિત થઈને ભૂમિ ઉપર પડયે. તે જોઈ મદનરેખાએ પિકાર કર્યો કે અરે! ખુન, ખુન ! જદી દોડે, દોડે.” આ પ્રમાણેને પકાર સાંભળી હાથમાં તરવાર લઈને “શું થયું ?' એમ બોલતા તરત તેને માણસે દોડી આવ્યા. એટલે મણિરથ રાજાએ કહ્યું Page #367 -------------------------------------------------------------------------- ________________ ३४० શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કે –“ભય ન પામો, એ તે મારા હાથમાંથી તરવાર પડી ગઈ ને એને વાગી ગઈ શું કરું ?” એમ કહીને લેકલજજાથી તે રડવા લાગ્યો. લોકેએ યથાસ્થિત તે હકીકત જાણી પછી રાજા, બળાત્કારથી તેને નગરમાં લઈ ગયો. ત્યાં ચંદ્રયશા પુત્ર હાહારવ કરતે વૈદ્યોને લઈ આવ્યો, તથા પોતાના પિતાને લાગેલ ઘાની યત્નપૂર્વક ચિકિત્સા (ઉપચાર) કરવા લાગ્યું. તે વખતે યુગબાહુના શરીરમાંથી બહુ લેહી નીકળેલ હોવાથી તેની વાણી બંધ થઈ ગઈ હતી, ને બંધ થઈ ગયા હતા અને શરીર પણ સ્તબ્ધ થઈ ગયું હતું. એટલે મદન રેખાએ પોતાના પતિની મરણાંત સ્થિતિ જોઈને તેમના કાન પાસે આવી કેમળ સ્વરથી કહ્યું કે –“હે મહાનુભાવ! તમે હવે સ્વહિતમાં સાવધાન થાઓ. હે ધીર ! આ તમારે સાવધાનને અવસર છે, માટે મારું કથન સાંભળે-મનમાં તમારા ભાઈ ઉપર થડે પણ ખેદ કરશો નહીં. અહીં પોતાના કર્મ પરિણામને જ દોષ છે, બીજા કેઈને દોષ નથી એમ સમજજે કારણ કે –આ ભવમાં યા બીજા ભવમાં જે કર્મ જેણે કર્યું છે તે કર્મ તેને ભેગવવું જ પડે છે, બીજા તે નિમિત્ત માત્ર છે, માટે મન, વચન, અને કાયાથી ધર્મરૂપ ભાતું લઈ લે. જે દુષ્કૃત કર્યું હોય તેની નિંદા કરો. મિત્ર, અમિત્ર યા સ્વજન કે પરજનને ખમાવે. તથા મૈત્રીભાવ વધારો. જેઓને તમે દુઃખમાં નાખ્યા હોય તે બધાને ખમાવે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયસમાગમ એ બધું સમુદ્રના તરંગની જેમ ચંચળ છે. વ્યાધિ, જન્મ, જરા અને મરણથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને જિનધર્મ સિવાય અન્ય કેઈ શરણ નથી. તમે કેઈને પણ પ્રતિબંધ કરશે નહીં. પ્રાણ પતે એક Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ રારિત્ર જન્મે છે, એકલા મરણ પામે છે અને એકલા જ તે સુખ દુઃખના અનુભવ કરે છે. શરીર, ધન, ધાન્ય અને કુટુંબ એ બધું અનિત્ય છે. ચામડી, લેાહી, માંસ, હાડકાં, આંતરડાં, મળ અને મૂત્રથી ભરેલા આ શરીરમાં મૂર્છા કરશેા નહી. લાલિત પાલિત અને સાસુ* કર્યા છતાં પણ આ શરી૨ કદાપિ પેાતાનુ થતુ' નથી. ધીર કે બીકણ સ કાઇને મરવાનુ` તે છે જ. તેમાં જે બાળક અને સુકૃતવર્જિત હાય તેજ મરણથી ભય પામે છે, પણ પડિત તા મરણને એક પ્રિયતમ અતિથી ગણે છે. માટે એવી રીતે મરવું કે જેથી ફરી મરવુ. ન પડે. તેથી મનમાં ચિંતવવું કે મને જિનેશ્વરનુ શરણ થાઓ. સિદ્ધનુ શરણ થા અને સાધુનું શરણ થાઓ. અને કેવલીભાષિત ધનુ' શરણ થાઓ. અઢાર પાપસ્થાનાનું પ્રતિક્રમણ કરેા, તેને આળાવા. પરમેષ્ઠી મત્ર સંભારો. ઋષભાદિ જિનેશ્વરાને તથા ભરત, અરવત અને મહાવિદેહના બધાં જિનેશ્વરાને નમસ્કાર કરે. કારણ કેઃતીર્થંકરાને નમસ્કાર કરવાથી સંસારના નાશ થાય છે અને ભવ્યજનાને ઉંચા પ્રકારના સમ્યક્ત્વના લાભ થાય છે. તેમજ સિદ્ધ ભગવંતાને નમસ્કાર કરેા કે જેથી કનેા ક્ષય થાય. જેમણે ધ્યાનરૂપ અગ્નિથી હજાર ભવાનાં કરૂપ લાકડાને બાળી નાખ્યા છે એવા સિદ્ધ ભગવંતાને નમસ્કાર થાએ એમ વિચારજો. આચાય તે ધર્માચાય તેમને નમસ્કાર કરા, ઉપાધ્યાયને નમસ્કાર કરો. જિનકલ્પી, સ્થવિકલ્પી જ ઘાચારણ, વિદ્યાચારણ વિગેરે સર્વ પ્રકારના સાધુઓને નમસ્કાર કરે. એ પાંચ નમસ્કારથી જીવ મેહ્ને જાય છે, અથવા તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. હવે ચતુર્વિધ આહારના પણ ત્યાગ કરીને અનશન ગ્રહણ : ૩૪૧ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરેઆ પ્રમાણેના તેના વચનામૃતથી ક્રોધાગ્નિ શાંત થઈ જતાં મસ્તક પર અંજલિ જેડીને યુગબાહુએ તે બધું અંગીકાર કર્યું. પછી શુભ ધ્યાનથી મરણ પામીને તે પાંચમાં બ્રહ્મદેવલેકમાં દશ સાગરોપમના આયુષ્યવાળે દેવ થયો. પોતાના પિતાના મરણથી ચંદ્રયશા અતિશય રૂદન કરવા લાગ્યો, એટલે મદનરેખાએ મનમાં વિચાર કર્યો કે –“અહે! મારા રૂપને ધિક્કાર થાઓ. હું ભાગ્યહીન છું કે જેથી મારૂ આવું રૂપ પુરુષરત્નના અનર્થનું મૂળ થયું, જે દુરામાએ મારા નિમિત્તે પિતાના ભાઈને મારી નાખે, તે પાપી મને બળાત્કાર થી પણ ગ્રહણ કર્યા સિવાય નહિ રહે, માટે હવે મારે અહીં રહેવું યોગ્ય નથી. તે હવે અન્ય સ્થળે જઈને હું પરવશપણે કંઈ કાર્ય કરીને નિર્વાહ કરીશ, નહિ તે એ પાપી મારા પુત્રને પણ મારી નાખશે.” આ પ્રમાણે વિચારીને મધ્ય રાત્રે તે સ્થાનમાંથી બહાર નીકળી, મદનરેખા પૂર્વ દિશામાં એક માટી અટવીમાં ચાલી ગઈ. રાત્રિ પસાર થતાં બીજે દિવસે બપોરના સમયે એક સરોવર આગળ જઈને તેણે પાણી પીધું અને ફળાહારથી પેટ ભર્યું, માર્ગમાં થાકને લીધે તે ખિન થઈ ગઈ હતી તેથી આરામ લેવા તે એક કદલીગૃહમાં સૂતી. ત્યાં પતિ મરણ અને પુત્રવિરહના દુઃખથી તથા માર્ગના શ્રમથી તેને નિંદ્રા આવી ગઈ. તે રાત્રિએ પણ તે ત્યાં જ સુઈ રહી, રાત્રિમાં વાઘ, સિંહ, ચિત્તા તથા શિયાળ વિગેરે ભયંકર પ્રાણીઓના ભત્પાદક અવાજથી ભયભીત થયેલી તે વારંવાર નમસ્કારમંત્રને ચિંતવવા લાગી. એવામાં મધ્ય રાત્રે ઉદરવ્યથા Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૪૩ થવા લાગી અને થોડા વખતમાં જ સર્વ લક્ષણ સંપૂર્ણ તથા સૂર્યના જેવા તેજસ્વી પુત્રને તેણે મહાકષ્ટથી જન્મ આપ્યો. સવારે તે પુત્રને રત્નકંબલથી લપેટીને અને તે બાળકના હાથમાં યુગબાહુના નામથી અંકિત એવી વીંટી પહેરાવીને પોતે પોતાનાં વસ્ત્ર તથા શરીર ધોવાને માટે સરોવર પર ગઈ. ત્યાં પાણીમાં એક હાથી કીડા કરતું હતું, તેણે મદનરેખાને સુંઢ વડે પકડીને આકાશમાં ઉડાડી. એ વખતે નંદીશ્વર દ્વિપથી આવતા કેઈ યુવક વિદ્યારે તેના રૂપમાં મેહિત થઈને આકાશમાંથી પડતી તેને અદ્ધર ઝીલી લીધી, અને રૂદન કરતી એવી તેને તે વૈતાઢય પર્વતપર લઈ ગયે. ત્યાં કંઈક ધીરજ ધરીને તે બેલી કે –“હે મહાસત્વ આજ રાત્રે વનમાં મેં પુત્ર પ્રસ છે. તે બાળકને કદલીગૃહમાં મૂકીને હું સરોવર પર આવી હતી, ત્યાં પાણીમાં કીડા કરતા હાથીએ મને આકાશમાં ઉડાડી, અને નીચે પડતી મને જોઈને તમે અદ્ધર ઝીક્ષા લીધી તે બહુ ઠીક કર્યું, પણ ત્યાં રહેલા બાળકને કઈ ધાપદ (જંગલી પ્રાણી મારી નાખશે, અથવા આહારરહિત તે પિતાની મેળે (આપોઆ૫) મરણ પામશે. માટે હે દયાળુ ! મને પુત્રદાન આપી મારા પર પ્રસાદ કરો. તેને અહીં લઈ આવો અથવા તે મને જલદી ત્યાં લઈ જાઓ.” તે સાંભળીને વિદ્યાધર બોલ્યો કે -હે ભદ્રે ! જે તે પતિ તરીકે મારો સ્વીકાર કરે, તે હું તારી આજ્ઞા શિરસાવંa કરૂં. વળી બીજું પણ સાંભળ –વૈતાઢય પર્વત પર રત્નાવહ નગરમાં વિદ્યાધરોના સ્વામિ મણિચૂડ નામે રાજા હતા, તેને હું મણિપ્રભ નામે પુત્ર છું. મારા પિતાએ કામભેગથી નિવૃત્ત થઈ મને રાજ્ય પર બેસાડી ચારણશ્રમણ પાસે દીક્ષા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અંગીકાર કરી છે. તે સાધુ (મારા પિતા) ગઈ કાલે નંદીશ્વરદ્વિીપે જિનેશ્વરોને વંદન કરવા ગયા હતા, તેથી હું પણ તે મુનીશ્વર તથા રૌને વંદન કરવા માટે ગયે હતે. હે ભદ્ર! ત્યાંથી પાછા વળતાં રસ્તામાં આકાશમાંથી પડતી તું મારા જેવામાં આવી, તેથી મેં તને ઝીલી લીધી. માટે તું મને પતિ પણે સ્વીકારી રાજ્યની સ્વામિની થા. વળી તારે પુત્ર તે વનમાં અશ્વ કીડા માટે આવેલા મિથિલાપતિ પદ્યરથ રાજાના જોવામાં આવ્યું, તેથી તે બાળકને લઈ જઈને તેણે પોતાની પત્નિ પુષ્પમાલાને સેયો છે. ત્યાં પોતાના પુત્રની જેમ લાલન પાલન કરાતે તે સુખે રહે છે. આ બધું પ્રજ્ઞપ્તિવિદ્યાથી હું જાણી શક્યો છું. માટે હવે પ્રસન્ન મનથી મારા રાજ્યને શેભાપ કર.” આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને મદન રેખાએ વિચાર કર્યો કે –“અહો ! મારા કર્મોની વિચિત્રતા કેવી છે કે એક પછી એક દુઃખની શ્રેણી (પરંપરા) મારી સામે પ્રગટ જ થયા કરે છે. શીલના રક્ષણ માટે હું આટલે દૂર આવી, તે અહીં પણ તેને જ ભંગ ઉપસ્થિત થયે, પરંતુ મારે શીલનું તે અવશ્યમેવ રક્ષણ કરવું જ જોઈએ.” એમ ચિંતવને તે બેલી કે –“અહે મહાનુભાવ! પ્રથમ નંદીશ્વરદ્વીપે લઈ જઈને તમે મને જિવંદન અને મુનિવંદન કરાવે, પછી હું તમારું પ્રિય કરીશ.” એટલે સંતુષ્ટ થઈને તે વિમાનમાં બેસાડી એક ક્ષણવારમાં તેને નંદીશ્વરીપે લઈ ગયે. | નદીશ્વરદ્વીપમાં આવા પ્રકારની સ્થિતિ છે–ચાર દેરાસર ચાર અંજનગિરિ પર, સોળ દેરાસર સેળ દધિમુખ પર અને Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૪૫ બત્રીશ દેરાસર બત્રીશ રતિકરાર છે. એ પ્રમાણે કુલ બાવન જિનાલયે છે. તે સે ચોજન લાંબા, પચાશ જન પહેલાં અને બહોતેર યોજન ઊંચા છે. વિમાનમાંથી નીચે ઉતરીને તે બંનેએ પૂર્વોક્ત સર્વે દેરાસરોમાં રહેલી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન–એ ચારે નામની શાશ્વત જિનેશ્વરોની પ્રતિમાઓનું ભક્તિપૂર્વક પૂજન અને વંદન કર્યું પછી મણિચૂડ મુનીશ્વરને નમસ્કાર કરીને તે બંને તેમની પાસે બેઠા. એટલે જ્ઞાની મુનિશ્વરે જ્ઞાન વડે મદન રેખાની હકીકત જાણુને મણિપ્રભને ધર્મદેશનામાં શીલધર્મ સંબંધી પ્રતિબધ આપે. પછી મણિપ્રભ વિદ્યાધરે મદનરેખાને ખમાવી અને તે બેલ્યો કે “આજથી તું મારી બહેન છે. તું કહે, હવે હું શું તારૂં ઈષ્ટ કરું?” મદન રેખા બોલી કે –“હે બાંધવ! આ તીર્થના દર્શન કરાવીને તે મારૂં બધું ઈષ્ટ કર્યું છે. પછી મદન રેખાએ મુનિને પૂછયું કે –“ભગવન્! મારા પુત્રની હકીકત કહો.” મુનિ બેલ્યા કે –“ભ પૂર્વે બે રાજપુત્રો હતા. ધર્મારાધન કરીને તે બંને દેવ થયા. ત્યાંથી ચાવીને એક મિથિલાપતિ પદ્યરથ રાજા થયે અને બીજે તારો પુત્ર થયે. અશ્વથી ખેંચાઈ આવેલા પવરથ રાજાએ તારા પુત્રને લઈને પિતાની પત્નિ પુષ્પમાલાને સેપ્યો છે, અને પુત્રલાભથી સંતુષ્ટ થઈને પૂર્વ ભવના સ્નેહને લીધે તેણે મિથિલામાં પુત્રજન્મને મહત્સવ કર્યો છે. તારે પુત્ર ત્યાં સુખે રહે છે, તે સંબંધી તારે ચિંતા કરવા જેવું નથી.” | મુનિ આ પ્રમાણે વાત કરે છે એવામાં ચંદ્ર અને સૂર્યની પ્રભાને જીતનાર, રત્નથી નિર્મિત, ઘુઘરીઓના અવાજથી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શબ્દાયમાન, જેમાં વાજીબોને નાદ ઉછળી રહ્યો છે એવું અને દેવતાઓ જેમાં જયજયારવ કરી રહ્યા છે. એવું એક વિમાન ત્યાં આવ્યું. તેમાંથી તેજના પ્રસારથી દેદીપ્યમાન, શ્રેષ્ઠ ભૂષણથી વિભૂષિત અને દેવતાઓ જેના ગુણ ગાઈ રહ્યા છે એ એક દેવ નીકળે. તે દેવ પ્રથમ મદન રેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેને પગે લાગીને પછી મુનિને નમસ્કાર કરીને તેમની પાસે બેઠે. એટલે દેવે કરેલ અગ્ય ક્રિયા જોઈને મણિપ્રભ વિદ્યાધર બાલ્યા કે –“અહો ! દેવ પણ જે આવી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે, તે પછી બીજા કોને કહેવું? ચાર જ્ઞાનના ધરનાર અને સુંદર ચારિત્રથી વિભૂષિત એવા આ મુનીશ્વરને મૂકીને તમે એક શ્રીમાત્રને પ્રથમ પ્રણામ કર્યા તે ગ્ય કર્યું નથી. આ પ્રમાણે સાંભળીને તે દેવ કંઈક બેલવા જતું હતું, એવામાં મુનિ બેલ્યા કે –“હે મણિપ્રભ! એમ ન બેલ. આ દેવ ઠપકાને યોગ્ય નથી. કારણ કે મણિરથ રાજાએ મદનરેખા પર આસક્ત થઈને પિતાના યુગબાહુ ભાઈનો ઘાત કર્યો, તે વખતે પતિના મરણ સમયે મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને નિપુણ અને કે મળ વાક્યોથી જિનધર્મ સંભળાવ્યો. તે ધર્મના પ્રભાવથી યુગબાહુ પાંચમા દેવલોકમાં ઈદ્રનો સામાનિકી દેવ થયા. તે આ છે, અને તેની આ મદનરેખા ધર્મગુરુ છે. તેથી આ દેવે એને પ્રથમ વંદન કર્યું છે. કારણ કે –“જે કોઈ મુનિ કે ગૃહસ્થ-જેને ધર્મમાં જેડે, તે જ સદ્ધર્મદાનથી તેને ધર્મગુરુ ગણાય છે.” તેમજ વળી :–“સમ્યક્ત્વ આપનારે સનાતન શિવ ૧ ઈદ્રની સમાન ઋધ્ધિવાળે. Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : સુખ આપ્યુ–એમ સમજવુ, એ દાનના ઉપકાર સમાન અન્ય કોઈ ઉપકાર નથી.' ઇત્યાદિ મુનીશ્વરના કથનથી નિધર્મનુ અદ્ભુત સામર્થ્ય મનમાં ભાવતાં મણિપ્રભ વિદ્યાધરે તે દેવને ખમાવ્યા. તે વખતે તે વે મદનરેખાને કહ્યું કે —હે ભદ્રે ! કહે હું તારૂં. શું ઈષ્ટ કરૂ ? ' તે ખાલી કે :— હે દેવ ! • જન્મ, જરા, મરણ, રેગ અને શાકાદિકથી રહિત એવું મેાક્ષસુખ મને ઈષ્ટ છે, તે સુખ આપવા જિનધર્મ સિવાય ખીજુ કાઈ સમર્થ નથી; તથાપિ મને મિથિલાપુરીમાં જલ્દી લઇ જાએ, ત્યાં પુત્રમુખ જોઈ ને પછી હું ધર્મ-કમ માં વિશેષ યત્ન કરવા ઈચ્છું છું.' એટલે તે દેવ તેને તરત જ મિથિલાપુરીમાં લઈ ગયા કે જ્યાં શ્રી મલ્લિનાથ પ્રભુના દીક્ષા જન્મ અને કેવળજ્ઞાન—એ ત્રણ કલ્યાણક થયેલા છે, ત્યાં તીર્થભૂમિની બુદ્ધિથી જિનચૈત્યાને નમસ્કાર કરી નજીકના ઉપાશ્રયમાં સાધ્વીએને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું.. એટલે તેમણે ધર્મોપદેશ આપ્યા કે —આ દુર્લભ માનવભવ પામીને પ્રત્યક્ષ ધર્માધના ફળને જાણી ધર્મકાર્યમાં સટ્ટા ઉદ્યમ કરવા.' ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી તે ધ્રુવ ખલ્યેા કે — હૈ સુંદરી ! ચાલ, આપણે રાજમંદિરમાં જઈએ, ત્યાં તને તારા પુત્ર બતાવુ' ’ એટલે તે ખાલી કે :-- હવે ભવના હેતુરૂપ પુત્રસ્નેહથી સર્યું.. ભવમાં ભમતાં પ્રાણીઓને પુત્રાદિ પરિવાર તેા ઘણીવાર પ્રાપ્ત થાય છે, માટે હવે તા મારે દીક્ષા લેવી છે, તેથી આ સાધ્વીઓના ચરણ જ મને શરણભૂત છે.' મદનરેખાએ આ પ્રમાણે કહ્યુ. એટલે તે દૈવ વીએને તથા મદનરેખાને નમસ્કાર કરીને સ્વગે ગયા અને મદનરેખાએ સાધ્વી પાસે 6 : ૩૪૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દીક્ષા અંગીકાર કરી, તેનું સુત્રતા એવું નામ રાખવામાં આવ્યું. પછી દુષ્કર તપ તપતાં તે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગી હવે તે બાળકના પ્રભાવથી સર્વે રાજાઓ આવી આવીને પદ્યરથ રાજાને નમ્યા, તેથી પવરથ રાજાએ તેનું નમિ એવું નામ રાખ્યું. પછી ધાત્રીઓથી લાલન પાલન કરાતા તે અવસરે સર્વ કળાઓ શીખ્યો અને શુકલ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામીને અનુક્રમે તે યૌવનાવસ્થા પામ્યો. એટલે પિતાએ તેને એક હજાર ને આઠ કુલીન કન્યાએ પરણાવી. પછી નમિકુમારને રાજ્યગ્ય જાણી પદ્યરથ રાજાએ તેને રાજ્યપર સ્થાપી પોતે દીક્ષા અંગીકાર કરી. અને કર્મ ખપાવીને તે મોક્ષે ગયા. સર્વ રાજાઓને નમાવતે નમિરાજા અનેક પ્રકારની ઉન્નતિને પામ્યા. હવે જે રાત્રે મણિરથે યુગબાહુના ઘાત કર્યો તેજ રાત્રે તેને સર્પ ડશવાથી મરણ પામીને પંકપ્રભા નામે ચેથી નરકપૃથ્વીમાં તે નારકી થયે; એટલે મંત્રી અને સાંમતેએ મળી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્યપર બેસાર્યો. તે પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. એક દિવસ નિમિરાજાના રાજ્યમાં પ્રધાનભૂત એવો હાથી દઢ આલાનસ્તંભને ઉખેડીને વિંધ્યાટવી તરફ ચાલ્યું. તે હાથીને સુદર્શનપુર આગળ આવેલ જેઈને લોકેએ નિવેદન કર્યું એટલે ચંદ્રયશા રાજા અરાવત સમાન તે હાથીને પકડીને પિતાના નગરમાં લઈ આવ્યા. તે વાત ચરપુરુષોએ નમિરાજાને નિવેદન કરી. એટલે નમિરાજાએ પોતાને દૂત ચંદ્રયશા પાસે Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૪૯ મેકલ્યો. તેણે ત્યાં જઈને કહ્યું કે –“નમિરાજા પિતાને હાથી પાછો મંગાવે છે.” ચંદ્રયશાએ કહ્યું કેઃ “તારા સ્વામિને કો ગ્રહ નડયો છે કે જેથી તે પિતાના હાથીને પાછે માગે છે. મને કંઈ તેણે આપ્યો નથી, મને તો પરમેશ્વરે આપેલ છે. વળી લક્ષમી કાંઈ કુળકમથી આવતી નથી, તેમજ તે શાસન (હુકમ) માં લખાતી નથી, તે તે પોતાના તલવારાદિથી આકમણુ કરીને જ ભેગવી શકાય છે આ પૃથ્વીને વીરપુરુષ જ ભોગવી શકે છે. ઈત્યાદિ વચનથી દૂતનું અપમાન કરીને રાજાએ તેને વિસર્જન કર્યો. એટલે તેણે પણ નમિરાજા પાસે જઈને બધું સવિશેષ નિવેદન કર્યું, તેથી ક્રોધિત થઈને નમિરાજાએ પ્રયાણની ભેરી વગડાવી અને સર્વ લશ્કર સહિત સુદર્શનપુર પર ચડાઈ કરી. એટલે ચંદ્રયશા રાજા પણ ઉત્સાહ સાથે નમિરાજાની સામે જઈ લડાઈ કરવા તૈયાર થયો. પણ અપશુકનોએ તેને અટકાવ્યો. તેથી મંત્રીઓએ કહ્યું કે હે રાજેદ્ર ! નગરના દરવાજા બંધ કરીને હાલ તે અહીં જ રહે, પછી યાચિત કરીશું.' એટલે રાજાએ તેમ કર્યું. નમિરાજાએ આવીને તે નગરને ચારે બાજુથી ઘેરી લીધું. આ સમાચાર તેમની માતા સુત્રતા સાદેવીના જાણવામાં આવ્યા. તેણે મનમાં ચિંતવ્યું કે --પરમાર્થ જાણ્યા વિના લોકોને ક્ષય કરનાર લડાઈ કરીને મારા બંને પુત્રો અધોગતિમાં જાય તે ઠીક નહીં, માટે ત્યાં જઈને તેમને યુદ્ધ કરતાં નિવારૂં” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પિતાના ગુરૂની આજ્ઞા લઈને કેટલાક સાધ્વીઓના પરિવાર સહિત સુત્રતા સાધ્વી સુદર્શનપુરમાં નમિરાજા પાસે આવ્યા એટલે ઉભા થવા પૂર્વક ઉંચા Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આસન પર બેસાડી નમિરાજાએ ભક્તિપૂર્વક મદનરેખાને વંદન કર્યું. પછી રાજા ભૂમિ પર બેઠા એટલે સાધ્વીએ ધમ દેશના આપી અને આ પ્રમાણે તેને રહસ્ય સમજાવ્યું કે —- હે રાજન્ ! રાજ્યલક્ષ્મી અસાર છે. જીવઘાતથી પ્રાણીને અવશ્ય નરકમાં જ જવુ' પડે છે, માટે યુદ્ધથી નિવૃત્ત થા. વળી વડીલ ભાઈ સાથે તેા લડાઈ થાય જ કેમ ?” મિરાજે પૂછ્યુ કે :એ મારા મોટા ભાઈ શી રીતે ?” એટલે સાધ્વીએ જે બધું જે પ્રમાણે બન્યુ હતુ તે બધુ' સ્વરૂપ તેને કહી બતાવ્યુ અને વિશ્વાસને માટે વીંટી અને રત્નક બળની નિશાની આપી. પછી નમિરાજાએ પેાતાની પાલક માતા પુષ્પમાળાને પૂછતાં તેણે વીટી વિગેરે બતાવ્યા, તા પણ માનને લીધે નિમરાજા લડાઈથી નિવૃત્ત ન થયા. એટલે સુત્રતા સાધ્વી ચંદ્રયશા પાસે ગયા. ત્યાં તેણે તેા તરત જ ઓળખ્યા, એટલે ઉભા થવું તથા આસન વિગેરે સત્કાર અને નમસ્કાર કરીને તે સામે બેઠા. તે વખતે તેનું અંતઃપુર તથા પરિવાર વિગેરે પણ આવીને તેમને નમ્યા. પછી ચંદ્રયશાએ પૂછ્યું કે :– હે ભગવતી ! તમારે આવું ઉગ્રવ્રત કેમ સ્વીકારવું પડયુ ? ' એટલે તેણે પોતાના યથાસ્થિત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. પછી રાજાએ પૂછ્યું કેઃ— તે સ્વપ્નસૂચિત મારા ભાઈ કયાં છે ?' સાધ્વી બોલ્યા કેઃ—જેણે મહારથી તારા નગરને ઘેરી લીધું છે, તે નિમરાજા જ તારા સદાહર છે.' એટલે હર્ષાકુળ થઈને ચંદ્રયશા તેને મળવાને માટે તેની સન્મુખ ચાલ્યા. તેથી નિમરાજ પણ હર્ષિત થઈને તેની સન્મુખ આવ્યા અને વડીલ ભાઇને પગે પડયા પરસ્પર સ્નેહથી તેએ મળ્યા. પછી મહાત્સવપૂર્ણાંક મિરાજાને નગરમાં ૩૫૦ -: Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૫૧ પ્રવેશ કરાવી ચંદ્રયશા રાજા આંખમાં આંસુ લાવીને બેલ્યા કે:-“હે વત્સ ! પિતાના મરણને જોયા પછી રાજ્યપર મને ડીપણ પ્રીતિ નથી, પરંતુ રાજ્યધુરાને ધારણ કરનારના અભાવને લીધે આટલે કાળ મારે તે ધારણ કરવી પડી છે, માટે હવે તું તેને સ્વીકાર કર.” ઈત્યાદિ વાક્યથી સમજાવી નમિને રાજ્યપર બેસાડી ચંદ્રયશાએ દીક્ષા અંગીકાર કરી. પછી સૂર્યના જેવા પ્રતાપી નમિરાજાએ બહુ શેભાપૂર્વક ઘણું સમય સુધી રાજ્યસુખ ભોગવ્યું. એકદા નમિરાજાના શરીરમાં મહા દાહજવર ઉત્પન્ન થયે. તેને શાંત કરવા માટે ઘણું ઔષધોપચાર કર્યા. પણ તે શાંત ન થયે. પછી એની શાંતિને માટે રાણીઓ પોતે ચંદન ઘસવા લાગી. એટલે તેમના કંકણના સમૂહના ( અરસપરસ) અથડાવવાના રણકારથી કાનમાં આઘાત થતાં રાજાને બહુ જ કંટાળો આવવા લાગ્ય; તેથી રાણીઓએ મંગળને માટે માત્ર એક જ કંકણ હાથમાં રાખી બીજા બધા કંકણે ઉતારી નાખ્યા. એટલે રાજાએ પ્રધાનને પૂછ્યું કે –“શું રાણુઓ ચંદન ઘસતી નથી કે જેથી કંકણને અવાજ સાંભળવામાં આવતું નથી.” મંત્રીઓ બેલ્યા કે –“હે સ્વામિન! બધી રાણુઓ ચંદન તે ઘસે છે, પણ હવે હાથમાં માત્ર એક એક કંકણુ જ હોવાથી તેને અવાજ સંભળાતો નથી.” તે સાંભળીને શજાને બે મળ્યો અને મેહ ક્ષીણ થવાથી તે અંતરમાં વિચારવા લાગ્યું કે -અ ! ઘણું સાગ જ દુઃખદાયક છે. ઘણું કંકણેથી દુખ થતું હતું અને તેમાં ઓછા થવાથી Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સુખ જણાય છે. આ દૃષ્ટાંતથી એમ સમજાય છે કે એકાંકીપણમાં જ મહાસુખ છે. વિસ્તારથી કલેશ થાય છે, અને સંક્ષેપથી સુખ જણાય છે; માટે એકાંકીપણામાં જ સુખ છે. હવે જો કઈ રીતે આજ રાત્રે મારે દાહ શાંત થઈ જાય તે મારે સર્વ સંગને ત્યાગ કરી એકાકી થઈને ચારિત્ર લેવું.” એમ વિચાર કરતાં નમિરાજાને નિદ્રા આવી ગઈ. સવારે તેણે સ્વપ્નમાં મૃત હાથી પર આરૂઢ થયેલ અને મેરૂ પર્વત પર રહેલ પિતાને જોયા. એવામાં સૂર્યોદય થતાં સુખ અને વાજીંત્રને શબ્દથી જાગ્રત થતાં પિતાને રોગરહિત જોઈને તે ચિંતવવા લાગે કે :- અહો ! આ મેં કેવું શુભ સ્વપ્ન જોયું! કારણ કે –“ગાય પર, બળદ પર; પર્વતના અગ્ર ભાગ પર, મહેલ પર, ફલિત વૃક્ષ પર અને હાથી પર આરોહણ કરેલ (ચઢેલ) પિતાને સ્વપ્નમાં દેખે તે તે શુભ ગણાય છે, પરંતુ પૂર્વે મેં આ પર્વતમાં (શ્રેષ્ઠ) રાજા સમાનને જોયેલ છે.” એમ ચિંતવતા શુભ અધ્યવસાયથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણ્યું કે –“પૂર્વે મનુષ્યભવમાં ચારિત્ર પાળીને હું દશમાં પ્રાણત દેવલોકમાં દેવ થયે હતો. તે ભવમાં જિનેશ્વરને જન્મત્સવ પ્રસંગે હું મેરૂ પર્વત પર આવ્યો હતો, તે વખતે મેં મેરૂગિરિ જોયો હતો. પછી પોતાની મેળે જ પ્રતિબંધ પામી પોતાના સામ્રાજ્ય પર પુત્રને બેસાડીને દેવતાએ આપેલ સાધુવેષ લઈ તેણે દીક્ષા અંગીકાર કરી. નગરમાંથી નીકળતા નમિરાજર્ષિને જોઈને શકેદ્ર બ્રાહ્મણના વેષે તેમની પરીક્ષા કરવા આવ્યા અને બેલ્યા કે --“હે Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૫૩ zlor! 24 h all in zee wa die HL24 મહારાજ ! આ તમારૂં જીવદયા વ્રત કેવું? તમે વ્રત લીધું તેથી આખી નગરીના લોકે આકંદ કરે છે, માટે પરને પીડા કરનાર વ્રત તે અયોગ્ય કહેવાય, એટલે મુનિ બેલ્યા કે – મારૂં વ્રત એમને દુઃખનું કારણ નથી; પણ તેમના સ્વાર્થની હાનિ તેમને દુઃખનું કારણ છે. માટે તેમની જેમ હું પણ મારો સ્વાર્થ સાધવા તૈયાર થયો છું, એટલે મારે બીજાની ચિંતા કરવાથી શું?” ફરી ઇંદ્ર બોલ્યા કે –“હે મુને ! આ તમારા બળતા ઘર અને અંતઃપુરની કેમ ઉપેક્ષા કરે છે ?” મુનિ બેલ્યા કે –“મને કેઈ બાધા કરનાર નથી. તેમ મિથિલા બળે છે, તેમાં મારું કાંઈ બળતું નથી. એટલે ઇંદ્ર બેલ્યા કે –“અરે મહાત્મન્ ! નગરીને ફરતો નાના પ્રકારના મંત્રયુક્ત કિલ્લો કરાવીને પછી સંયમ લ્યો. એટલે રાજર્ષિ બેલ્યા કે –“હે ભદ્ર! સંયમ એ મારું નગર છે, તેને સમભાવ રૂ૫ કિલ્લે છે અને તેમાં નય એ મંત્ર છે.” ફરી ઇંદ્ર બેલ્યા કે –“હે ક્ષત્રિય ! લોકેને રહેવાને માટે મને હર મહેલો કરાવીને દિક્ષા લ્યો. મુનિ બેલ્યા કે –“મોક્ષનગરમાં મારે માટે નિશ્ચળ મંદિર કરેલું છે, તે પછી મારે બીજા ઘરનું અથવા બીજાઓને માટે ઘરે કરવાનું શું પ્રયોજન છે?” ઇદ્ર બેલ્યા કે - પ્રથમ તમારી નગરીમાં રહેલા ચોરેને વશ (કાબૂ )માં કરીને પછી ચારિત્ર ” ઋષિ બોલ્યા કે-“અરે ૧ ઇંદ્ર દેવશક્તિથી તેવું બતાવ્યું હતું–સાચું નહતું. ૨૩ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મહાનુભાવ! મેં રાગાદિક ચેરોને વશ (કાબૂમાં) કર્યા છે.” ઇદ્ર બોલ્યા કે –“હે રાજર્ષિ ! પ્રથમ ઉદ્ધત રાજાઓને કબજે કરીને પછી સંયમ .” ઋષિ બોલ્યા કે બીજા સુભટને જય કરવાથી શું? કર્મને જય કરે તેજ પરમ જાય છે, તેને માટે જ મારો પ્રયત્ન છે.” ઈંદ્ર બેલ્યા કે –“ગૃહસ્થાવાસ જે બીજે ધર્મ નથી, કે જેમાં દીનજનને દાન આપી શકાય છે.” ઋષિ બેલ્યા કે -ગૃહસ્થ ધર્મ સાવદ્ય હોવાથી તે સર્ષવ સમાન છે અને મુનિધર્મ નિરવ હોવાથી તે મહા મેરૂ પર્વત સમાન ઉચ છે.” ઇંદ્ર બેલ્યા કે –“હાથમાં આવેલા ભેગોને શા માટે ત્યાગ કરો છો ? માટે પ્રથમ અતિ દુર્લભ ભેગ ભેગાવીને પછી સંયમ લેજે.” મુનિ બેલ્યા કે –“દ્રષ્ટિ વિષ–સર્ષ સમાન અને શિલ્ય સમાન એ ભેગ બહુ વાર ભેગવ્યા, છતાં આ અસંતુષ્ટ જીવને તૃપ્તિ થઈ જ નથી.” આ પ્રમાણે ઇંદ્ર અનેક વાતે કહ્યા છતાં નમિરાજર્ષિ વ્રતથી થડા પણ ચળાયમાન ન થયા એટલે શકેંદ્ર સાક્ષાત પોતાનું રૂપ પ્રગટ કરી તેમને નમસ્કાર કરીને બોલ્યા કે – હે મહાત્મન્ ! તમે ધન્ય અને કૃતકૃત્ય છો, તમે મહાનુભાવ છો, તમારું કુળ પણ પ્રશંસનીય છે, કે જેથી તમે તૃણની જેમ સંસારનો ત્યાગ કરી દીધો છે.” એ પ્રમાણે સ્તુતિ, નમસ્કાર કરી અને ત્રણ પ્રદક્ષિણે દઈ જેના કુંડળ દેદીપ્યમાન છે એવા હરિ (ઈંદ્ર) દેવલોકમાં ગયા અને પ્રત્યેકબુદ્ધ એવા નમિરાજર્ષિ સુંદર ચારિત્રને નિરતિચારપણે આરાધી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૫૫ મદનરેખા સાવી પણ ચારિત્ર પાળીને મોક્ષે ગયા. જેઓ મદનરેખાની જેમ અખંડ શીલ પાળે છે, તેમને ખરેખર ધન્ય છે. તેઓ જલદી મુક્તિને પ્રાપ્ત કરે છે. વળી જેઓ મિરાજર્ષિની જેમ રાજ્યનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરીને નિરતિચાર પાળે છે, તેઓને પણ ધન્ય છે. તેવા ભવ્યજને અવશ્ય મેક્ષને પ્રાપ્ત કરે છે. ઈતિ નિમિરાજર્ષિ-મદનરેખા કથા હવે તપધર્મ કહેવામાં આવે છે :-અનંત કાળના સંચિત કરેલા અને નિકાચિત કર્મરૂપ ઈંધન પણ તપરૂપ અગ્નિથી ભભભૂત થઈ જાય છે. કહ્યું છે કે –“જંગલને બાળવાને દાવાગ્નિ વિના જેમ અન્ય (બીજ) કેઈ સમર્થ નથી, દાવાગ્નિને શાંત કરવા જેમ મેઘ વિના અન્ય કોઈ સમર્થ નથી અને મેઘને વિખેરી નાખવા જેમ પવન સિવાય બીજું કઈ સમર્થ નથી; તેમ કમસમૂહને હણવા ઉગ્ર તપ વિના બીજું કેઈ સમર્થ નથી. તેનાથી વિનપરંપરા નાશ પામે છે, દેવતાઓ આવીને સેવા કરે છે, કામ શાંત થાય છે, ઇંદ્રિય સન્માર્ગે દોરાય છે, સંપત્તિ (લબ્ધિ)એ પ્રગટ થાય છે, કર્મસમૂહને નાશ થાય છે અને સ્વર્ગ તથા મેક્ષ વાધીન થાય છે, તેથી તપ જેવી બીજી કઈ વસ્તુ વખાણવા લાયક છે?” માટે હે મહાનુભાવો ! તે તપધર્મનું તમે આરાધન કરે. મેટા રાજ્યને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કરનાર સનસ્કુમાર ચક્રી ત૫ના પ્રભાવથી અનેક લબ્ધિઓ પામ્યા. તેનું ષ્ટાંત આ પ્રમાણે છે – Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સનત્કુમાર ચકી કથા આ જ ભરતક્ષેત્રના કુરૂદેશમાં મહદ્ધિથી સંપૂર્ણ હસ્તિનાગપુર નામે નગર છે, ત્યાં પરાક્રમથી સમગ્રશત્રુગણને આકાંત (દબાવનાર) કરનાર વીરસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે પટરાણી હતી, તે પવિત્ર પુણ્યનું પાત્ર અને શીલથી અલંકૃત હતી. તેને ચૌદ સ્વપ્નથી સૂચિત અને સર્વ શુભ લક્ષણોથી સંપૂર્ણ એ સનસ્કુમાર નામે પુત્ર થયો. સનકુમારને કાલિદીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અને સૂરરાજને પુત્ર મહેદ્રસેન નામે બાળમિત્ર હતું. તે મિત્રની સાથે સનકુમારે ચેડા જ દિવસમાં બધી કળાઓ ગ્રહણ કરી લીધી, અને વિવિધ વિનેદ કરતે કુમાર સર્વને પ્રિય થઈ પડે. એકદા કુમારને યૌવનવય પ્રાપ્ત થતાં વસંતઋતુ આવી, એટલે સનસ્કુમાર પિતાના મિત્ર અને નગરજનેની સાથે વનમાં જઈ ઘણુ વખત સુધી નાના પ્રકારની વસંતકડા કરવા લાગે. નજીકના સરોવરમાં તે જળકીડા કરતું હતું, એવામાં ત્યાં એક હાથી આવ્યો અને કુમાર તથા તેના મિત્રને સુંઢથી પિતાના સ્કંધ પર લઈને તે આકાશમાં ઉડ, હાથીના પર બેસીને કુમાર પૃથ્વી પરના વિવિધ કૌતુક જેવા લાગે, તે હાથીએ અનુક્રમે વૈતાઢય પર્વત પર જઈ દક્ષિણ એણિમાં રથન પુર નગરની સમીપના ઉપવનમાં બંને કુમારને ઉતારી મૂક્યા. પછી તે હાથીએ નગરમાં જઈને રાજાને નિવેદન કર્યું કે – “છે સ્વામિન ! હું સનકુમારને લાવ્યો છું.' એટલે ત્યાંના Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કમલગ નામના રાજાએ સપરિવાર વનમાં જઈ સનકુમારને પ્રણામ કરીને કહ્યું કે –“હે સ્વામિન્ ! મદનકના નામે મારી પુત્રી છે, તેને યૌવનવયમાં આવેલ જાણીને મેં એક નૈમિત્તિકને પૂછયું કે –“આને વર કોણ થશે ?' એટલે તે બેલ્યો કે એને પતિ સનસ્કુમાર ચકવર્તી થશે. માટે તમને બોલાવવા મેં હાથી રૂપે વિદ્યાધરને મેક હતું, તેથી આપ અહીં આવ્યા એ બહુ સારું થયું, હવે આપ નગરમાં પધારો.” પછી સનકુમાર મહત્સવપૂર્વક નગરમાં ગયા, એટલે ત્યાં રાજાએ પિતાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું, તે વખતે બીજા વિદ્યાધરએ પણ પોતપોતાની કન્યાઓ તેને આપી, એમ પાંચસે કન્યાઓને એક સાથે પરણ્યા, પછી ઉત્તર શ્રેણિના વિદ્યાધરની પણ તે પાંચસે કન્યાઓ પરણ્યા. પછી ત્યાંના સર્વ વિદ્યાધર રાજાઓએ મળીને તેમને રાજ્યભિષેક કર્યો, અને કહ્યું કે અમે સર્વે તમારા આજ્ઞાધારી સેવકે છીએ.” પછી કેટલાક દિવસે ત્યાં રહીને ચતુરંગી સેના સહિત આકાશગામી વિમાનપર આરૂઢ થઈ તે પોતાના નગરમાં આવ્યા, અને પુત્રવિરહથી દુઃખિત થયેલા પિતાને નમ્યા, એટલે માતાપિતા તથા નગરજનો પરમ આનંદ પામ્યા. એકદા ચક વિગેરે ચૌદ મહારને પ્રકટ થયા એટલે અનુક્રમે સમસ્ત ભરતને તેણે સાધ્યું, પછી નવનિધાન પ્રગટ થયા, એટલે તેજસ્વી વિશ્વવિખ્યાત અને સુપ્રસિદ્ધ એવા તે મહાન ચકવર્તી થયા પછી ચકવર્તી સંબંધી ઉદાર ભેગ ભગવતાં તેને સમય પસાર થવા લાગ્યા. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એકદા દેવલોકમાં ઇંદ્રસભામાં બેસીને સૌધર્મેદ્ર નાટક જઈ રહ્યા છે. એવામાં ઈશાન દેવલેકમાંથી સંગમ નામને દેવ સૌધર્મેદ્ર પાસે કાંઈ કાર્ય પ્રસંગે આવ્યો. તેના દેહની પ્રભાથી સભામાં રહેલા બધા દેવો સૂર્યોદય થતાં ચંદ્રાદિક ગ્રહોની જેમ પ્રભા અને તેજ રહિત દેખાવા લાગ્યા. પછી પિતાને કરવાનું કાર્ય કરીને તે સંગમ પિતાના વિમાનમાં પાછા ચાલ્યા ગયે એટલે વિમિત થયેલા દેવેએ દેવેંદ્રને પૂછ્યું કે –“આ દેવ કેમ અત્યંત તેજસ્વી જણાતે હતે.” બેલ્યા કે –“અહ દે ! સાંભળો –એણે પૂર્વભવમાં આયંબિલ-વર્ધમાન નામને તપ કર્યો હતો તેથી એ આવો તેજસ્વી થયો છે. ફરી દેવેએ પૂછ્યું કે –“હે સ્વામિન્ ! મનુષ્યલેકમાં કે અધિક સ્વરૂપ વાનું છે ? એટલે દેવેંદ્ર બેલ્યા કે :- અત્યારે મનુષ્યલોકમાં હસ્તિનાગપુરમાં કુરુવંશને ભૂષણ સમાન સનકુમાર ચકવર્તી રાજ્ય કરે છે. તે દેવે કરતાં પણ અધિક રૂપવાન છે.” તે સાંભળીને બધા દેવતાએ આશ્ચર્ય પામ્યા. તે વખતે જય અને વિજય નામના બે દેવ ઈદ્રના વચનને સાચું ન માનતા બ્રાહ્મણરૂપે મનુષ્યલોકમાં આવ્યા, અને ચકવર્તીના મહેલના દ્વાર પાસે આવી દ્વારપાળની રજા લઈ રાજભુવનમાં જઈ સનકુમારને રૂપને જોયું તેથી તે પરમ હર્ષ પામ્યા અને બેલ્યા કે –“ઇ જે કહ્યું હતું તે સત્ય છે. તે વખતે સનકુમાર ચકી તૈલ મર્દન કરાવતા હતા. આ બંને બ્રાહ્મણોને જોઈને ચકીએ પૂછયું કે –“તમે કેણ છો ? અને અહીં શા માટે આવ્યા છે ?” તેઓ બોલ્યા કે –“હે નરેંદ્ર! અમે બ્રાહ્મણ છીએ અને ત્રણ જગતમાં તમારું રૂપ બહુ વખણાય Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩પ૯ છે, તેથી તે જોવાને માટે કૌતુકથી અહીં આવ્યા છીએ.” એટલે ચકીએ ચિંતવ્યું કે :- અહો ! હું ધન્ય છું, કે મારું રૂપ સર્વત્ર વખણાય છે.” પછી બ્રાહ્મણને તેણે કહ્યું કે –“હે બ્રાહ્મણો! અત્યારે મારું રૂપ શું જુઓ છો ? થેડે વખત સબુર (ભે) કરે, અત્યારે તે માટે સ્નાનાવસર છે, એટલે સ્નાન કરી વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ જ્યારે હું સભામાં આવીને બેસું ત્યારે સિંહાસન પર બેઠેલા એવા મારૂં રૂપ તમે જેજે.” આમ કહેવાથી તે બ્રાહ્મણે ત્યાંથી અન્યત્ર ગયા. પછી રાજા સ્નાન કરી અને વસ્ત્રાભૂષણ ધારણ કરી રાજસભામાં આવ્યા એટલે તેણે પેલા બ્રાહ્મણોને બોલાવ્યા. તેમણે આવી ચકીના દેહની વિલક્ષણ (રોગગ્રસ્ત) શેભા જઈ ખેદ, ઉત્પન્ન થવાથી પડી ગયેલું મુખ કરીને રાજાને કહ્યું કે:-“અહો ! મનુષ્યના રૂપ, તેજ, યૌવન અને સંપત્તિઓ અનિત્ય અને ક્ષણવારમાં નાશ પામી જાય તેવી છે. એટલે સનસ્કુમારે તેમને પૂછ્યું કે :બ્રાહ્મણે ! તમે સવિષાદ અને મનમાં શંકા કુશંકા થાય એવું કેમ બોલો છો ?” એટલે તેઓ ફરી બેલ્યા કે - “હે નરેદ્ર ! દેના રૂપ, તેજ, બળ અને લક્ષમી તે આયુષ્યમાંથી શેષ છ માસ રહે ત્યારે જ ક્ષીણ થાય છે, પણ મનુષ્યના દેહની શોભા તે ક્ષણવારમાં ખતમ થઈ જાય છે. અમે તે તમારા રૂપની શોભામાં આશ્ચર્ય જોયું છે. અહે સંસારની અનિત્યતા ! કે જે સવારે હોય છે તે બપોરે હોતું નથી, અને બપોરે હોય છે તે રાત્રે હેતું નથી, આ સંસારમાં બધા પદાર્થો અનિત્ય જ દેખાય છે.” ચકી બેલ્યા કે–તમે શી રીતે જાણ્યું ?” એટલે તે પ્રગટ થઈને રાજાની આગળ યથાસ્થિત પરમાર્થ કહેવા લાગ્યા Page #387 -------------------------------------------------------------------------- ________________ 380 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કે -ઈ વર્ણવેલા તમારા રૂપને સાચું ન માનતા અમે અહીં આવ્યા હતા. પ્રથમ તે ઇદ્ર વર્ણવ્યા કરતાં પણ તમારું રૂપ અધિક અમે જોયું હતું પણ ક્ષણવારમાં તે સર્વ નષ્ટ થઈ ગયું છે. તમારા શરીરમાં અનેક રોગ પ્રગટ થઈ ગયા છે અને શરીર બધું નિસ્તેજ થઈ ગયું છે, હવે તમને યોગ્ય લાગે તે કરો. આ પ્રમાણે કહીને તે બંને દેવે સ્વર્ગમાં ચાલ્યા ગયા. ઉપદેશમાળામાં કહ્યું છે કે –“ક્ષણવારમાં દેહ ક્ષીણ થતાં દેના કહેવા પરથી જેમ સનસ્કુમાર ચકી બોધ પામ્યા, તેમ કેટલાક પુરુષે જહદી પિતાની મેળે જ બોધ પામે છે.” હવે સનકુમાર ચકી દેના વચનથી વિરમય પામીને દિવ્ય કંકણ અને બાજુબંધથી વિભૂષિત એવા પિતાના બાહુયુગલને જોવા લાગ્યા. તે તેને તે નિસ્તેજ લાગ્યું. હાર અને અર્થહારથી વિભૂષિત એવું વક્ષસ્થળ ધુળથી આચ્છાદિત થયેલા સૂર્યબિંબની જેવું શોભારહિત તેના જેવામાં આવ્યું. એ પ્રમાણે સર્વ અંગને પ્રભારહિત જોઈને તે ચિંતવવા લાગ્યા કે – અહો ! આ સંસાર કે અસાર છે? આવું મારું સુંદર રૂપ પણ ક્ષણવારમાં નષ્ટ થઈ ગયું ! અહીં શરણ પણ કેનું લેવું? કેઈ કેઈનું રક્ષણ કરવાને સમર્થ નથી તે મહાત્માઓ. ધન્ય છે, કે જેઓ સર્વ સંગને પરિત્યાગ કરી વનમાં જઈ દીક્ષા લઈ આરાધના કરે છે. આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સનકુમારે નિઃસંગ થઈને વિનયંધર ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરી. તેના સ્ત્રીરત્ન પ્રમુખ ચૌદ ૨, રાજાઓ, આભિગિક દેવ અને સેનાના માણસે છે Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મહિના સુધી તેની પાછળ પાછળ ભમ્યા, છતાં સનત્કુમારે તેમની સામે પણ જોયુ નહિ. અગક કુળમાં ઉત્પન્ન થયેલા નાગ શું વમન કરેલાને ફ્રી ઇચ્છે ? ન ઈચ્છે. તેવી રીતે વસેલા આહારની જેમ તેણે સના ત્યાગ કર્યો. ૩૬૧ પછી તે મહિષ છઠ્ઠના પારણે ગેાચરીમાં ચીનફ્ ને બકરીની છાશ મળે તેા તેનાથી જ પારણુ કરી ફરી છઠ્ઠું કરવા લાગ્યા. આ પ્રમાણે કરવાથી કેટલેક દિવસે તેમને કેટલાક દુષ્ટ રાગેા લાગુ પડયા. શુષ્ક ખસ, તાવ, ઉધરસ, શ્વાસ, અન્નની અરૂચિ, આંખમાં પીડા અને ઉદરપીડા-આ સાત અત્યંત ભયંકર રાગેા ગણાય છે.” તે તથા ખીજા પણ ઘણા રાગેા તેમને લાગુ પડયા. સાતસે વર્ષ પર્યંત તે રાગાને સમ્યગ્રભાવે સહન કરી તેઓ દીપ્ત અને ઉગ્ર તપ કરવા લાગ્યા. એવું ઉગ્ર તપ તપતાં તેમને કૌષધિ, શ્લેષ્માષધિ, વિદ્યુડૌષધિ, મળૌષધિ, આમૌષધિ, સવૌ ષધિ, અને સભિન્નશ્રોત–એ સાત લબ્ધિએ ઉત્પન્ન થઈ. તે પણ તે મહામુનીશ્વરે રાગાના થાડા પણ પ્રતિકાર ન કર્યો. એકદા સૌધર્મેદ્ર સુધર્મા સભામાં સાધુનું વર્ણન કરતાં સનત્કુમાર ચક્રીની કીય તાનું અપૂર્વ વર્ણન કર્યું. પછી ઈંદ્ર પાતેજ વૈદ્યનું રૂપ લઇને તે ચક્રીમુનિની પાસે આવ્યા અને મુનિને કહ્યું કે – હે ભગવન્ ! આજ્ઞા આપો, તેા હું આપના રાગોના પ્રતિકાર કરૂ. જો કે તમે નિરપેક્ષ છે, તથાપિ ૧. હલકી જાતના ચે.ખા. Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : હું તમારા રાગનેા નાશ કરવા ઈચ્છુ છું.” મુનિ ખેલ્યા કે – - હૈ વૈદ્ય ! દ્રવ્યરાગના કે ભાવરાગના ? કાના પ્રતિકાર કરવા તમે ઇચ્છેા છે ?' વૈદ્યરૂપે ઇંદ્ર મેલ્યા કે —દ્રવ્યભાવ રોગના ભેદને હું જાણતા નથી.' એટલે મુનિ ખેલ્યા કે — દ્રવ્ય રોગ તે પ્રગટ દેખાય છે અને ભાવરાગ તે કમ છે. તે કર્મોના પ્રતિકાર તમે કરી શકે તેમ છે ?' ઇંદ્ર ખેલ્યા કે ઃ— ‘હે સ્વામિન્ ! કરાગ તા બહુ વિકટ છે. તેના ઉચ્છેદ કરવાને હું સમર્થ નથી.” એટલે મુનિએ પાતાની આંગળીને પેાતાના શ્લેષ્મથી ત્રિપ્ત કરતાં તે સુવર્ણ જેવી સુંદર ખની ગઇ. તે આંગળી વૈદ્યને બતાવીને કહ્યું કે —હૈ બૈદ્યરાજ ! મારે આ દ્રવ્યરોગના પ્રતિકાર કરવા હાય તા મારામાંજ તેવી શક્તિ છે, પણ મારી તેવી ઈચ્છા નથી. મારાં કરેલાં કર્મ મારે જ ભાગવવાનાં છે, માટે રાગની પ્રતિક્રિયા શુ' કામ કરાવવી ?” પછી ઈંદ્ર પ્રશસાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઇ પેાતાનું સ્વરૂપ પ્રગટ કરી મુનિને વારવાર અભિનદન કરીને સ્વસ્થાને ગયા. : Ο ૩૬૨ શ્રીમાન્ સનકુમાર મુનીન્દ્ર પણ ઘણાં કર્મોના ક્ષય કરી આયુ પૂર્ણ થતાં સનત્સુમાર નામના ત્રીજા દેવલાકમાં દેવ થયા. ત્યાં દેવ સંબધી આયુ પૂર્ણ ભાગવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. આવી રીતે તપને અપાર મહિમા જાણીને કર્મને નિર્મૂળ કરવા તત્પર એવા મહાત્માઓએ યથાશક્તિ તપ અવશ્ય કરવું. ઇતિ સનત્યુમાર ચક્રી કથા હવે ભાવધમ કહેવામાં આવે છે. ભાવ એ ધમના મિત્ર Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૬૩ છે. તે કર્મરૂપી લાકડાને ભસ્મ કરવા અગ્નિસમાન છે અને સત્યરૂપ અન્નમાં તે ઘી સમાન છે. ભાવપૂર્વક ડું સુકૃત કરેલ હોય, તે પણ પુરુષને સર્વ અર્થની સિદ્ધિને આપે છે. કારણ કે –“જેમ ચુને ચેપડ્યા વિના પાનમાં રંગ આવતે નથી. તેમ ભાવ વિના દાન, શીલ, તપ અને જિનપૂજા વિગેરેમાં અધિક લાભ પ્રાપ્ત થતું નથી” ભાવથી ભ્રષ્ટ થયેલા પુરુષને સર્વત્ર ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ભાવથી એક દિવસ પાળવામાં આવેલ ચારિત્ર પણ સદગતિ આપે છે. તે સંબંધમાં પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે – પુંડરીક કંડરીક સ્થા આજ જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણ નામે નગરી છે. ત્યાં ન્યાયલક્ષમીના પાત્રરૂપ મહાપદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શીલ, વિનય, વિવેક, ઔદાર્ય અને સુંદર, હોંશિયાર વિગેરે ગુણયુક્ત પદ્માવતી નામે રાણી હતી. તથા શસ્ત્ર અને શાસ્ત્રમાં વિશારદ એવા પુંડરીક અને કંડરીક નામના બે પુત્ર હતા. તે રાજા ન્યાયપૂર્વક પોતાની પ્રજાનું પાલન કરતો હતે. એકદા નગરની બહાર નલિનીન નામના ઉદ્યાનમાં બહુ સાધુઓના પરિવાર સહિત શ્રીસુત્રતાચર્ય નામના ગુરુમહારાજ પધાર્યા. એટલે તેમનું આગમન જાણુને રાજા વનમાં જઈ ગુરુમહારાજને નમસ્કાર કરીને ચોગ્ય ભૂભાગ (ભૂમિ) પર બેઠે. પછી ગુરુ ધર્મોપદેશ દેવા લાગ્યાં કે –“હે ભવ્ય જન ! આ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જગતમાં ભ્રમણ કરતા જીવાને મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, તે પર શ્રદ્ધા અને સંયમમાં મહાવી-એ ચાર વસ્તુએ અતિશય દુર્લભ છે.’ ઇત્યાદિ ગુરુએ આપેલ ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પેાતાના મોટા પુત્ર પુ’ડરીકને રાજ્યભાર સોંપી રાજાએ દીક્ષા અંગીકાર કરી. પછી ચૌદ પૂર્વના અભ્યાસ કરીને તે રાજષિ વિવિધ તપ પૂર્ણાંક સાધુપણું પાળવા લાગ્યા. અન્તે સ‘લેખના કરી દેહને તજી સર્વ દુઃખને ક્ષીણુ કરીને નિર્વાણુપદને પામ્યા. હવે કેટલાક વખત પછી તેજ સ્થવિર મુનિએ વિહાર કરતાં ફરી પુડરીકિણી નગરીએ પધાર્યા. એટલે પુંડરીક રાજા સ્થવિરાનું આગમન જાણીને નાનાભાઈ તથા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયા. ભક્તિપૂર્વક ગુરુને વદન કર્યું', એટલે ગુરુમહારાજે સવિસ્તર ધર્માંદેશના આપી. તે સાંભળી લઘુકર્મીપણાથી તે ધર્માંદેશનાને અંતરમાં ભાવતાં પુ'ડરીક રાજાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા. તે તરત જ પેાતાની નગરીમાં આવ્યા અને પેાતાના પ્રધાનાને મેલાવી તથા કંડરીકને આગળ કરીને હષ સહિત આ પ્રમાણે મેલ્યા કે :- હે વત્સ ! મે' ભાગ ભગવ્યા અને અક્ષત (અખડિત) રાજ્ય પણ પાળ્યું; રાજાઓને વશ કર્યા અને પૃથ્વીમ’ડળને સાધ્યું; દેવગુરૂને પૂજ્યા અને ગૃહસ્થધમ પણ સેવ્યા; સ્વજનાના સત્કાર કર્યો, અર્થીજનોની ઈચ્છા પૂર્ણ કરી અને યશ પણ ઉપાર્જન કર્યા; હવે મારૂ યૌવન નાશ પામવાની અણી પર છે અને જરા કાંઈક કાંઇક પાસે આવતી જાય છે. મૃત્યુ કટાક્ષપાતથી મને Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૬૫ જોયા કરે છે. પ્રાણીઓને જન્મ, મરણુ વારંવાર સતાવ્યા કરતા હાવાથી આ સસાર વિડંબનામય છે. મે ગુરુમહારાજનાં વચન સાંભળ્યાં, તેથી સસારથી હું વિરક્ત થયેા છું, માટે હવે તું આ રાજ્યના સ્વીકાર કર અને નીતિપૂર્વક રાજ્ય અને પ્રજાનું પાલન કર. હું સુગુરુની પાસે જઈને દીક્ષા અંગીકાર કરીશ. ’ આ પ્રમાણે પુડરીકનાં વચને સાંભળીને કડડરીક મેલ્યા કે :‘ હૈ ભાઈ ! શું તું મને ભવસાગરમાં ભમાવવા ઈચ્છે છે ? મે પણ ધર્મ સાંભળ્યા છે, માટે દીક્ષા ગ્રહણ કરીને હું મારા જન્મ સફળ કરીશ.' એટલે પુંડરીક બાલ્યેા કે – હું બધા ! ચારિત્ર પાળવું દુષ્કર છે, તેમાં સર્વ જીવા પર સમભાવયુક્ત દયા પાળવી, સદા સત્ય ખેલવું, તૃણ ( તણખલા ) માત્ર પણ અનુત્ત ( માલિકે આપ્યા સિવાય ) ન લેવું, બ્રહ્મચય સદા ધારણ કરવું. પરિગ્રહના સર્વથા ત્યાગ કરવા, રાત્રે ચારે માહારના ત્યાગ કરવેા, મેતાલીશ દોષરહિત આહાર લેવા, કેમકે અશુદ્ધ આહાર લેતાં ચારિત્ર-ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ચૌદ પ્રકારના ઉપકરણા ધારણ કરવા, તે આ પ્રમાણે પાત્ર, પાત્ર ધ, પાત્રઠવણી ( પાત્ર મૂકવાનું' વજ્ર ), પાયકેસરિયા ( ચરવળી ), પડલા, પાત્રમાં લપેટવાનું વસ્ત્ર, શુચ્છા, કાઁખલ, સુતરાઉ વસ્ર; રોહરણ ( આઘા ) અને મુહપત્તિ-આ માર ઉપકરણ જિનકલ્પી સાધુને પણ હાય તથા એક મેઢુ પાત્ર અને ચાળપટ્ટો-એ એ મેળવતાં ચૌદ ઉપકરણ સ્થવિરકલ્પી સાધુઓને રાખવાના કહ્યા છે.” વળી સાધુએ કંઈ પણ સંચય (ભેગુ*) ન કરવા, ગૃહસ્થના પરિચય ન કરવા અને પુષ્ટ એવા રાગાદિ શત્રુઓને જીતવા. આ પ્રમાણે હાવાથી ચારિત્ર Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બાળક છે. મને પરિષહા સહન તલવારની ધાર સમાન છે, અને તું હજી ભુજાથી સમુદ્ર તરવા સમાન આ વ્રત છે. કરવા બહુ કઠણ છે, તેથી અત્યારે ગૃહસ્થધર્મ ગ્રહણ કરી રાજ્ય ભાગવ. યૌવન વીત્યા પછી તું દ્વીક્ષા અંગીકાર કરજે.’ ઇત્યાદિ યુક્તિએથી સમજાવતાં પણ તણે કદાગ્રહ ન મૂકયા, અને રાજા તથા પ્રધાનાએ વાર્યા છતાં તેણે (કંડરીકે ) દીક્ષા લીધી. રાજાએ ભાઈના દીક્ષામહાત્સવ કર્યાં. પછી ‘જ્યાં સુધી રાજ્યભાર ઉપાડનાર કોઇ ન થાય ત્યાં સુધી હે વિભા ! તમે રાજ્ય પાળેા’ એમ મંત્રીઓના કહેવાથી પુડરીક ચાત્રિની ભાવના ભાવતાં રાજ્ય કરવા લાગ્યા અને કડરીક મુનિ સાધુએ સાથે વિહાર કરતાં ચારિત્ર પાળવા લાગ્યા. એમ ઘણા સમય પસાર થયેા. એકદા સ્થવિર મુનિએ પુષ્પાવતી નગરની સમીપના ઉદ્યાનમાં પધાર્યા; એટલે કેટલાક નગરજના તેમને વંદન કરવા આવ્યા. તેમને જોઇને કઇંડરીક મુનિને દુર્ધ્યાન ઉત્પન્ન થયું. તે વખતે વસતક્રીડા કરવા આવેલા કેટલાક નગરજના ત્યાં ક્રીડા કરતા હતા, કેટલાક નૃત્ય અને હાસ્ય કરતા હતા, કેટલાક અનેક પ્રકારના વિનોદ, ગાયન અને વાતા કરતા હતા તથા કેટલાક વાદ્યો વગાડતા, વસ ́ત સાઁબધી વિલાસ કરતા હતા. એ અવસરે વ્રતના નાશ કરનાર એવુ* ચારિત્રાવરણીય કર્કશ ક કંડરીકને ઉય આવ્યું, તેથી તેણે ચિ ંતવ્યુ કેઃ— અહા ! આ લેાકાને ધન્ય છે, કે જે ઘરે રહી સંસારસુખ ભાગવે છે, નૃત્ય અને વિવિધ ગાયન કરે છે. પુષ્પ, ચંદન અને સ્ત્રી વિગેરેના સુખને સ્વાદ લે છે, તથા ઈચ્છાનુસારે આહાર કરે 1 Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્વનાથ ચરિત્ર ૩૬૦ છે, અને હું તેા દીક્ષા લઈને નરકસમાન દુઃખમાં પડચેા છું. મને એક ક્ષણભર સુખ નથી તુચ્છ અને તે પણ શીતળ ( ટાઢા ) આહાર, કદન્ત અને ખળેલા આહારનુ લેાજન તથા પરિષહ સહન—એ નરક જેવું દુઃખ કાણુ ભાગવી શકે ? આ દુઃખદાયક દીક્ષાથી હવે તેા રાજ્યના જ પાછા સ્વીકાર કરૂ” આ પ્રમાણે ચિતવતાં તે મનથી ભગ્ન અને ભાવભ્રષ્ટ થયા. તેને તેવા ભગ્ન પરિણામવાળા જાણીને સાધુઓએ તેના ત્યાગ કર્યાં અને ગુરુમહારાજે પણ તેની ઉપેક્ષા કરી. : પછી કડરીકે દ્રવ્ય લિંગ (સાધુવેશ) અને ઉપકરણયુક્ત પેાતાની નગરીના બહારના ઉદ્યાનમાં જઈને એક ઝાડની શાખા પર પાત્ર વિગેરે લટકાવી હિરત (લીલેાતરીવાળી) જમીન પર બેસી ઉદ્યાનપાલકને મેાકલીને પુંડરીકને બહાર મેલાવ્યા. ઉદ્યાનપાલકે જઈને રાજાને કહ્યું કે - હે સ્વામિન ! અહીં એકાકી ક’ડરીક મુનિ આવેલા છે.' રાજા તે સાંભળી સભ્રાંત થઈ સેનાસહિત ત્યાં આવ્યા, અને તેને ભગ્નપરિણામી જાણી વંદન કરીને કહ્યું કે – તમે પૂજ્ય અને મહાનુભાવ છે. તમે ધન્ય છે કે જેમણે તરૂણાવસ્થામાં આવું દુષ્કર વ્રત ગ્રહણ કર્યું છે અને શુદ્ધ ચારિત્ર પાળેા છે.’ ઈત્યાદિ કમળ વાકયાથી પ્રેરિત અને લજ્જિત થઈને કંડરીક સુનિ તે સ્થાનેથી પાછા ચાલ્યા ગયા. પછી મનથી ચારિત્રના ભંગ કરી તે સુનિવેષમાં રહ્યા પણ અવસર પ્રમાણે ક્રિયા કરવી તજી દીધી. કારણ કેઃ— કસ્તુરી, ચ'દન, કુકુમ ( કેસર) અને કપૂરથી લસણને લપેટી રાખવામાં આવે તે પણ તે પેાતાની દુર્ગંધને " Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર . તજતું નથી.' જાતિદોષને લીધે પ્રાપ્ત થયેલા વસ્તુના સ્વભાવ બદલાતા નથી.' પુંડરીક રાજાએ અનેક પ્રકારે પ્રેરણા કર્યા છતાં તે તેા તેવાજ ભ્રષ્ટ રહ્યા. પછી ફરી તે તેવી જ રીતે ત્યાં આવ્યા, એટલે રાજાએ પહેલાંની જેમ ત્યાં આવીને કહ્યું કે હે મહાનુભાવ ! સયમરૂપ મેરૂપર આરેાહણ ( ચઢી ) કરીને શા માટે આત્માને અધઃપતિત (નીચે પાડે છે) કરે છે ? રાજ્યાદિ સંપત્તિ તા સુલભ છે, પણ જિનધમ પ્રાપ્ત થવા જ દુર્લભ છે? એટલે કડરીક ખેા કે —આ વચન-યુક્તિથી મારે પ્રયાજન નથી, હવે દીક્ષાથી સર્યું; આ દુષ્કર વ્રત મારાથી પાળી શકાય તેમ નથી.' રાજા ખેલ્યા કે :- તા આ રાજ્યને ગ્રહણ કરા, એટલે મારૂ મનોવાંછિત સિદ્ધ થાય,' આ પ્રમાણે તેને કહીને રાજાએ સામંતાદિકને કહ્યું કેઃ— હું રાજાએ અને પ્રધાનો ! તમે એના રાજ્યાભિષેક કરા, હું હવે દીક્ષા અ‘ગીકાર કરીશ.’ એમ કહી પુ'ડરીકે કંડરીક પાસેથી સાધુવેષ ગ્રહણ કર્યો અને પેાતાની મેળે જ દીક્ષા અંગીકાર કરી. : 6 પછી કંડરીક શ્યામમુખવાળા એવા સામા અને નગરજનાની સાથે નગરીમાં ગયા. સિંહની જેમ નીકળીને હવે શિયાળ જેવા બન્યા.” એમ કહીને સામતા વિગેરે તેની હાસ્ય અને નિદા કરવા લાગ્યા, તેમજ તેને પ્રણામ ( નમસ્કાર ) પણ ન કર્યાં. એટલે કડરીક રાજા વિચારવા લાગ્યા કે — પ્રથમ ભાજન કરીને પછી એ દુષ્ટોના નિગ્રહ કરીશ.’ એમ ધારી તેણે તરત સર્વ પ્રકારની રસવતી (રસાઈ) તૈયાર કરાવી, પછી અનુક્રમે તેણે સર્વ રસવતીનુ' એવી રીતે લેાજન Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 386 કર્યું કે જેથી તેને સેવકેએ ભુજાને ટેકે આપને શય્યા પર (પથારી) આણ્યો. ચાલવા જેટલી શક્તિ પણ રહી નહીં. પછી મધ્યરાત્રે તેને અજીર્ણ થયું, તીવ્ર શૂળ પેદા થયું. વાયુ રૂંધાઈ ગયો. એટલે તે તીવ્ર વેદનાથી બડબડાટ કરવા લાગે, તે વખતે કેઈએ તેના રોગનો સામને (ઉપાય) ન કર્યો. એટલે તેણે ચિંતવ્યું કે – “આ રાત્રિ પસાર થશે, એટલે સવારે આ મંત્રીઓ અને વૈદ્ય-સર્વને સંહાર કરીશ.” એ પ્રમાણે રૌદ્રધ્યાનમાં મગ્ન થયો છતે મરણ પામીને તે સાતમી નરકભૂમિમાં નારકી થયે. હવે પુંડરીક રાજર્ષિ ચિંતવવા લાગ્યા કે –“અહો હું ધન્ય છું, કે જેથી મને સાધુધર્મ પ્રાપ્ત થયે. હવે ગુરુ પાસે જઈને હું વિધિપૂર્વક ચારિત્ર અંગીકાર કરીશ.” એમ ચિતવતા અને ભુખ, તરસ, તથા તાપાદિક દુઃખથી મનમાં ચલાયમાન ન થતાં તેમણે બહુ માર્ગનું ઉલ્લંઘન (વિહાર કર્યો) કર્યું. પરંતુ બહુ માર્ગને (ઘણું ચાલવાથી) એળંગવાથી, પગમાં રક્ત નીકળવાથી અને શ્રમવડે થાકી જવાથી તેમણે એક ગામમાં ઉપાશ્રયની યાચના (માગણી) કરી. ત્યાં તૃણના સંથારા પર શુભ લેચ્છાપૂર્વક બેસીને તે રાજર્ષિ મનમાં આ પ્રમાણે ભાવના ભાવવા લાગ્યા કે –“અહો! ગુરૂ સમીપે જઈને કયારે હું બધા કર્મને દૂર કરનારી એવી યથોચિત દીક્ષાને અંગીકાર કરીને નિરતિચાર ચારિત્ર પાળીશ! એમ ચિંતવતાં તે અતિશય વ્યાકુળ થઈ ગયા. એટલે મસ્તક પર અંજલિ જેવી સ્પષ્ટાક્ષરથી ૨૪ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે આ પ્રમાણે છેલ્યા કે –“અહંત ભગવાનને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્યોને નમસ્કાર થાઓ. હે નાથ ! હું આગળ (બળ રહિત અહી રહ્યો છતે આપના ચરણ સમીપે જ રહ્યો હોઉં તેમ હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન, પરિગ્રહ, (રાત્રિભેજન) ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, (પશુન્ય, રતિ અરતિ, પરનિંદા, માયામૃષા અને મિથ્યાત્વશલ્યએ અઢાર પાપસ્થાનેને ત્યાગ કરૂં છું. વળી ઈષ્ટ, પ્રિય, કાંત (મનહર), લાલિત, પાલિત અને બહુ સમયથી રક્ષિત છતાં આ શરીરને અંતિમ શ્વાસે શ્વાસને વિવિધ ત્રિવિધે ત્યાગ કરૂં છું? આ પ્રમાણે ભાવરૂપ પાણીથી આત્માના પાપને પખાળી (ધઈ) મરણ પામી સર્વાર્થ સિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા. હે ભવ્ય જને! આ પ્રમાણે ભાવધર્મને મહિમા જાણીને સર્વ ધર્મકૃત્યમાં ભાવને પ્રધાન રાખ. ઇતિ પુંડરીક કંડરીક કથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રમાણેની દેશના સાંભળીને બહુજનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો. કેટલાક સમકિત પામ્યાં અને કેટલાક ભદ્રકભાવી થયા. શ્રીમાન અશ્વસેન રાજાએ પણ ભગવંતની દેશના સાંભળીને હસ્તિસેન નામના પુત્રને રાજ્યભાર સેપી દીક્ષા અંગીકાર કરી તથા વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની ભવતારિણી વાણી સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૭૧ ભગવંતે તે વખતે દશ ગણધરાની સ્થાપના કરી. તેમના નામ આ પ્રમાણે — આદત્ત, આય ઘાષ, વિશિષ્ટ, બ્રહ્મ, સેામ, શ્રીધર, વીરસેન, ભયશા, જય અને વિજય — એ દશ ગણધરાને ભગવંતે ઉત્પાદ, વિંગમ ( નાશ) અને ધ્રૌવ્યરૂપ ત્રિપદી સભળાવી, એટલે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પછી ભગવતે ઉઠીને શક્રેન્દ્રે રનના થાળમાં ધરેલ દિવ્ય વાસક્ષેપ તેમના મસ્તક્ર પર નાખ્યા. પછી દુંદુભિના અવાજ પૂર્વ ક ( ચતુર્વિધ ) સ`ઘની સ્થાપના કરી અને તેમને ચેાગ્ય શિક્ષા આપી. ત્યાર પછી પ્રથમ પારસી પૂર્ણ થતાં દેશના સમાપ્ત કરી, ત્યાંથી ઉઠીને ખીજા ગઢમાં ઇશાન ખુણામાં દેવાએ રચેલા દિવ્ય દેવંદામાં જઈ ભગવતે વિશ્રાંતિ લીધી. પાર્શ્વનાથ ભ. અને કમઠનુ ભેગા થવું, નાગને નવકાર સંભળાવવા, ચિત્ર જોઇ બૈરાગ્ય, વવિદાન, દીક્ષા, ઉપસત્ર, દેવળજ્ઞાન, દેશના, શ્રીસંધની સ્થાપનાદિ વર્ણનરૂપ ૬ઠ્ઠો સગ સમાપ્ત. Page #399 -------------------------------------------------------------------------- ________________ સ્થ બનપાર્શ્વનાથાય નમઃ નવખડાપાર્શ્વનાથાય નમઃ અજારાપાર્શ્વનાથાય નમઃ (પાંજરાપેાળમ’ડન) મારિયાપાર્શ્વનાથાય નમઃ સાતમા સ [અસંખ્ય ઇંદ્રોથી વદ્યમાન એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માને પ્રણામ કરીને યાત્લાલથી મનેાહર એવા સાતમા સને હુ" કહું છું ] ભગવાન દેવચ્છંદામાં પધાર્યા પછી પહેલા ગણધર શ્રી આદત્ત દેશના દેવા લાગ્યા — ' હું ભવ્યજના સુજ્ઞ જનાને યતિધમ એ જલ્દી મેાક્ષદાયક છે, પણ તે આરાધવાને અસમર્થ એવા ભવ્યજનાએ શ્રાવકધમ આરાધવા. આ અસાર સૌંસારમાં ધર્માંજ સારરૂપ છે. ગૃહસ્થે શીલ, તપ અને ક્રિયામાં અશક્ત હાવા છતાં શ્રદ્ધાને પૂર્ણ પણે સાચવી રાખવી. એટલે પ્રધાને કહ્યું કેઃ– હે ભગવન્ ! શ્રાવકધમ સવિસ્તર પ્રકાશા.' ગણધર મહારાજ મેલ્યા કે સાંભળેા ઃ— - Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર या देवे देवताबुद्धि गुरौ च गुरुतामतिः धर्मे च धर्म धीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥ १॥ ૩૭૩ 6 “ ગૃહસ્થાના સમ્યક્ત્વમૂળ ખાર વ્રતરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ ધર્મનું મૂલ સમ્યક્ત્વ છે. સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરુબુદ્ધિ અને સદ્ધર્માંમાં શુદ્ધ ધર્મબુદ્ધિ-એ સમ્યક્ત્વ કહેવાય છે. (૧) સમ્યક્ત્વથી વિપરીત મિથ્યાત્વ કહેવાય છે, તેને ત્યાગ કરવા, તે સમ્યક્ત્વના પાંચ અતિચાર કહ્યા છે. શંકા (શંકા, ખાવિગિચ્છા)—દેવ, ગુરુ અને ધર્મમાં શકા રાખવી-એટલે આ સત્ય હશે કે અસત્ય ? આકાંક્ષા—અન્ય હરિ, હર અને સૂચ વિગેરે દેવાના પ્રભાવ જોઇને તેનાથી અને જિનધથી પણ સુખાદિકની વાંચ્છા કરે, અથવા શંખેશ્વરાદિ દેવા પાસે ભાગસુખ પ્રાપ્ત થવાની માનતા કરે—પ્રાર્થના કરે. વિચિકિત્સા—ધર્મ સંબંધી કૂળના સંદેહ કરે અથવા દેવ, ગુરુ અને ધર્મની નિંદા કરે. પરપ્રશંસા—અન્ય દર્શનીયની પ્રશંસા કરે. પરપરિચય—અન્ય દર્શનીય સાથે વિશેષ પરિચય કરે. આ પાંચ અતિચાર રહિત સમ્યક્ત્વનું શ્રાવકાએ પાલન કરવુ. હવે માર વ્રતમાં પ્રથમ અણુવ્રત પ્રાણાતિપાત વિરમણ પાળવાનું છે. શ્રાવકાને સવા વિશ્વની દયા કહી છે. કારણ કે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સ્કૂલ અને સૂક્ષમ જીવોની હિંસા સંકલ્પથી અને આરંભથીએમ બે પ્રકારે થાય છે. તેના પણ સાપરાધીની અને નિરપરાધીની તથા સાપેક્ષપણે અને નિરપેક્ષપણે-એવા બે બે ભેદ થાય છે તે ગુરુમુખથી વિશેષ સમજવા. પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર તજવા યોગ્ય છે તે આ પ્રમાણે –(વહબંધછવિ છે) વધ–દ્વિપદ અને ચતુષ્પદાદિકને નિયપણે મુષ્ટિ, લાકડી વિગેરેથી પ્રહાર કરવા તે. બંધ–દ્વિપદ, ચતુષ્પદાદિકને સખ્ત રીતે બાંધવા તે. છવિ છેદ–પશુઓનાં કર્ણ, કંબલાદિકને છેદ કરવું તે. અતિભાર–બહુ-હદ ઉપરાંત ભાર આરોપણ (મુક) કર તે. - ભક્ત પાનવિછેર–પશુઓને ચારા પાણીને વિચ્છેદ કર-વખતસર ન આપે તે. બીજા અણુવ્રતના પણ પાંચ અતિચાર છે તે આ પ્રમાણે (સહસારહસ્સેદારે) સહસાકારે-કેઈને બેટું આળ દેવું તે. એકાંતે કઈ સાથે કરેલ રહસ્ય પ્રગટ કરવું તે. પિતાની સ્ત્રીનું ગુહ્ય પ્રકાશવું તે. છેટે ઉપદેશ દે તે. બેટા તેલ, માન, માપ કરવા તે અથવા ખોટા લેખ લખવા તે. Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સુજ્ઞ પુરુષે મુખ્ય આ પાંચ ફૂટ ( અસત્ય ) વવાં—કન્યા સ’ખંધી–અસત્ય, ચતુષ્પદ સંબધી-અસત્ય, ભૂમિ સ ંબધી– અસત્ય, થાપણ એળવવી અને ખાટી સાક્ષી પૂરવી તે. ૪૭૫ ત્રીજા અણુવ્રતના પણ પાંચ અતિચાર છેડવા ચેાગ્ય છે. ૧. ચારે લાવલી વસ્તુને લેવી, ૨. ચારને સહાય આપવી, ૩. દાણુ ચારી કરવી; ૪. ખેાટાં તાલાં અને માપ રાખવાં અને ૫. સારી–ખરાબ વસ્તુના ભેળસ ભેળ કરવા. ચેાથા વ્રતના પણ પાંચ અતિચાર છેાડવા યેાગ્ય છે. ૧. ભાડું દઈને દાસ્યાદિકને સેવે, ૨. વેશ્યાગમન કરે, ૩. અત્યાસક્ત થઈ કામક્રીડાં કરે, ૪. અન્ય જનાના વિવાહ મેળવી આપે અને ૫. કામભાગની ઘણી ઈચ્છા કરે. ચાર છે પાંચમા પરિગ્રહ પરિમાણુ — અણુવ્રતના પણ પાંચ અતિ૧. ધન ધાન્યના પરિમાણુના ઉલ્લંઘન, ૨. ખેતરા≠િ– વસ્તુ પરિમાણુના ઉલ્લંઘન, ૩. રૂપ્ય-સુવણુ પરિમાણુના ઉલ્લંઘન, ૪. કુપ્પ પરિમાણુના ઉલ્લંઘન અને પ. દ્વિપદ તથા ચતુષ્પદના પરિમાણના ઉલ્લંઘન. - હવે ત્રણ ગુણવ્રત કહે છે. તેમાં પ્રથમ ગુણવ્રત દિગ્વિરતિતેના પાંચ અતિચાર છે. ૧. ઉધ્વદિશિના પ્રમાણના ઉલ્લ’ઘન, ૨. નીચેદિશાના પ્રમાણના ઉલ્લંઘન, ૩.તિય ગદિશિના પ્રમાણના ઉલ્લંઘન, ૪. ક્ષેત્રવૃદ્ધિ – એટલે કામ સંક્ષેપીને બીજી દિશા વધારે અને ૫. દિશાનું ન કરે. પડે એક દિશા પરિમાણ યાદ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બીજું ભેગો પગ વિરમણ – ગુણવ્રત, તેમાં જે એકવાર ભેગવવામાં આવે તે ભેગ – અનાદિક અને વારંવાર ભગવવામાં આવે તે ઉપભાગ – શ્રી વિગેરે. એ વ્રતના ભેજન સંબંધી પાંચ અતિચાર છે. ૧. સચિત્ત આહારનું ભક્ષણ, ૨. સચિત્ત મિશ્રીતનું ભક્ષણ, ૩. અગ્નિ અને જળથી થયેલ અર્ધ પકવનું ભક્ષણ, ૪. પપૈટિકા વિગેરે દુપકવ - કાચા ફળનું ભક્ષણ અને પ. તુચ્છ ઔષધિનું ભક્ષણ. કર્મ સંબંધી પંદર કર્માદાન રૂપ પંદર અતિચાર તે પૂર્વે કહેવામાં આવ્યા છે. હવે અનર્થદંડ વિરમણ નામે ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચાર કહે છે -- ૧. વિકાર વધે તેવું વચન બોલવું, ૨. ભાંડની જેમ કુચેષ્ટા કરી લોકેને હાસ્ય ઉપજાવવું, ૩. અસંબદ્ધ વચન બેલવું (જેમ તેમ બોલવું) ૪. અધિકરણ તૈયાર રાખવાં અને ૫. ભેગે પગ વસ્તુમાં તીવ્રાભિલાષ ધર અથવા ભેગાતિરક્ત વસ્તુઓ તૈયાર રાખવી તે. - હવે ચાર શિક્ષાવ્રત કહે છે. તેમાં પ્રથમ સામાયિક વ્રતતેના પાંચ અતિચાર છે. ૧. મનથી આર્તધ્યાન અને શૈદ્રધ્યાન ચિંતવે, ૨. વચનથી સાવદ્ય બેલે, ૩. કાયાથી સાવદ્ય કરે એટલે અપ્રમાજિંત ભૂમિપર બેસે, ૪. સામાયિક અવિનયપણે કરે – અનવસ્થિતપણું અને ૫. ચંચલચિત્તથી સામાયિક કરે અથવા સામાયિકમાં વિકથા કરે. - બીજા દેશાવગાશિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. ૧. આનયન (નિયમ ઉપરાંતની ભૂમિમાંથી વસ્તુ મંગાવે) Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૭૭ ૨. પ્રેષણ, (નિયમ ઉપરાંતની ભૂમિમાં વસ્તુ મેકલે) ૩. શબ્દ કરે, (અવાજ કરે) ૪. રૂપ દર્શાવે અને પ. કાંકરી નાંખે. છઠ્ઠા અને દશમા વ્રતમાં એટલે ભેદ છે કે છઠું વ્રત યાજજીવિત હોય છે અને દશમું વ્રત તે તે દિવસના પ્રમાણવાળું હોય છે. હવે ત્રીજું પૌષધપવાસ શિક્ષાત્રત–તેના પણ પાંચ અતિચાર છે. ૧. જયા સિવાય અથવા તે કંઈક જોઈ કંઈક ન જોઈ શય્યા સંથારો કરે, ૨. પમાર્યા સિવાય અથવા તો કંઈક ૫માજી કંઈક અપમાઈ ભૂમિ પર બેસે અથવા સંથારો કરે, ૩. જયા સિવાય અથવા તે કંઈક જોઈ ન જેઈ ભૂમિ પર પેશાબ, ઝાડો પરઠ, ૪. શુદ્ધ મનથી પૌષધ ન પાળે અને ૫. નિદ્રા તથા વિકથાદિ કરે. ચેથા અતિથિસંવિભાગ – શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. ૧. ન દેવાની બુદ્ધિથી શુદ્ધ આહારાદિકને અશુદ્ધ કરે, (કહે) ૨. દેવાની બુદ્ધિથી અશુદ્ધ આહારાદિકને શુદ્ધ કરે, ૩. અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુથી ઢાંકી રાખે, ૪. સાધુ ઘરે આવતાં વિલંબથી દાન આપે અને ૫. ઈર્ષાપૂર્વક દાન આપે. આ પ્રમાણે શ્રાવકે સમકિતમૂળ બાર વ્રત (આનંદ અને કામદેવ શ્રાવકની જેમ) પાળવાના છે. તે પણ સિદ્ધિદાયક થાય છે. કારણ કે – “સમ્યકત્વરૂપ ઉદાર તેજયુક્ત, નવા નવા ફળદ– આવર્ત ૩૫ વ્રતની શ્રેણીવાળે તથા સિદ્ધાંતેક્ત એકવીશ નિર્મળ ગુણરૂપ ગતિથી વિભૂષિત એવા શ્રાદ્ધધર્મરૂપ અશ્વકામદેવ વિગેરે શ્રાવકોની જેમ ભવ રૂપી જંગલને પાર પમાડી Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શિવપુરમાં લઇ જાય છે; માટે મિથ્યાત્વાધીન શ’કાર્ત્તિરૂપ હયહર ( અન્ય ચારનાર ) થી યત્ન પૂર્ણાંક તેનું રક્ષણ કરવું.' તપ્ત આયેાગાળ સદેશ ( તપાવેલા લાઢાના ગાળા જેવા ) ગૃહસ્થને વ્રત પાળવું' બહુ દુષ્કર છે. તેવા વ્રત પાળવાને અશક્ત એવા ગૃહથને પણ જિનપૂજા તા અવશ્ય કરણીય છે. જિનપૂજાથી મેાટા લાભ થાય છે. કારણ કે :- જિનેદ્રની પૂજા કરતાં દુષ્ટ પાપ દૂર જાય છે, સપત્તિ જલ્દી આવે છે, અને કીર્ત્તિ જગતમાં પ્રસરે છે' માટે શ્રદ્ધાથી યુક્ત સુશ્રાવકાએ જિનપૂજા અવશ્ય કરવી. જિનપૂજાથી રાવણે તીથ કર નામક કર્યું છે. તેનુ દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ— ઉપજન જિને દ્રપૂજા ઉપર રાવણની કથા લક્ષ્મીનિવાસના સમૂહરૂપ કનકપુર નામના નગરમાં સિદ્ધસેન રાજા ન્યાયથી રાજ્ય કરતા હતા. તેને સિ'હવતી નામે પત્ની (રાણી) હતી. તે રાજા પ્રજાને પુત્રવત્ પાળતા હતા. તે જ નગરમાં બહુ કોટીધનના સ્વામી અને પ્રતિષ્ઠિત કનક શ્રેષ્ઠિ નામે વ્યવહારી રહેતા હતા. તે દેશાંતરના વ્યાપાર કરતા હતા. તેને સુરસુંદરી સમાન ગુણસુંદરી નામે પત્ની હતી. તે જિનધર્મમાં બહુ જ દૃઢ અને પ્રેમાળ હતી. પરસ્પર સ’સાર-સુખ ભાગવતાં તે દંપતીને એ પુત્રની પ્રાપ્તિ થઈ. તેમાં પ્રથમ પુત્ર સહુને વલ્લભ અને પરમ આનંદ ઉપજાવે તેવા હતા અને બીજો નાના પુત્ર વિનીત કડવુ" ખેલનાર અને સને અનિષ્ટ હતા. એક કવિએ કહ્યું છે કે – કટુ ( કડવુ ́) ખેલવાના : ૩૭૮ Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૭૯ ગુણવાળી એવી હે જીભ ! તું મધુર શા માટે બેલતી નથી ? હે કલ્યાણિ ! મધુર બેલ; કારણ કે લોકોને મધુર જ પ્રિય છે.” કે એ બંને પુત્રના સુવિનીત અને દુવિનીત એવાં નામ રાખ્યાં, એટલે સર્વત્ર તે બંને તે નામથી જ પ્રસિદ્ધ થયા. એકદા કનકશેઠ નાના પ્રકારની વસ્તુઓથી પાંચસે ગાડા ભરી પત્નિ, પુત્રો તથા બહુ પરિવાર સહિત સિંહલદ્વીપ તરફ વ્યાપારા ચાલ્યા. માર્ગમાં ક્ષેમપૂર્વક ચાલતાં તે ત્રીશ પેજન ગયે, એવામાં એક મોટું વન આવ્યું. તે વનમાં વિવિધ વૃક્ષની વાટિકાથી સુશોભિત, દેવતાના કીડાભવન સમાન મનહર તથા પ્રભાવયુક્ત શ્રી ઋષભદેવસ્વામીનું દેરાસર દષ્ટિએ પડ્યું તેની નજીકમાં એક આમ્રવૃક્ષ નીચે તંબુ તાણને કનકશેઠ સર્વ સાર્થ સહિત ત્યાં રહ્યો. પછી ભેજન કરીને તે સુતે, પણ કરિયાણ જાળવવાની ચિંતાને લીધે તેને નિદ્રા ન આવી. એવામાં લાલચાંચ ચરણના ચિન્હયુક્ત, બહુ પ્રેમપૂર્ણ અને આમ્રવૃક્ષ પર બેઠેલ એવું એક સફેદ પોપટનું જોડું મનુષ્ય વાણીથી બેલતું તેના સાંભળવામાં આવ્યું. તેથી અતિ રંજીત થઈ કરિયાણાની ચિંતા મૂકી દઈને અમૃત રસ સમાન તેના વાક્યોને તે સાંભળવા લાગ્યો. પિપટ–“હે પ્રિયે ! આ કનકશેઠ બહુ ભાગ્યવંત છે.” પોપટી–હે સ્વામિન! ભાગ્યવંત શી રીતે? કારણ કે અત્યારે કરિયાણાની વસ્તુમાં લાભ થાય તેમ નથી.” પિપટ– “હે પ્રિયે ! એ શ્રેષ્ઠિ જિનબિંબ અને જૈનતીર્થની પ્રભાવના કરશે, તેથી મહા ભાગ્યવંત છે.” Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પપટી–શું એ નવીન તીર્થને સ્થાપન કરશે ? પિપટ– વલ્લભે ! ચિટક પર્વત પર બદરી નામના તીર્થની એ પ્રભાવના કરશે.” આ પ્રમાણે કાનને અમૃત સમાન તેમના વાક્યો સાંભળીને શેઠ ચિંતવવા લાગે કે –આ વનમાં કોણ બોલે છે ?” એમ ધારી તંબુમાંથી બહાર આવી નજર કરતાં પિપટના જેડલાને જોઈને શેઠ ચિંતવવા લાગ્યું કે –“ખરેખર ! આ પિપટ જ્ઞાની જણાય છે.” એમ ચિંતવીને તે વિશેષ સાંભળવા લાગે એટલે ફરી પોપટી બેલી કે –“હે પક્ષિરાજ ! એ તીર્થ કેવું કરશે ? શૈલ (પથ્થર) મય, રત્નમય, સુવર્ણમય કે કાષ્ઠમય કરશે? એટલે પિોપટ બેલ્યો કે –“હે પ્રિયે ! એ શેઠ સ્પર્શ– પ્રાષાણમય જિનબિંબ કરાવશે, અને તેના પ્રભાવથી એ મહા ચશસ્વી થશે.” એવામાં શેઠ પાસે તેના બંને પુત્રો આવ્યા. એટલે તે પિપટનું જોડું તેમના પણ લેવામાં આવ્યું. તેને જોઈને દુવિનીતે કહ્યું કે –“આ બાણથી પોપટને મારીને નીચે પાડી નાખીએ, અથવા જાળમાં પકડીને કીડાને માટે તેને પાંજરામાં પૂરી દઈએ. તે સાંભળીને મોટાભાઈએ કહ્યું કે – એમ ન બેલ, એ પક્ષીને કુલભક્ષણથી છેતરીને પકડી લઈએ.” પછી એક વશમાં શાવલ દ્રાક્ષાની લુંબ જાળ સહિત બાંધી અને તે પછી તે આસ્તે આસ્તે વૃક્ષ પર ચડવા લાગ્યો. તેને જોઈને પોપટ બે કે –“હે પોપટી! આ આપણને પકડવાને વૃક્ષ પર ચડે છે, પણ આપણને તે પકડી શકશે નહિ; કારણ કે તે ડાબી આંખે કાણે છે અને વૃક્ષની કટર (પોલ) માં Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૮૧. ડાબી બાજુએ પીણિક નાગ છે, તેને તે જોઈ શક્તો નથી અને હું પણ ડાબી બાજુએ બેઠો છું. તેથી આપણને પણ તે જઈ શકતો નથી. એટલે પોપટી બેલી કે –“હે સ્વામિન્ ! તમે બુદ્ધિવિશારદ છો, તમારું નામ ખરેખરૂં ગુણનિષ્પન્ન છે; પણ હે નાથ ! મને દ્રાક્ષને દેહદ ઉત્પન્ન થયો છે, મારે દ્રાક્ષાનું ભક્ષણ કરવું છે, તે તે લાવીને મને આપો કે જેથી હું મારી ઇચ્છા પૂર્ણ કરૂં.” પોપટ બેલ્યો કે:-“હે ભદ્રે ! દ્રાક્ષાની લુંબ પાસે જાળ બાંધેલી છે, તો તે કેમ લઈ શકાય?” એટલે પિપટી બેલી કે –“હે નાથ ! જે દ્રાક્ષ નહિ લાવી આપ તે મારા પ્રાણ ચાલ્યા જશે.” પોપટ બે કે – સ્વસ્થ થા, એ શુક્રાક્ષ (કાણે) જ્યારે કેટર પાસે આવશે, ત્યારે નાગ તેના શ્વાસનું ભક્ષણ કરશે, તેથી તે મૃતપ્રાય થઈ જશે; પછી તારો દોહદ હું પૂર્ણ કરીશ” આ પ્રમાણે સાંભળી તે મૌન ધરી રહી. એવામાં પેલો દુર્વિનીત વૃક્ષ પર ચડવા લાગ્યો, એટલે પીણિક નાગે આવીને તેનાં શ્વાસનું ભક્ષણ કર્યું. તેથી તે વૃક્ષની શાખાપર મૃતક (મડદા)ની જેમ લટકી રહ્યો, અને પણિક નાગ પણ માનુષવિષના પ્રયોગથી અચેતન થઈ ગયે, એટલે તે પણ ત્યાં જ પડયે રહ્યો. બંને અચેતન જેવા થઈ ગયા એટલે પોપટે ઉડી ચાંચના પ્રહારથી જાળ છેદી દાક્ષા. લીધી અને પોપટીની ઈચ્છા પૂર્ણ કરી. પછી પોપટ–પપટી બંને પરસ્પર પ્રેમથી એકબીજાની ચાંચ, માથાપર ધારણ કરીને રહ્યા. પિપટ સુખે સુખે વારંવાર દ્રાક્ષા લઈ આવી પોપટીને આપીને આનંદ પમાડવા લાગ્યા. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એવામાં શેઠે મુખ ઉંચુ કરીને જોયું તે પુત્રને અચેતન જે થઈ ગયેલ છે. એટલે વિરહવ્યાકુળ થઈને શેઠ કરૂણ સ્વરે અત્યંત રૂદન કરવા લાગ્યા. “અહો ! સંસારમાં કે કૃત્રિમ સ્નેહ છે તે જુઓ. એક કવિએ કહ્યું છે કે – હે શંકર! પ્રથમ તે અમને પેદા જ કરીશ (જન્મ આપીશ) નહિ, અને પેદા કરે તે મનુષ્યજન્મ આપીવા નહિ, મનુષ્યજન્મ આપે તે પ્રેમ આપીશ નહિ અને પ્રેમ આપે તે વિયાગ કરાવીશ નહિ. અહો ! આ હૃદય વજથી ઘડાયું હોય તેમ લાગે છે, તેથી જ તે વા સમાન છે. કે જેથી વલ્લભના વિયેગ સમયે પણ તે ટુકડેટુકડા થતું નથી. જેમ પાણીના વિયેગથી કાદવનું અંતર ફાટી જાય છે, તેમ જે સાચે સ્નેહ હોય, તો માણસની પણ તેવી સ્થિતિ થવી જોઈએ.” પછી બહુ વિલાપ કરીને શેઠ ઉંચુ મુખ કરી પિટને કહેવા લાગ્યું કે – “હે પોપટ ! તને તારી પ્રિયતમા વહાલી છે, તે કરતા મારો પુત્ર અને અધિક વહાલો છે. તમે બંને સુખવિલાસમાં મગ્ન છે અને હું દુઃખમાં ડૂબી ગયો છું” ઈત્યાદિ બહુ વિલાપ કરવાથી પોપટી પિપટને કહેવા લાગી - જે પુરુષથી મારો દ્રાક્ષને દોહદ પૂરાણે છે, તેને અત્યારે મહાદુઃખ છે; માટે છે સ્વામિન્ ! તેના પુત્રને જીવવાને ઉપાય હોય તે બતાવો. હે પરોપકારરસિક ! પરોપકાર કરો.” પોપટ બેલ્યા કે –“હે પ્રાણપ્રિયે ! લીલા નાળીયેરને આ નાગને જે ધુમાડે આપવામાં આવે તે એને શ્વાસ પાછો એના શરીરમાં પેસે, એટલે પુત્ર સજીવન થાય, અને એક પ્રહર પછી Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૮૪ નાગ પણ જીવતે થાય. આ સિવાય બીજો કોઈ એને જીવવાનો ઉપાય નથી. તે સાંભળીને શેઠે પિતાના સ્થાનથી તરત નાળીયેર લાવી, તેની છાલના ધૂમાડાથી પુત્રને સજીવન કર્યો. એટલે તે સાવધાન થઈને વૃક્ષ પરથી નીચે ઉતર્યો. પછી શેઠ તેને વારંવાર આલિંગન અને હર્ષ સહિત ફરી ફરી ચુંબન દેવા લાગે. એટલે પુત્રે પૂછયું કે – હે પિતાજી ! આજ શા કારણથી આપ વિશેષ સ્નેહ દર્શાવી મને વારંવાર આલિંગન કરે છે ? તેના ઉત્તરમાં શેઠે બધા પૂર્વના સમાચાર (હકીકત) પુત્રને નિવેદન કર્યા. તે સાંભળીને દુર્વિનીત વારંવાર હર્ષ સહિત સ્નેહદષ્ટિથી પેલા પોપટને જોવા લાગ્યો અને સ્નેહથી કહેવા લાગે કે –“હે સર્વાધિક ! હે પરોપકારી ! હે પ્રાણદાતા ! તું જ ઉત્તમ છે, તું જ મારે પ્રાણાધાર છે, તે જ મને પુનઃજન્મ આપ્યો છે. હવે એક મારું વાક્ય સાંભળ – તમે બંને મારા આપેલાં ફળનું વેચ્છાપૂર્વક દરજ ભક્ષણ કરે. આ વાકય તમે કબુલ કરો કે જેથી હું ઋણમુક્ત થાઉં.” પોપટે તે વાક્ય કબુલ રાખ્યું એટલે તે કુમાર રાજ દ્રાક્ષ અને દાડમ વિગેરે મનહર ફળ પોપટના ભક્ષણ માટે લાવી વૃક્ષાર શુભ પાત્રમાં મૂકવા લાગે; અને પિપટનું જેડું તેનું સ્વેચ્છાપૂર્વક ભક્ષણ કરી આનંદ કરવા લાગ્યું. આથી શેઠ વિગેરે સર્વજને પણ બહુ જ આનંદ પામ્યા. એકદા શેઠે કરિયાણાના ભાવ જાણવાને માટે સિંહલદ્વિપમાં પિતાના સેવકને મેકલ્યા. અને શેઠ તે ત્યાં વનમાં જ રહ્યો. એક દિવસ શરીરચિંતા નિવારવાને માટે પાણી ભરનારા માણસાની તાંબાની ઝારી લઈને તે શેઠ થોડે દૂર ગયો ત્યાં Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વનમાં એક પ્રદેશમાં કાળા પથ્થરની એક શિલા પડી હતી તેની ઉપર તાંબાનું વાસણ મૂકીને તે ઉત્સર્ગ કરવા (કળસીયે) બેઠે; એવામાં તે તાંબાનું વાસણ સુવર્ણમય થઈ ગયું. તે જોઈ ને શેઠ વિસ્મય પામે. તેના મુખપર હર્ષની છાયા પ્રસરી રહી. પછી તે પથ્થર પર નિશાની કરીને તે પોતાના ઉતારા તરફ ચાલ્યા. રસ્તામાં ના પુત્ર દુર્વિનીત સામે મળ્યો. હાથમાં સુવર્ણનું વાસણ જેઈને તે પૂછવા લાગ્યો કે –“અહે પિતાજી ! આ કેનું વાસણ છે?” શેઠ બે કે તે આપણું નથી. એટલે તે પુત્ર પાછો વળ્યા, અને પિતાનું વાસણ કયાં ગયું ? તે બધે જોવા લાગ્યો. એક નેકરને પૂછતાં તે બે કે –“તે તાંબાના વાસણ લઈને શેઠ જગલ ગયા છે. આથી તે શંકિત થયો. અને ચિંતવવા લાગે કે – “સમજાયું, તાંબાના વાસણને પિતાએ કઈ ઔષધિથી સુવર્ણનું બનાવ્યું જણાય છે, માટે હું તેની તપાસ કરૂં.” એમ ચિંતવી બીજું એક તાંબાનું વાસણ લઈને તે શેઠના પગલાને અનુસારે ત્યાં ગયે. પછી પોતાની બુદ્ધિથી વિચારવા લાગ્યો કે –“હવે શું કરું?” એવામાં એક નવીન વૃક્ષ તેના જેવામાં આવ્યું. તેના પાંદડાં લેવાની ઈચ્છાથી જેડા સહિત તે પેલા પથ્થર ઉપર ચડેર્યો. અને વૃક્ષની શાખા પકડીને હાથ વડે તેના પત્ર (પાંદડા) લેવા લાગ્યા. એવામાં પથ્થરના અધિષ્ઠાયકે તેને જમીન પર પાડી દીધે, તેથી તેના ચાર દાંત ભાંગી ગયા. એટલે વિલા થઈ મુખ આગળ હાથ રાખીને પાછો વળે. પિતાએ દાંત પડવાનું કારણ પૂછ્યું, એટલે તે જવાબ ન દેતાં મુંગે બેસી રહ્યો. બીજું એક તતાની બુદ્ધિથી વિચાસવામાં આવ્યું Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ 3 પિપટને કહ્યું છે? એટલે જઈને શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એક્તા શેઠે પોપટને કહ્યું કે –હે શુકરાજ એકાંતમાં આવે, મારે તમને કાંઈક પૂછવું છે. એટલે પોપટ અને શેઠ બંને વનના અંદરના ભાગમાં ગયા. ત્યાં એકાંત જોઈને શેઠે તેને કહ્યું કે – “હે પિપટ! હે પંડિત ! હે બુદ્ધિવિશારદ! પૂર્વે તે કહ્યું હતું તે બધું સત્ય થયું છે. તે સ્પર્શ પાષાણ મેં મેળવ્યું છે, હવે તેની પ્રતિમા શી રીતે કરાવવી? તે કહે ” પોપટ બેલ્યો કે –“તું મારે પૂર્વ ભવને મિત્ર છે, માટે તને કહું છું હે પુણ્યાધિક ! સાંભળ-આ પાષાણને લઈને સવારે સાથ સહિત અહીંથી પ્રયાણ કરો. સાત દિવસમાં આ અટવી ઓળંગીને પછી ત્યાં અટક. એટલે હું પણ પત્ની સાથે ત્યાં આવીશ, અને પછી જે ચગ્ય હશે તે કહીશ.” શેઠે તે વાત કબુલ કરી અને સવારે સાર્થસહિત ત્યાંથી પ્રયાણ કર્યું. પોપટ પણ સાથે જ ચાલ્યો. સાત દિવસે અટવી ઓળંગીને સાથે વિશ્રાંતિ લેવા અટક્યો. બીજે દિવસે શેઠે એકાંતમાં પોપટને પૂછયું કે –“હે શુકરાજ ! હે પ્રાણવલ્લભ ! તારા કહ્યા પ્રમાણે કર્યું, હવે શું કરવું ? પિપટ બેલ્ય :આ લતા દેખાય છે. તેના પ્રભાવથી તારું કાર્ય સિદ્ધ થશે; તેથી એ લતાના પાંદડાં લઈ ભેગા કરીને તારે આંખ પર પાટે બાંધો. તેના પ્રભાવથી મનુષ્ય ગરૂડપક્ષી થઈ જાય છે. પછી ઉડીને ચટક પર્વત પર જવું. ત્યાં શાલ્મલિ નામે એક પ્રૌઢ વૃક્ષ છે. તેના ફળમાં છ પ્રકારને સ્વાદ રહે છે અને તેનું પુષ્પ છ રંગવાળું હોય છે. એક ભાગમાં ધૂળે, એક ભાગમાં લાલ, એક ભાગમાં પળે, એક ભાગમાં વાદળી, એક ભાગમાં કાળ, ૨૫ ... Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એક ભાગમાં વાદળાં જેવા રંગવાળો અને મધ્ય ભાગમાં તે પચરંગી હોય છે. આવાં તેનાં પુષ્પ, ગુરછ અને તેનાં લાકડાં વિગેરે પાંચે અંગ તારે લઈ આવવા. પછી જે કરવાનું છે તે નિવેદન કરીશ.” આ પ્રમાણે પિપટના મુખેથી સાંભળીને શેઠે “આ કામ માટે વિનિત એવા સુજ્ઞ પુત્રને એકલું.' એમ વિચારી તે પુત્રને બોલાવીને કહ્યું કે –“હે ભદ્ર! આ કામ જલ્દી કરવાનું છે.” તે બે કે –“આજ્ઞા પ્રમાણે કરવા તૈયાર છું.” પછી તે પેલી લતાના પત્રને આંખે પાટા બાંધવાથી ગરૂડ થઈને ચાલ્યો. કેટલેક સુધી પિપટ માર્ગ બતાવવા સાથે ચાલ્યો. માર્ગમાં પિોપટે તેને શિક્ષા આપી કે –“હે સાત્વિક ! માર્ગે ચાલતાં જે પર્વત પર ચર્ભટી (કાકડી)ની ગંધ આવે, ત્યાં અટકી જવું, અને જમીન પર ઉતરી આંખ પર પાટે છોડી નાંખવે. પછી તે વૃક્ષના પાંચે અંગ લઈને જલદી પાછા ચાલ્યા આવવું.” આ પ્રમાણે સમજાવીને પોપટ પાછો વળ્યો. અને તે કુમાર ગરૂડપક્ષીના રૂપે દેવની જેમ ઉડીને પચાશ યેજન દૂર તે પર્વત પર ગયે. ત્યાં ગંધ અને નિશાનીથી “તે આ વૃક્ષ છે.” એમ નિર્ણય કરી નીચે ઉતરીને આંખ પરનું ઔષધ છેડી નાખ્યું. એટલે પાછું મનુષ્ય રૂપ થઈ ગયું. પેલા વૃક્ષના પાંચ અંગ તેણે જોઈ લીધાં. પછી તે વિચારવા લાગે કે –“હવે સ્વસ્થાને શી રીતે જવું ? એમ ચિંતા કરતાં ઉપાય ન સૂઝવાથી તે નિસાસા નાખવા લાગ્યું. તે વખતે અકસ્માત્ ત્યાં એક પિપટનું જોડું આવ્યું. એટલે કુમાર હર્ષિત થયે. નવા પટના Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૮૭ જેડાને જોઈને તે કહેવા લાગ્યા કે –“હે શુકરાજ ! આવો, અહી બેસે.” એટલે પોપટ ત્યાં બેસીને બોલ્યો કે “તું કેણું છે? અને કયાંથી આવ્યો છે ? તે કહે એમ પૂછવાથી કુમારે હર્ષપૂર્વક યથાસ્થિત (જે બનેલો તેવો) પિતાને બધો પૂર્વ વૃત્તાંત (સમાચાર) પોપટની આગળ નિવેદન કર્યો તે સાંભળી પોપટ બેલ્યો કે:-“તે પોપટ મારો ભાઈ થાય છે, તેના અને પિપટીના શરીર કુશળ છે ?” કુમારે કહ્યું કે:-“હા, તેમને કુશળ છે.” પછી પોપટે પૂછયું કે:-“તે નિસાસે કેમ મૂકે ?” કુમાર બેલ્યો કે –“નિસાસાનું કારણ સાંભળો. તે પોપટના વચનથી હું અહીં આવ્યા, પણ હવે મારે પાછા શી રીતે જવું ?” એટલે પોપટીએ તરત ઉડીને એક ફળ લાવી પોપટને આપ્યું, અને બેલી કે –“હે સ્વામિનું! આ ફળ અતિથિને આપો.” પોપટે તેને ફળ આપ્યું. એટલે તે ગ્રહણ કરીને કુમારે પૂછયું કે - આ ફળને પ્રભાવ શું છે ?” પિપટ બેલ્યો કે – હે બંધ ! સાંભળ. આ ફળને ગળે બાંધવાથી એક પહેરમાં સે જન આકાશમાર્ગે જઈ શકાય છે, એ આ ફળને મહિમા છે.” એટલે પિપટી બોલી કે –“હે સ્વામિન્ ! આ પરદેશી પુરુષ પાસે ભાતું નથી, તો તેને કંઈક ભાતું આપીએ. પોપટ બોલ્યો કે -જેવી મરજી” પછી તે પોપટી ત્યાંથી ઉડીને એકાંતે પર્વતના કેટર (ખીણ)માં રત્નભૂમિ આગળ જઈને એક ચિંતામણું રત્ન લઈ આવી અને તે કુમારને આપી “આ ચિંતામણું રત્ન છે, એના પ્રભાવથી ચિંતિત કાર્ય થાય છે. એમ કહ્યું. તે સાંભળી પેલું ફળ ગળે બાંધી, પિપટની રજા લઈને કુમાર તે સ્થાનથી ચાલતે થયો અને Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તરત જ પિતાની પાસે આવ્યો. ત્યાંથી ચિંતામણું રત્ન અને તે ફળ પિતાની આગળ મૂકયું અને તેને પ્રભાવ કહી બતાવ્યું. એટલે પિતાને ઘણે આનંદ થયો. પછી તે રત્નના પ્રભાવથી શેઠે સર્વ સાથેજનેને અશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ વિગેરેથી ભોજન કરાવ્યું અને વસ્ત્ર આપી સર્વને સંતુષ્ટ કર્યા. દાન કદાપિ નિષ્ફળ જતું જ નથી. કારણ કે – જે પુરુષ પાત્રને વિષે લક્ષમીના નિદાનરૂપ અને અનર્થનું ચૂર્ણ કરનાર દાન આપે છે, તેની સન્મુખ દારિદ્રય નજર જ કરી શકતું નથી, દૌર્ભાગ્ય અને અપકીર્તિ તેનાથી દૂર રહે છે, પરાભવ અને વ્યાધિ તેને પલ્લે પકડી શકતા નથી, દીનતા અને ભય તે તેનાથી ઉલટો ભય પામે છે અને કઈ પણ પ્રકારની આપત્તિ તેને આવતી નથી.” પછી તે શેઠે બહુ ધનને સત્કાર્યમાં વ્યય કર્યો, કેમકે ચિંતામણિ રત્નના પ્રભાવથી મનવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. તે પ્રતિદિન સાર્થજનનું પિષણ કરવા લાગ્યા. હવે એક દિવસ શેઠે શુકરાજને પૂછયું કે –“હે શુકરાજ ! હે પરે પકારરસિક! જિનપ્રતિમા કરવાને ઉપાય મને કહે.” પિપટ બેલ્યો કે – હે શેઠ ! એકાગ્ર મનથી સાંભળે. પેલા પર્વત પર ગુફા પાસે સફેદ પલાશ છે, તેનું લાકડું લાવી, નરરૂપ બનાવી તે નરના કંઠમાં આ ફળ બાંધવું અને તેના શિરપર ચિંતામણિરત્ન રાખવું; એટલે અધિષ્ઠાયકના પ્રભાવથી તે લાકડાને માણસ Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૮૯ પ્રતિમા ઘડશે, પ્રથમ બીજા કાષ્ઠો લાવીને કપાટ ( બારણા) સહિત કાષ્ઠમય મંદિર કરાવવું. અને તેમાં સ્પર્શ પાષાણ લઈ જઈને ત્યાં પ્રતિમા કરાવવી, તે લાકડાના માણસને પ્રથમ શાત્મલિવૃક્ષના પુષ્પ તથા ફળ આપજે. તે કુસુમ અને ફળના રસથી પથ્થરની શિલા ઉપર પ્રતિમાને આકાર તેની પાસે કરાવવો. તે પ્રસ્તરને લેહ અડવા ન દેવું. પછી શાલ્મલિના લાકડા વડે પ્રતિમા ઘડાવવી, અને તે વૃક્ષની માંજરથી તે પ્રતિમાને એપ કરાવ, પણ તે પ્રતિમા એકાંતમાં કરાવવી, અને તે વખતે વાદ્ય અને નિર્દોષપૂર્વક તેની પાસે નૃત્ય કરાવવું. તેનાં પ્રભાવથી તારો મહાન ભાગ્યોદય થશે.” આ સાંભળી આનંદિત થઈને શેઠે તે પ્રમાણે જિનપ્રતિમા કરાવી, અને તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને શુભ સ્થાને સ્થાપીને તેની પૂજા અને ભકૃત્યાદિ મહત્સવ કર્યો. તેમની પાસે સ્નાત્ર, ગીત તથા નૃત્યાદિક કરવા લાગ્યો. તેના પ્રભાવથી ધરણે દ્ર, પદ્માવતી વૈરયા વિગેરે દેવી દે તે શેઠને સહાય કરવા લાગ્યા. સ્પર્શ પાષાણના ખંડ યાનપૂર્વક સાચવી રાખ્યા. પછી તે પ્રતિમા સાથે લઈને શેઠ સિંહલદ્વીપ તરફ ચાલ્યો. એટલે પોપટ બેલ્યો કે – હવે હું સ્વસ્થાને જાઉં છું.” ત્યારે શેઠ બેલ્યો કે હે શુકરાજ ! તું મને પ્રાણ કરતાં પણ વધારે વહાલો છે. તે મારા પર બહુ ઉપકાર કર્યો છે, તું દેવ છે કે વિદ્યાધર છે? કેણ છે ? તારું સત્ય સ્વરૂપ કહે, અને તારૂં સ્થાન કયાં છે ? તે પણ સત્ય કહે.” એટલે પોપટ બોલ્યા કે –“હે શેઠ ! કેટલાક વખત પછી મારૂ સ્વરૂપ કેવળીભગવંત તમને કહેશે.” એમ કહી પિટ પિટી સહિત પિતાનું દેવરૂપે પ્રગટ કરીને દેવલોકમાં Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ચાલ્યો ગયો ત્યાં શાશ્વત જિનપ્રાસાદમાં અડ્રાઈમહત્સવ કરીને તે દેવ પોતાના વિમાનમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે સમુદ્રમાર્ગે જતાં શેઠે પૂર્વે જે માણસોને કરિયાણાને ભાવ જાણવાને સિંહલદ્વીપ મેકલ્યા હતા, તે સામા મળ્યા. તેઓ બોલ્યા કે –“હે સ્વામિન્ ! જલદી ચાલે, અત્યારે કરિયાણું વેચવાથી બહુ લાભ થશે.” એમ સાંભળી શેઠ ખુશ થઈ અવિચ્છિન્ન પ્રયાણથી સિંહલદ્વીપ પહે, અને કરિયાણાનું વેચાણ કરતાં તેને બહુ જ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. તેમજ સ્પર્શ પાષાણના ખંડના પ્રભાવથી શેઠે ત્યાં બહુ જ સુવર્ણ બનાવ્યું. ત્યાંથી પાછા વળતાં સે યેજનને આંતરે ચટકપર્વત હતા ત્યાં જઈ કનકશેઠે પિતાના નામનું કનકપુર નગર વસાવ્યું. ત્યાં નવીન દુર્ગ (કિલ) અને નવીન ઘર કરાવ્યા. પોતે ત્યાં રહ્યા અને સાથેજનેને પણ ત્યાં જ રાખ્યા. વળી બીજા પણ પચીશ ગામ તેણે વસાવ્યાં. પછી શેઠે તે નગરમાં ચોરાશી મંડપોથી અલંકૃત અને ઉંચા તરવાળે એક મનોહર જિનપ્રાસાદ કરાવ્યું ત્યાં મહોત્સવપૂર્વક શુભ મુહૂર્ત સિદ્ધિગમાં તેણે શ્રી પાર્શ્વનાથના બિંબની સ્થાપના કરી પછી ત્યાં પ્રતિદિન તે સ્નાત્રાદિક અને નૃત્યાદિક કરાવવા લાગે. એકદા વૈતાઢયપર્વતને અધિપતિ અને વિદ્યાધરોના સ્વામી મણિચૂડ નામને વિદ્યાધર નંદીશ્વરદ્વીપમાં રહેવા શાશ્વત જિનની યાત્રા માટે નીકળે. તે નંદીશ્વરદ્વીપના જિનેશ્વરોને વંદન કરીને સિંહલદ્વીપે આવ્યા. ત્યાં પણ જિનવંદન કરીને પાછો વળે, એવામાં ચટક પર્વતપરના તે ગામ ઉપર આવતાં તેનું વિમાન Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૯૧ : અટકયુ, એટલે તે વિદ્યાધરે વિચાર કર્યાં કે:- મારૂં” વિમાન શાથી ચાલતુ નથી ?' તેણે પ્રજ્ઞપ્તિવિદ્યાની અધિષ્ઠાયિકા પ્રજ્ઞપ્તિદેવીને પૂછ્યું. કે:- હું માતા મારૂં વિમાન કેમ ચાલતું નથી ?' તે ખાલી કે – હે રાજન્ ! અહી. નવીન પાર્શ્વનાથનુ ખિખ છે, તેને વંદન કર્યા વિના તારૂ" વિમાન કેમ ચાલી શકે ?' તે સાંભળી જિનેશ્વરનુ પૂજન અને વંદન કરવા તે વિમાન સહિત નીચે ઉતર્યો, અને પવિત્ર થઈ ને તેણે જિનપૂજન કર્યું. તે વખતે તેની આંગળીમાં સુવર્ણની વીટી હતી, તે સ્પર્શ પાષાણના બનાવેલા જિનબિંબના સ્પર્શથી સેાળવલી ( પાડશ કા ) થઇ ગઈ. એટલે તેણે ચિંતવ્યુ કે – આ ચતુર્દ શવણિ ા (ચૌદવલી) વીટીયે।ડશ િકા ( સેાળવલી ) થઈ ગઈ, તે આ જિનદળ ( પાષાણ ) ના જ પ્રભાવ છે.' એમ ચિતવી તે જિનપ્રતિમાને ત્યાંથી ઉપાડી ચાલતા થયા. તે જોઈ ને મધા લેાકેા તેની પાછળ દોડયા અને યુદ્ધ આરજ્યુ. એવામાં અકસ્માત્ સિ ́હલદ્વીપના રાવણ નામનેા રાજા ત્યાં આવ્યા. તેણે એક માસ પર્યંત યુદ્ધ કરીને બધા વિદ્યાધરાને પરાજિત કર્યા, પછી તે જિનબિંબને રાવણ લંકામાં લઈ ગયા. ત્યાં એક પ્રાસાદમાં તે બિંબ સ્થાપીને તેની પૂજા અને નાટક વિગેરેથી હમેશા ભક્તિ કરવા લાગ્યા. એમ કરતાં પચાશ વ પસાર થયા. એકદા પાર્શ્વજિન આગળ રાવણ પાતે વાજીંત્ર વગાડતા હતા. અને મદોદરી ગાયન તથા નૃત્ય કરતી હતી, તે વખતે રાવણના હાથમાં રહેલ વીણાની તાંત ( તાર ) તુટી એટલે Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નૃત્યમાં ભંગ ન થવા દેવા માટે પિતાના હાથની નસ ખેંચીને રાવણે તે જગ્યાએ સાંધી દીધી, તેથી નૃત્યને અને તેના ભાવને ભંગ ન થયું. આથી જિનભક્તિના પ્રભાવથી રાવણે તીર્થકરગોત્ર ઉપાર્જન કર્યું. ૧ જિનભક્તિના પ્રભાવથી પદ્માવતી, વૈરેટયા અને અજિતબલા વિગેરે દેવીઓએ રાવણના હાથમાં થતી પીડાનું નિવારણ કર્યું. તે રાત્રિએ પ્રતિમાના અધિષ્ઠાયક દેવે રાવણને સ્વપ્નમાં કહ્યું કે –“મને મારા સ્થાને મૂકી આવ.” એટલે રાવણની બદરી નામે દાસી હતી, તેને ગર્ભ રહેલે હતું, પરંતુ ત્રેવીસ વર્ષ થઈ ગયા છતાં પ્રસવ થતો નહોતે. તે દાસીને રાવણે કહ્યું કે –“આ બિંબને ચટક પર્વત પર જઈ મૂકી આવ. એટલે તે દાસી જિનબિંબ લઈ ચટક પર્વત પર જઈ દેરાસરમાં સ્થાપન કરીને રોજ તેની ભક્તિ કરવા લાગી. તેના પ્રભાવથી તે દાસીને પુત્રને પ્રસવ થયે. તેનું કેદાર એવું નામ રાખવામાં આવ્યું. તે જન્મથી જ વૈરાગી હતે. યૌવનવય પામતાં રાવણે તેને ચટક પર્વતનું રાજ્ય આપ્યું, એટલે કેદાર પચીશ ગામોનો સ્વામી થયો. કનકશેઠ તેને પ્રધાન થશે અને તે બહુ પુણ્ય કરવા લાગ્યા. એવામાં રામચંદ્ર રાવણને વિનાશ કર્યો, પણ જિનભક્તિના પ્રભાવથી કેદારનું રાજ્ય લીધું નહિ. એ પ્રમાણે સુખ ભોગવતાં એકદા કેવળી ગુરુ પધાર્યા; એટલે કનકશેઠ તથા કેદારરાજા ગુરુને વંદન કરવા ગયા. ત્યાં ૧. આ હકીક્ત જૈન રામાયણ વિગેરેના લેખથી જુદી પડે છે. રાવણે અષ્ટાપદ પર્વત પર તીર્થકરગેત્ર ઉપાર્જન કર્યું છે એ અન્યત્ર ઉલલેખ છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૯૨ ગુરુમહારાજે ધર્મદેશના આપી, તે સાંભળીને શેઠે પોપટનું સ્વરૂપ પૂછ્યું કે –“હે ભગવન્! એ પો૫ટ કેણ હતું ? કે જેણે મને પ્રતિમા કરવાની શિક્ષા (પ્રેરણું) આપી.” ગુરુ બેલ્યા કે –“સાંભળ – એ તારો પૂર્વભવને મિત્ર છે. એકદા સૌધર્મ દેવલોકમાં સૌધર્મેદ્રની આગળ નાટક થતું હતું. તેમાં ભરતસંગીતમાં કહ્યા પ્રમાણે છપ્પન કેટી તાલના ભેદપૂર્વક દેવગંધાર, બંગાલ, શ્રીરાગ, કૌશિક, હિંદોલ, દીપક, મધુમાદન, શબાપ, ધોરણ, સેહગ, અધરાસ, ભાણવલ્લી, કકુભા અને સિદ્ધાંગાદિ દેવરાગોથી છવીશ હજાર નાટકો પૈકી ભદ્રાવલિક નાટક, સૂર્યાવલિક નાટક, ચંદ્રસૂર્યોદ્દગમન નાટક, તારકદ્દગમન નાટક, હયનાટક, ગજનાટક, પતાવનાટક, વલ્લીનાટક, તરૂનાટક અને કુસુમનાટક વિગેરે નાટકના ભેદથી નાટક થતું હતું. તે વખતે ઇદ્રના બે મિત્ર અમિતતેજ અને અનંતતેજ ત્યાં બેઠા હતા, તથા બીજા દે પણ ત્યાં બેસીને નાટક જોતા હતા. તે વખતે તે સભામાં ઇંદ્રની અંજૂ નામની પટરાણું નાટક જેવા બેઠી હતી. તેને તે મિત્રદ્રયની સાથે દષ્ટિસંબંધ થયે; એટલે પરસ્પર રાગ થવાથી અંજૂ તેમની સાથે વાટિકામાં કીડા કરવા ગઈ. તે ત્રણે ત્યાં કામક્રીડા કરવા લાગ્યા. તે દુષ્ટિત ઈંદ્રના જાણવામાં આવવાથી ઈદ્ર પણ ત્યાં ગયા. તેમનું દુખિત જોઈને તે કોપાયમાન થયા, અને બોલ્યા કે –“અરે પાપિષ્ટ ! તમે આ અનુચિત શું આરંહ્યું છે ? તમને વધારે શું કહું પણ હું તમને બંને દેવેને શાપ આપું છું કે – તમારે મનુષ્યલોકમાં પોપટ પોપટીરૂપે શ્રી પુષપણે સાથે રહેવું.” દે બેલ્યા કે - “હે સ્વામિન ! એ Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શાપથી અમારા છુટકારા કયારે થશે ?' ઇંદ્ર મેલ્યા કે – જ્યારે તમારા મિત્રદેવ જે અહી છે તે ચવીને કનકશેઠના નામથી વ્યવહારીપણે અવતરશે અને તે સ્પર્શ પાષાણની પ્રતિમા કરાવીને પૂજશે, ત્યારે તમે શાપથી મુક્ત થશેા.’ પછી તે શાપ સ્વીકારીને બને દેવા પાપટરૂપે મનુષ્યલાકમાં આવ્યા. અડતાલીશ હજાર વર્ષ પછી દેવપણામાંથી ચ્યવને હું શેઠ ! તું ઉત્પન્ન થયા, એટલે તે પાપટે તને પ્રતિમા કરાવવાની શિક્ષા આપી. ઉપરાંત તને બતાવેલેા બધા ઉપાય પાપટ વિલસિતજ છે. પછી પાપટરૂપ મિત્રસહિત પાપટ ઢીશ્વરદ્વીપે જઇ પોપટરૂપના ત્યાગ કરી દૈવરૂપ પ્રકટ કરી નીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈમહાત્સવ કરી પ્રથમ દેવલાકમાં પોતાના અમૃતસાગર નામના વિમાનમાં જઈ સુખ ભાગવવા લાગ્યા.” ૩૯૪ આ પ્રમાણે કેવળીભગવંત પાસેથી પાપટા તમામ વૃત્તાંત સાંભળીને કનકશેઠ તથા કેદાર રાજાએ વૈગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. અને નિરતિચાર ચારિત્ર પાળી અન્તે અનશન કરી પાંચમાં બ્રહ્મદેવલાકમાં બંને દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. એ તી હમણાં પરધમી એએ લઈ લીધું' છે, ઇતિ. હે ભવ્યજના ! જેમ રાવણે જિનપૂજાથી તીથ કરગેાત્ર ઉપાર્જન કર્યું', તેમ અન્ય જીવા પણુ જિનપૂજાથી સ્વર્ગ અને મેાક્ષ પામે છે. પૂજા ત્રણ પ્રકારની છે. પુષ્પપૂજા (અંગપૂજા), અક્ષતપૂજા (અગ્રપૂજા) અને Ôાત્રપૂજા (ભાવપૂજા). તેમાં પ્રથમ પુષ્પપૂજા પ્રાણીએને વિશિષ્ટ ફળદાયક થાય છે. કારણ કે — Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૫. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દેશાધીશ (રાજા) સંતુષ્ટ થાય, તે એક ગામ આપે, ગ્રામાધીશ સંતુષ્ટ થાય તે એક ખેતર આપે અને ક્ષેત્રાધીશ સંતુષ્ટ થાય તે બેબે ધાન્ય આપે, પણ સર્વજ્ઞ (પ્રભુ) સંતુષ્ટ થાય તે પિતાની પદવી આપે.” પુષ્પપૂજાથી વયરસેન કુમારને રાજ્ય પદવી પ્રાપ્ત થઈ. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે – શ્રી વયરસેન કથા આ ભરતક્ષેત્રમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું ઋષભપુર નામે નગર છે. તે સમૃદ્ધિ અને પ્રાસાણિથી સુશોભિત છે. ત્યાં ગુણસુંદર નામે રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતા હતા. તેજ નગરમાં પરમ શ્રદ્ધાળુ શ્રેષ્ઠ આચાર અને વિચારયુક્ત અભયંકર નામે શેઠ રહેતો હતે. જિનભક્તિ અને પરમ શ્રાવક એવા તે શેઠને કુશલમતિ નામે પત્ની હતી. તે પણ સદા (હમેશાં) દેવપૂજા, દાન, સામાયિક અને પ્રતિકમણ વિગેરે અગણ્યા પુણ્યકાર્ય કરતી હતી. તે શેઠના ભદ્ર પ્રકૃતિવાળા બે સેવક હતા. તેમાં એક ઘરનું કામ કરતો અને બીજે ગાયે ચારતે હતે. અન્યદા તે પરસ્પર વાત કરવા લાગ્યા કે –આપણું સ્વામી-શેઠને ધન્ય છે કે જેને પૂર્વ સુકૃત્યથી અત્યારે સુખસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને આવતા ભવમાં પણ અહિક પુણ્યના પ્રભાવથી સુગતિ પ્રાપ્ત થશે. આપણે તો પુણ્યહીન દરિદ્ર જ રહેવાના છીએ. આ વેકમાં પણ આપણને સુખ મળ્યું નહિ અને પરલેકમાં પણ સુખ મળવાનું નથી. કારણ Page #423 -------------------------------------------------------------------------- ________________ -૩૯૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર “अदत्तभावाच्च भवेद्दरिद्री, दरिद्रभावात्प्रकरोति पापम् । पापप्रभावान्नरके ब्रजति पुनरेव पापी पुनरेव दुःखी" ॥ પૂર્વ દાન ન દેવાથી પ્રાણી દરિદ્ધી થાય છે, દરિદ્રભાવ થી તે પાપ કરે છે અને પાપના પ્રભાવથી નરકે જાય છે. એમ ફરી ફરી તે પાપી દુઃખી થયા કરે છે.” આપણે મનુષ્યભવ ફેગટ ગુમાવીએ છીએ. આ પ્રમાણે વિચાર તેમને કરતા જાણીને શેઠે વિચાર કર્યો કે આ બંને ધર્મને યોગ્ય થયા જણાય છે.” પછી ચાતુર્માસિકને દિવસે શેઠે તે બંનેને કહ્યું કે –“તમે મારી સાથે જિનપૂજા કરવા ચાલે. એટલે તે શેઠની સાથે દેરાસરમાં પૂજા કરવા ગયા. ત્યાં પવિત્ર વસ્ત્ર પહેરી શુદ્ધ ભાવથી જિનપૂજા કરતાં શેઠે તેમને કહ્યું કે – આ પુષ્પાદિ વડે તમે પણ જિનપૂજા કરો.” એટલે તે બોલ્યા કે જેના પુષ્પ તેને ફળ મળે–અમને તે માત્ર વેઠ જેવું જ થાય.” એટલે શેઠ બાલ્યા કે –“તમારી પાસે કાંઈ થોડું પણ છે કે નહિ ? એટલે ગોવાળ બે કે:-મારા વસ્ત્રને છેડે પાંચ કેડી બાંધેલી છે.” શેઠે કહ્યું કે –“હે વત્સ! એ પાંચ કેડીના ફૂલ લઈને તું ભાવથી જિનપૂજા કર.” એટલે તેણે પાંચ કડીના ફૂલ લઈને શુદ્ધ ભાવથી જિનપૂજા કરી. તે વખતે બીજે વિચારે છે કે –“આની પાસે તે આટલું પણ છે, અને મારી પાસે તે Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૯૭ કઈ પણ નથી.' એમ ચિંતવીને તે રાવા લાગ્યા. પછી જિનપૂજા કરીને શેઠ તે મનેને લઇને ગુરુવંદન કરવા ગયા. ત્યાં ગુરુમહારાજની દેશના સાંભળતાં પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) કરનાર કાઈ માણસને જોઈ ને પેલા નાકરે ગુરુને પૂછ્યું કે – એણે શું કર્યું ?” ગુરુ મેલ્યા કે –“હે ભદ્રે ! આજ તેણે પૌષધ કર્યાં છે તેનું આ પ્રત્યાખ્યાન છે.” એમ સાંભળીને તેણે ઉપવાસનું પ્રત્યાખ્યાન (પચ્ચક્રૃખાણ) કર્યું. પછી શેઠની સાથે અને ઘેર ગયા. ભાજન વખતે ઉપવાસ કરનાર થાળીમાં પેાતાનુ ભાજન પીરસાવીને દ્વાર પાસે ઉભા રહી વિચારવા લાગ્યા કે – જો મારા ભાગ્યયાગે કાઈ મુનીન્દ્ર અહી આવે, તેા હુ. તેને દાન આપું. કારણ કે શેઠને ઘરે કામ કરીને તેના બદલામાં મે આ અન્ન મેળવ્યુ છે.' એમ ચિંતવે છે, એવામાં અકસ્માત્ કોઇ મુનિ ત્યાં પધાર્યા એટલે તેણે બધું ભેાજન મુનિને વહેારાવી દીધું. તે જોઈને ષિત થઈ શેઠે તેને માટે ખીજુ ભાજન પીરસાવી દીધું. એટલે તે ખેલ્યા કે – આજે મારે ઉપવાસ છે.' શેઠે કહ્યું કે –ત્યારે તે પૂર્વે કેમ ભેાજન પીરસાવ્યુ ?” તે એહ્યા કે – હૈ તાત ! ગૃહકાર્ય કરીને મારા હનુ ભાજન લઈ ને મુનિને વહા૨ાવ્યું છે.’ આથી શેઠઅતિશય સંતુષ્ટ થયા. પછી શેઠ બંનેની વિશેષ સભાળ રાખવા લાગ્યા અને તે બંને પ્રતિદિન દેરાસરમાં જવા લાગ્યા, મુનિવંદન કરવા લાગ્યા, નમસ્કારના પાઠ કરવા લાગ્યા અને ધર્મની સહી વધારવા લાગ્યા. = મે હવે કલિંગદેશના અધિપતિ સૂરસેન નામે રાજા શત્રુઓએ તેનું રાજ્ય છીનવી લેવાથી કુરૂદેશમાં ગયા, ત્યાં Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હસ્તિનાગપુરના સ્વામી અચળ રાજા પાસે જઈ ને રહ્યો. તેણે પચાસ ગામ આપ્યા, તેથી તે સુકરપુર નામના ગામમા રહેવા લાગ્યા. તેને વિજયાદેવી નામે સ્ત્રી હતી પેલા અને સેવકા મરણ પામીને તેની કુક્ષિમાં અવતર્યા તેમાં પ્રથમ દાન કરનાર જીવ અમરસેન નામે મેટાભાઈ થયા, અને બીજો જિનપૂજક જીવ વયસેન નામે નાના ભાઇ થયા. પૂર્વ પુણ્યના પ્રભાવથી રૂપ, અને વિદ્યાદિક ગુણથી યુક્ત એવા તે થાડા દિવસેામાં વૃદ્ધિ પામી રાજ'સની જેમ સર્વને આનંદ આપનાર થઈ પડયા. તેમની જયા નામે એક સપત્ની (શેાય) માતા હતી, તે બંને ઉપર દ્વેષ રાખતી હતી. કહ્યું છે કે – તીથંકરાની પ્રભુતા, ખળદેવ વાસુદેવના પ્રેમ અને શાકયનું બૈર એ ત્રણે ભારીમાં ભારી છે.' ૩૯૮ એકદા તેમના પિતા શૂરસેન ક્રાંઈ કામપ્રસંગે ખીજે ગામ ગયા હતા, અને તે બંને ભાઈ ગેડીદડે રમતા હતા, તે વખતે તેમની ઓરમાન માતા જયા ઘરના ઉપરના માળ પર બેઠી હતી. અને રમતા એવા તે બંને કુમારને જોતી હતી. એવામાં દડા ( ખેલ ) ઉછળીને એરમાન માતાના માળપર જઇને પડયેા. એટલે જયાએ તે લઇ લીધા. યરસેન જયા પાસે દડા માગવા ગયા, એટલે તેને કામદેવ જેવા રૂપવાન જોઈને જયાએ તેની આગળ કામને માટે હાવભાવ કર્યા, તેથી વયરસેન મેાલ્યા કે – હે માતા ! એ તદ્દન અયેાગ્ય છે.’ એમ કહી વારવાર તેને પગે પડી દડા લઈ ભાઈ પાસે આવીને તેણે એ માન માતાએ કરેલ ચેષ્ટા યથાસ્થિત કહી બતાવી. પછી ક્રીડા કરીને Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૯૯ તેઓ તે ભજન કરવામાં પ્રવૃત્ત થયા. અહીં જયા પોતાના વસ્ત્રના ટુકડે ટુકડા કરીને ઈર્ષ્યાથી એક છર્ણ ખાટલા પર સુઈ ગઈ. એવામાં રાજ કાર્ય કરીને પોતાને ગામે પાછા આવ્યો. તેણે જયા રાણુની પાસે આવી તેને વહાલથી પૂછ્યું કે “આમ કેમ સુતી છે ?” એટલે તે બેલી કે “હે સ્વામિનું ! તમારા પુત્રોએ આવીને મને બહુ સતાવી, મેં સ્વશકિતથી શીલનું રક્ષણ કર્યુંમારા શરીરને તેમણે વીંખી નાખ્યું અને અને આ વસ્ત્રો પણ બળાત્કારથી ફાડી નાખ્યા.” રાજા આ પ્રમાણેના તેના અસત્ય વચનથી પુત્ર પર બહુ રૂષ્ટમાન થયે અને ચિંતવવા લાગ્યું કે “દુષ્ટ, નિર્લજજ અને પાપિષ્ટ બંને પુત્રને મારી નાખું.' પછી ચંડ નામના માતંગને બેલાવીને રાજાએ હુકમ કર્યો કે –“હે ચંડ ગામની બહાર રમતા એવા બંને પુત્રના મસ્તક કાપીને લઈ આવ.” માતંગે વિચાર કર્યો કે –“બહુ ગુણવંત એવા આ કુમારો ઉપર રાજાને આવે અતિશય ક્રોધ કેમ થયો તેની ખબર પડતી નથી, તેથી અત્યારે તે સમયેચિત જ બોલું.' એમ વિચારી તેણે કહ્યું કે –“જેવી આપની આજ્ઞા.” પછી તેણે કુમારે પાસે જઈને બધી વાત કહી સંભળાવી; એટલે તેમણે કહ્યું કે “હે ભદ્ર ! પિતાનું ઈચ્છિત જલ્દી કર.” માતંગે ગદગદ્દ ક ઠે પ્રાર્થના કરી કે –“આપ બંને મારી ઉપર પ્રસન્ન થઈ જલદી દેશાંતર ચાલ્યા જાઓ.” એટલે કુમારો બેલ્યા કે –“રાજા સકુટુંબ તને મારી નાખશે.” માતંગ બેલ્યા કે –“હું કઈ પણ ઉપાયથી મારો બચાવ કરીશ, પણ તમે વિલંબ ન કરો.” એમ કહેવાથી બંને રાજપુત્રો વાહન વિના પગે ચાલતા એક દિશા તરફ ગયા. અને માતંગ Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ માટીના એ મસ્તક બનાવી લાખના ર'ગથી રંગી સાંજને વખતે રાજા પાસે ગયા અને પ્રથમ રાજપુત્રના એ અશ્ર્વા સાંપી દૂરથી મસ્તક બનાવીને મેલ્યા કે – હૈ સ્વામિન્ ! આપના હુકમ પ્રમાણે કર્યું છે.' રાજાએ કહ્યું કે – એ ખને મસ્તક ગામની બહાર ખાડામાં નાંખી દે.' માતગ મેલ્યે કે‘આપની આજ્ઞા પ્રમાણે કરીશ.' એમ કહીને તે પેાતાને ઘેર ગયા, પેલી દુષ્ટ રાણી સંતુષ્ટ થઈને અત્યંત હર્ષિત થઈ છતી ચિંતવવા લાગી કે – રાજાએ તેને મરાવી નાખ્યા તે બહુ સારૂ કર્યું.” ૪૦૦ હવે સાહિસક એવા તે અને રાજપુત્રો નિરતર પ્રયાણ કરતાં કેટલેક દિવસે એક મેાટી અટવીમાં આવી પહોંચ્યા કે જ્યાં એક બાજુ શાલ, હિં...તાલ, પ્રિયાલ અને સરલ વૃક્ષે અને બીજી બાજુ નાગ, પુન્નાગ, લવિંગ, અગરૂ અને ચંદનવૃક્ષા, એક બાજુ ચિંચા, આમ્ર, જબીર, કપિત્થ અને અશ્વત્થ અને ખીજી માજી બકુલ, કાલ; પાટલ, અશાક અને ચ'પક; કયાંક ન્યગ્રોધ, મંદાર, પિચુમંદ અને હરીતક અને કયાંક ચંપક, અશાક અને પારિષ્ટ વિગેરે વૃક્ષ શેાભી રહ્યા છે. વળી જ્યાં હાથી, પાડા, વાઘ, સિંહ, ચિત્રા અને શૂવર તથા ભૂત, પ્રેત અને પિશાચ વિગેરે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરી રહ્યા છે. એવી તે અટવીમાં પહોંચ્યા. પછી ક્ષુધા અને સંતાપને હરનાર એવા એક આમ્રવૃક્ષ નીચે તેમણે વિસામે લીધા. ત્યાં નિળ નદીના જળથી અને આમ્રવૃક્ષ ફળથી તેમણે પ્રાણવૃત્તિ કરી. એવામાં આસ્તે આસ્તે તેજરહિત થઈને સૂર્ય અસ્ત પામ્યા Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૦૧ કવિ – કર્તા કહે છે કે – હે સજજને ! જુઓ, દિવસને અંતે સૂર્યની પણ આવી દશા થાય છે, તે બીજાની શી વાત કરવી ? અહો ! આસક્ત એવી સંસ્થા પણ ક્ષીણ થઈ અને રાત્રિ પ્રગટ થઈ, સૂર્ય તે પશ્ચિમ સમુદ્રમાં તદ્દન ડુબી ગયે, અને સરોવરોમાં પદ્મશ્રેણી સંકેચ પામી. કારણ કે તેજસ્વી મિત્રનો વિયોગ થતાં સર્વને દુઃખ થાય છે. આકાશમાં તારા પ્રગટ થયા અને સર્વત્ર અંધકાર પ્રસરી ગયે, એટલે તે બંને કુમાર રાત્રે તે આમ્રવૃક્ષની નીચે જ રહ્યા. એવામાં નાનભાઈ મેટાભાઈને પૂછવા લાગ્યો કે –“હે ભાઈ ! પિતાના રોષનું કારણ કાંઈ જણાયું નહિ”. અમરસેન બે કે –“હે વત્સ ! પિતાના રોષનું કારણ બરાબર તે મારા જાણવામાં નથી આવ્યું પણ મને લાગે કે આ ઓરમાન માતાની ચેષ્ટા હશે.” વયરસેન બેલ્યો કે તે શું અસત્ય વચનપર રાજાને વિશ્વાસ બેસાડી શકી હશે ?' એટલે ફરી અમરસેન બે કે –“હે વત્સ ! તું તે ભેળે છે; સ્ત્રી તે અસત્યનું મંદિર કહેવાય છે. તે અસત્ય પણ બેલે છતાં રાગાંધ પુરુષે તેના અસત્ય વચનને સત્ય સમજી લે, બુદ્ધિવંત જનો ગંગાની રેતીની ગણત્રી, સમુદ્રના જળનું પ્રમાણ અને મેરૂ પર્વતના તોલન (વજન)ને કદાચ જાણી શકે, પણ સ્ત્રીના કપટપ્રપંચને (સ્ત્રી ચરિત્રને) જાણી શકતા નથી. અહે! ઓરમાન માતાએ આપણું પર ઉપકાર કર્યો કે જેથી આપણે સમસ્ત પૃથ્વી જેઈ શકીશું. આ પ્રમાણે વાત કરતાં અમરસેનને નિદ્રા આવી ગઈ પણ વયરસેન બંને બાજુએ તપાસ કરતે જાગતે બેઠે. એવામાં આમ્રવૃક્ષપર Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બેઠેલ એક કૃપાળુ પિપટ પિતાની પ્રિયાને કહેવા લાગ્યો કે – હે પ્રિયે ! આ બંને પુરુષ યોગ્ય છે, એમને કંઈક સત્કાર કરીએ.” સ્ત્રી બોલી કે –“હે નાથ તમે ઠીક કહ્યું, સુફૂટપર્વતની ગાઢ ગુફામાં બીજાને પોતાની વિદ્યાથી અભિષિક્ત કરીને વિદ્યાધરોએ બે આમ્રવૃક્ષ રોપ્યા છે. આપણું સાંભળતાં તેમણે તે બંનેનું મહામ્ય કહ્યું હતું કે – એક વૃક્ષના ફળનું ભક્ષણ કરનારને સાતમે દિવસે રાજ્ય મળે અને બીજા આમ્રવૃક્ષનાં ફળનું બીજ જેના ઉદરમાં રહે, તેના મુખમાંથી સવારે દાતણ કરતાં પાંચસે સોનામહોર પડે. હે કાંત ! આ વચન તે તમે પણ સાંભળ્યું છે, માટે આપણે એક એક ફળ લાવીને આ બંનેને આપીએ. પરેપકાર કરવાથી અવતાર સફળ અને ક્લાધ્ય થાય છે. કહ્યું છે કે –“જે દિવસ પરોપકાર થાય, તે દિવસ સફળ (લાધ્ય) છે. અને બીજા દિવસ તે મૂઢપણાથી નિષ્ફળ ગયેલા છે. સૂર્યને માટે જ અંધકાર, મેઘને માટે જ ગ્રીષ્માશોષણ અને વૃક્ષને માટે જ માર્ગ શ્રમ સમજવામાં આવેલ છે. અર્થાત્ સૂર્ય, મેઘ અને વૃક્ષે તે અંધકાર વિગેરેને દૂર કરે છે, તેથી તેઓ પરોપકારી અને શ્રેષ્ઠ કહેવાય છે. વળી સરોવર કાંઈ જળપાન કરતું નથી, અને વૃક્ષે કાંઈ ફળ ભક્ષણ કરતાં નથી; દાતાર જનનું તે સર્વસ્વ પરોપકારને નિમિત્તે જ હોય છે. આ પ્રમાણે સાંભળીને પોપટે પોપટીને કહ્યું કે – હે કાંતે ! અત્યારે આ વાત તેં મને ઠીક યાદ કરી આપી.” એમ કહીને તે બંને તરત જ સુફૂટપર્વત પર ગયા. આ બધું વયરસેને સાંભળ્યું. પછી તે બંને પક્ષીઓએ પેલા પર્વતપરથી બે આંબાના ફળ લાવીને વયરસેનની આગળ મૂક્યા, એટલે તેમના વચનથી તે Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ४०३ બંને ફળને ભેદ જાણીને તેણે પોતાની કેડમાં તે બને ફળ બાંધી લીધાં. તેણે વિચાર્યું કે આ પોપટનું કહેવું સત્ય હશે કે અસત્ય તે વયમેવ જણાઈ આવશે.” પછી અર્ધી રાત્રે મોટાભાઈને જગાડીને વયસેન નિદ્રાધીન થયો અને સૂર્યોદય થતાં તે બંને ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં એક સરેવર આવ્યું, એટલે બંનેએ ત્યાં મુખશુદ્ધિ કરી. તે વખતે ફળના પ્રભાવને કહ્યા વિના વાયરસેને રાજ્યદાયક ફળ મટાભાઈ અમરસેનને આપ્યું અને બીજા ફળનું પોતે ભક્ષણ કર્યું. પછી ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. બીજે દિવસે સવારે વયરસેને ગુપ્ત રીતે દાતણ કર્યું. એટલે ફળના પ્રભાવથી પાંચસો સોનામહોર તેની આગળ પડી. તેના વેગથી અમરસેનની સાથે રહી વયરસેન ભજન તાંબુલાદિકમાં પુષ્કળ ખર્ચ કરી સ્વેચ્છાએ સુખ ભેગવવા લાગ્યો. એટલે અમરસેને પૂછયું કે –“ તારી પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી?” તે બોલ્યો કે –“ભંડારમાંથી મેં સાથે લીધું હતું. પછી સાતમે દિવસે કાંચનપુરની પાસેના ઉદ્યાનમાં પહોંચતાં તેઓ અમિત (થાકી ગયા ) થયા, એટલે ત્યાં એક વૃક્ષની નીચે અમરસેન સુઈ ગયે. થાકેલા અને આળસુને નિદ્રા એ પરમ સુખ છે. આ જગત્રયરૂપ સંસારમાં એના કરતાં વધારે કિંમતી સુખ બીજુ નથી એમ તેઓ માને છે. વયરસેન ભેજનાદિ સામગ્રી લેવા માટે નગરમાં ગયો. તે વખતે તે નગરને અપુત્રી રાજા શૂળના યોગે મરણ પામ્યો, તેથી હસ્તી; અશ્વ, કળશ, છત્ર અને ચામર એ પાંચ દેવા Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ધિષ્ઠિત વસ્તુઓ નગરમાં ફરતી હતી. રાજ્યને ધારણ કરે તેવા પુરુષની શેાધ કરવા માટે કરતી તે વસ્તુઓ ગામમાં બધે ફરીને બહાર નીકળી અને અમરસેનકુમાર જ્યાં સુતેલ છે ત્યાં પહેાંચી, એટલે તેના પર અકસ્માત કળશ ઢળ્યે, હાથી અને અવે ગર્જના કરી. હાથીએ પાતાની સુંઢથી ઉપાડી તેને પેાતાના મસ્તક પર બેસાડયા. વિસ્તૃત છત્ર સ્વયમેવ ઉઘડી ગયુ. અને ચામરા વીજાયા. એટલે દિવ્ય વેષ ધારણ કરી હાથીના સ્કંધ પર બેસી મત્રી, સામત અને નગરજનાથી પ્રણામપૂર્વક અભિનદિત કરાતા અને જયજયારવ સાંભળતા અમરસેને નગરમાં પ્રવેશ કર્યો અને નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ૪૦૪ વયરસેન ભાજનાદિ લઈને આવ્યા એટલે ભાઇને ન દેખવાથી તેના પત્તો મેળવીને મનમાં ચિતવવા લાગ્યા કે – ‘જો મેાટાભાઇએ રાજ્ય સ્વીકારવામાં મારી રાહ ન જોઇ તા હવે મારે તેની પાસે શા માટે જવું ? કારણ કે – વાઘ અને હાથીથી સેવિત વનમાં રહેવું સારૂં, વૃક્ષનું ઘર કરી પુષ્પ, ફળ અને જળનુ ભાજન કરી રહેવુ. સારૂં' તથા ઘાસની શય્યા અને અત્યંત જીણુ વલ્કલના વસ્ત્રો ધારણ કરવાં સારાં, પણ બંધુઓમાં ધનહીન કે માનહીન થઈને રહેવુ. સારૂ નહિ. માટે હવે મારે ભાઈની પાસે તેા ન જ જવું, કદી હું તેની પાસે જાઉં તે ભ્રાતૃત્વથી તે મને પાંચ સાત ગામ આપે પણ તે તે મારે યુગાંતે પણ લેવા નથી. કારણ કે –‘ પુરુષાર્થ યુક્ત પુરુષને પર સેવામાં પ્રેમ કયાંથી હેાય ? માન્મત્ત હાથીને ભેદી નાખનાર કેસરી શુ. ઘાસનું ભક્ષણ કદાપિ કરે ? ન જ કરે. Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૦૫ વળી દીન વચન બોલી નમસ્કાર કરીને ખુશામત વડે જે મેળવવું અને તેના વડે જીવન ચલાવવું, તેવા જીવિતથી શું ? તેવા જીવિત કરતાં તે મરણ સારૂં” વળી મને પણ દરરોજ પાંચ સેનામહોર મળતી હોવાથી રાજ્ય જ છે. આ પ્રમાણે ચિંતવી ભજન કરીને તે નગરમાં ગયા અને મગધા નામની વેશ્યાને ઘેર રહીને વેચ્છાથી ધન વાપરતે છતે વિલાસ કરવા લાગ્યો. અમસેન રાજાએ નગરમાં તેની બહુ શોધ કરાવી પણ તેને પત્તો લાગ્યો નહીં. પછી તે તે રાજ્યચિંતામાં પડે. અહી વયરસેન દાન અને ભેગમાં પરાયણ થઈ ગીત, જુગાર અને ઈષ્ટગેઝી વિગેરેના વિનોદથી દિવસે પસાર કરવા લાગે. કેઈ વખત કાવ્યશાસ્ત્ર અને કથાદિકમાં અને કઈ વાર નાટક અને સંગીતના સ્વાદમાં તે દિવસે ગાળવા લાગ્યો. કહ્યું છે કે –“બુદ્ધિમંત જન ગીત અને શાસ્ત્રના વિદથી સમય ગાળે છે અને મૂર્ખ જ નિદ્રા અને કજીયા તથા વ્યસનમાં વખતને બરબાદ કરે છે.” એકદા કુદિનીએ મગધાને કહ્યું કે –“હે વત્સ ! તારે પ્રિયતમ મહાદાતા અને મહાભેગી છે કે જેની બરાબર આ પૃથ્વી પર બીજે કઈ જણાતું નથી. તે વ્યવસાય કે રાજસેવાદિક કાંઈ કરતું નથી. છતાં તે બહુ ધન વાપરે છે, તે તે દ્રવ્ય કયાંથી મેળવે છે ? તે તું તેને પૂછજે.” મગધા બેલી કે –“હે માતા ! આ પ્રશ્ન કરવાનું આપણે શું પ્રજન છે? આપણને તે દ્રવ્યનું કામ છે. અને તે તે એ આપણી મરજી પ્રમાણે આપ્યા કરે છે. અક્કા બોલી કે –તે તે Page #433 -------------------------------------------------------------------------- ________________ ४०१ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઠીક છે, તે પણ યોગ્ય અવસરે પૂછવાની જરૂર છે. એટલે એકદા રાત્રે મગધાએ વયસેનને પૂછયું કે –“હે સ્વામિન્ ! રાજય સેવા અને વેપાર વિના તમને દ્રવ્યની પ્રાપ્તિ કયાંથી થાય છે?” એટલે મુગ્ધપણુથી વયરસેને આંબાના ફળને પ્રભાવ કહી બતાવ્યું. કારણ કે –“પુરૂષને પ્રાયઃ સરલ સ્વભાવ હોય છે અને સ્ત્રીએ પ્રાયઃ કુટિલતાયુક્ત હોય છે. જેમ જવ વાવતાં તેના શાલિ (ચેખા) થતા નથી, તેમ નીચ જન પિતાને સ્વભાવને મૂકતે નથી.” આ હકીકત પોતાની પુત્રી પાસેથી જાણીને આંબાના ફળને ખાવાની ઈચ્છાથી અક્કાએ લાપસીમાં મદન (મીંઢળ) ફળ ખવરાવીને તેને વમન કરાવ્યું અને વમનમાંથી નીકળેલાં તે ફળનાં બીજ લઈને અકાએ ભક્ષણ કર્યું, પરંતુ તેના જઠરમાં જતાં તે બીજ નાશ પામ્યું, એટલે તેને લાભ તે દુષ્ટાને તો મળી શકે નહીં. પણ ફળના પ્રભાવથી મળતી મહેરના અભાવથી વયસેન દાન કરતે બંધ થઈ ગયે – બંધ થવું પડયું, એટલે તે વિચારવા લાગ્યું કે – આ દુષ્ટ અક્કાએ મારી સાથે કપટ કર્યું છે, તેથી તેને બદલે તેને આપ જ જોઈએ. ! વયરસેન આમ વિચાર કરે છે તેવામાં તો એકદા આજે અમારે દેવીપૂજા કરવી છે માટે તમારે બહાર જવું.' એમ કહી કપટથી તેને ઘરની બહાર કાઢી મૂક્યો; એટલે પરાભવ પામેલાની જેમ પોતાને અનાદર થયેલ જોઈને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી દૂર જઈ અત્યંત આકુળવ્યાકુળ થઈને તે ચિત્તમાં Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ચિંતવવા લાગ્યું કે – દ્રવ્યથી બધું ઈચ્છિત થાય છે, દ્રવ્ય વિના મારાથી શું થઈ શકે ? તેથી મારે ક્યાં જવું ?” વળી તે ફરી વિચારવા લાગ્યા કે-“(યસ્થાતિ વિતંસનર કુલીન) જેની પાસે ધન હોય તે જ પુરુષ કુલીન, તે જ પંડિત, તે જ વક્તા અને તે જ દર્શનીય ગણાય છે; બધા ગુણે કાંચન (ધન)ને આશ્રયીને જ રહેલા છે.” મારે તે હવે દેવનું જ શરણું લેવું યોગ્ય છે કેમકે કેટલીક વાર દેવ જ માર્ગ કરી આપે છે, જુઓ, આશાથી હણાયેલા પ્રતિબંધ પામેલા અને ભુખથી ગ્લાનિ પામેલ એવા સર્પના મુખમાં કરંડીયામાં છીદ્દ કરીને એક ઉંદર સ્વયમેવ પડયે, તેના માંસથી તૃપ્ત થઈને તે સર્પ તે જ માર્ગે જલદી બહાર નીકળી ગયે; માટે વૃદ્ધિ કે ક્ષયમાં આકુળ ન થતાં દેવનું જ શરણ લઈને સ્વસ્થ રહેવું.” આ પ્રમાણે વિચારમાં આ દિવસ ગાળી વિલક્ષ (વિલ) મુખવડે ભમતાં સંધ્યા વખતે શૂન્ય મનથી નગરની બહાર નીકળી ગયો ત્યાં સ્મશાનમાં એક શૂન્ય ખંડેરમાં રાત રહ્યો, કે જ્યાં ઘૂવડ પિકાર કરતા હતા, શિયાળ બરાડા પાડતા હતા, શ્વાપદો વેચ્છાએ ક્રીડા કરતા હતા અને રાક્ષસે તથા વેતાળ અટ્ટહાસ્ય કરીને રમતા હતા. એવા સ્મશાનમાં તે નિર્ભય થઈને રહ્યો; કેમકે “વજ શું ઘણુના ઘાતથી ભેદાય? વયરસેન ત્યાં નિદ્રા રહિતપણે આખી રાત બેસી જ રહ્યો. કારણ કે – ઉદ્યમ કરતાં દરિદ્રતા જાય છે, જાપ જપતાં પાતક જાય છે, મૌન રહેવાથી કજીયે જાય છે અને જાગરણથી ભય દૂર થાય છે.” Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મધ્ય રાત્રે ત્યાં ચાર ચાર આવ્યા. તે કાઇક વસ્તુ વહે‘ચવા માટે પરસ્પર વિવાદ કરતા હતા; એટલે કુમારે તેમને ચાર સંજ્ઞા કરી; તેથી ચારાએ તેને ચાર સમજીને પેાતાની પાસે લાવ્યા. એટલે તે પાસે આવીને તેમની સામે બેઠા; અને ખેલ્યા કે – હે બાંધવા ! તમે શા માટે વિવાદ કરા છે ?’ ચારે ખેલ્યા કે —હૈ માંધવ ! વિવાદનું કારણ સાંભળ— પાદુકા, દંડ અને કથા એ ત્રણ વસ્તુએ અમે મેળવી છે અને અમે ચાર જણ છીએ. તેથી વેચવામાં વાંધા આવે છે, કેમકે તે વસ્તુના વિભાગ પણ કરી શકાય તેમ નથી ? એટલે કુમાર ખેલ્યા કે –અસાર વસ્તુને માટે આટલા બધા વાદ શા ? ' તેઓ મેલ્યા કે –અરે તું ભાળા છે. તને ખખર નથી. આ ત્રણે અમૂલ્ય વસ્તુ છે.' કુમાર ખેલ્યા કે શી રીતે અમૂલ્ય છે તે કહેા.' એટલે તેમાંથી એક ચાર આા કે –હે બધા ! સાંભળ—આ સ્મશાનમાં કાઈ સિદ્ધ પુરુષ મહાવિદ્યા સાધતા હતા, તેને તે વિદ્યા છ મહિને સિદ્ધ થઈ. તે વિદ્યાની અધિષ્ઠાયિકાએ આ વસ્તુઓ આપી છે. અમે તે સિદ્ધ પુરુષને છેતરીને અને મારી નાખીને આ વસ્તુએ લઈ આ શૂન્ય દેવકુલમાં આવ્યા છીએ. મા કથા ( ગેાદડી )ને ખંખેરતા પ્રતિદિન તેમાંથી પાંચસા સેાનામહેાર પડે છે, દ'ડના પ્રભાવથી સંગ્રામમાં જય થાય છે, અને બંને પાદુકા પર પગ મૂકતાં આકાશમાર્ગે કડી ઈચ્છિત સ્થાને જઈ શકાય છે.” તે સાંભળી કુમાર હર્ષિત થઈને મેલ્યા કે –'તમારે ધિરાઈ ન કરવી, હુ હમણા જ તમારા વિવાદ પતાવી દઉં છું. પ્રથમ તમે ચારે દિશામાં એક ક્ષણભર દૂર જઈને બેસે. જ્યારે વિચાર ૪૦૮ Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરીને હું ખેલાવું ત્યારે તમે મારી પાસે આવજો.’ એટલે તે ચારીએ તેમ કર્યું”. પછી કુમાર સ્કંધ (ખભા) પર કધા બાંધી, હાથમાં દંડ લઈ અને પાદુકા પગમાં પહેરીને નગરમાં ચાલ્યા ગયા. થાડા વખત પછી ચારા ત્યાં આવી તેને ન જોવાથી વિલખા થઈ પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. ૮ ભાગ્યવંત પુરુષોને સત્ર સંપત્તિ મળે છે.’ ૪૦૯ હવે વયસેન એક વિશ્વાસપાત્ર મિત્રને ઘરે વસ્તુઓ સંતાડીને નગરમાં આનદથી ફરવા લાગ્યા. પ્રતિદ્ઘિન કથા ખંખેરીને પાંચસેા સેાનામહારથી દિવ્ય વસ્ત્રાદિકની સામગ્રી મેળવી જુગારીઓ સાથે ક્રીડા અને ગીતગાન તથા દાન કરવા લાગ્યા. પુષ્કળ દ્રવ્ય ખરચી દોગંદુક દેવની જેમ તે કલ્લેાલ કરવા લાગ્યા. એવામાં પેાતાની દાસીના મુખથી તે કુમારની તેવી હકીકત સાંભળીને અકકા પેાતાની પુત્રી મગધાને કૈવેત વેષ પહેરાવી સાથે લઈને કુમારની પાસે આવી કહેવા લાગી કે– “હે વત્સ ! તને કામને લીધે બહાર માકલ્ચા, તે પછી આપણા ઘરે પાછે કેમ ન આવ્યા ? તું ગયા તે દિવસથી મારી મગધા પુત્રી રાષ લાવી મારી સાથે ખેાલતી નથી અને તારા વિચાગથી ભાજન તથા સ્નાન વિલેપનાદિક પણ કરતી નથી. માત્ર શ્વેત વેષથી મહાકષ્ટ જીંદગી ગાળે છે અને તું આવી રીતે કટ્ટોલ કરે છે. હવે વધારે શુ કહેવુ" ? તને ઉચિત લાગે તેમ કર.’આ પ્રમાણે તેનું માયાકપટ ભરેલું વચન સાંભળીને રાજકુમાર વિચારવા લાગ્યા કે – આ રાંડ ફરીને " Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મારી સાથે પ્રપંચ રમવા ધારે છે; પરંતુ હવે મારે એને વિશ્વાસ ન કરે.” એમ ચિંતવી તેને નમસ્કાર કરીને તે બેલ્યો કે –“હે માતા ! તારું કહેવું બધું સત્ય છે. તારી પુત્રીને એમ કરવું ઉચિત છે. તે કહે, હવે મારે શું કરવું?” તે બોલી કે –“હવે જલ્દી આપણે ઘરે આવવું.” એટલે કુમાર તેની સાથે ગયો, અને ફરી પ્રથમની રીતે જ રહ્યો. તેમજ પહેલાંની જેમ વિલાસ અને દાન વિગેરેથી લીલામાં વખત. ગાળવા લાગ્યા. કેટલાક દિવસ પછી ફરી અકાએ ધન આગમન નું કારણ પૂછવાની મગધાને પ્રેરણી કરી; એટલે મગધા બેલી કે –“હે દુષ્ટ ! તું લુબ્ધ છે, તેથી હું કંઈ ન સમજું, તું જાતે જ પૂછ. એટલે એકદા વૃદ્ધાએ સ્વયમેવ પૂછ્યું કે – હે વત્સ ! આટલું બધું ધન તમે ક્યાંથી લાવે છે ?” રાજકુમાર બે કે –“એ પ્રગટ ન કહેવાય એવું હોવાથી કેઈને કહેવાય તેમ નથી, છતાં તને કહું છું–મારી પાસે વિદ્યાધિષ્ઠિત બે પાદુકા છે, તેના પર આરૂઢ થઈ આકાશમાં ઉડીને હું ઇદ્રના ભંડારમાંથી ઈચ્છા પ્રમાણે ધન લઈ આવું છું.” આ પ્રમાણે સાંભળીને તે દુષ્ટાએ મનમાં વિચાર કર્યો કે – એવો ઉપાય કરું કે જેથી એ બંને પાદુકા મારા હાથમાં આવે.” પછી એ કદા માયાથી અકા માંદી થઈને એક જણે માંચા પર સુતી અને બેટી શૂળપીડાથી બબડવા લાગી; એટલે. કુમારે તેનું કારણ પૂછયું. તે બોલી કે –“હે વત્સ ! તને હું શું કહું ? એ તે આ શરીરથી જ સહન થાય તેમ છે, Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૧૧ કહેવાય તેમ નથી.” કુમારે ફરી આગ્રહથી પૂછયું, એટલે તે બોલી કે –“હે વત્સ! તારો આગ્રહ જ છે તે સાંભળ. તું પરદુઃખથી દુઃખિત અને પરોપકારમાં રસિક છે તેથી કહું છું કે જ્યારે તું ઘરમાંથી ચાલ્યા ગયે, ત્યારે મેં સમુદ્રમાં રહેલા કામદેવની પૂજાદિકની માનતા કરી છે, પરંતુ ત્યાં જવાનું મુશ્કેલ હોવાથી તે માનતા મારાથી પૂરી થઈ શકી નથી, તેથી કામદેવ મને પીડે છે.” પછી આ દુષ્ટાને સમુદ્રમાં નાંખી દઉં. એમ ચિંતવીને તે કુમાર બેલ્યો કે –“મારે તે દુષ્કર નથી, માટે જહદી ચાલે. તે બેલી કે –“બહુ સારું.” પછી તેને સ્કંધ (ખભા) પર બેસાડી હર્ષિત થઈને પગમાં પાદુકા પહેરી કુમાર તરત ઉડીને સમુદ્રમાં આવેલા કામદેવના રમૈત્ય આગળ ઉતર્યો. ત્યાં પહોંચ્યા પછી અકકા બેલી કે - હે વત્સ ! હું દ્વાર આગળ બેઠી છું, એટલે પ્રથમ અંદર જઈને તમે કામદેવની પૂજા કરો.” એટલે દ્વાર આગળ પાદુકા મૂકીને તે રમૈત્યમાં ગયે. કુમાર અંદર ગયે કે તરત જ પગમાં પાદુકા પહેરીને અકકા જલદી પિતાના સ્થાને આવતી રહી. તે હકીકત જાણીને વયરસેન બહુ જ દુખિત થઈ ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે –“હે ! હું ધૂત છતાં છેતરાયે, અહીં હું નિરાધાર થઈ પડે. પરંતુ જે થવાનું હશે તે થશે, ચિંતા કરવાથી શું ફળ છે. વળી જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે મારા ગુજરાનરૂપ માતાના સ્તનમાં દૂધ સરક્યું હતું, તે શું હવે શેષવૃત્તિ સરજવી ભૂલી ગયા હશે? શું તે સૂઈ ગયે હશે કે ગુજરી ગયે હશે?” એમ બને જ નહીં. એક કવિએ કહ્યું Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ચંચલ ચિત્ત મ કરસિ ચિંતા, ચિંતનહાર કરે સબ ચિંતા; ઉદર થકી જેણે કરી ચિંતા, એઈ વિશ્વભર કરસિ ચિંતા એમ ચિંતવને ત્યાં રહીને દુઃખથી તે દિવસે ગુજારવા લાગે અને વનફળથી પ્રાણવૃત્તિ (ગુજરાત) કરવા લાગ્યા. એવામાં કેાઈ વિદ્યાધર અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જતા હતે, તેણે કુમારને ત્યાં ભમતે જોઈ ને દયા લાવી તેની પાસે આવીને પૂછયું કે –“અરે ! તું કેણ છે? અને અહીં શી રીતે આવ્યો છે?” એટલે કુમારે પિતાને યથાસ્થિત (જે બનેલ તે) વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વિદ્યાધરે તેને ધીરજ આપીને કહ્યું કે –“હે ભદ્ર ! સાંભળ–હું તીર્થ યાત્રા કરીને પંદર દિવસમાં પાછો આવીશ, ત્યાં સુધી તારે અહીં જ રહેવું. અહીં આવ્યા પછી હું તને ઈષ્ટ સ્થાને પહોંચાડીશ. પણ સાંભળ–અહીં ચારે દિશામાં દેવતાઓએ કીડા કરવા માટે બગીચા કરેલા છે, તેમાંના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશાના બગીચામાં જઈ તારે ફલાહાર અને જળકીડા વડે આનંદ કર; પરંતુ પશ્ચિમ દિશામાં મંદિરની પાછળ જે બગીચે છે, ત્યાં તારે સર્વથા ન જ જવું.” કુમારે તે વાત કબુલ કરી. એટલે તેને લાડવાદિક ભાત આપીને વિદ્યાધર આકાશમાર્ગે ચાલ્યો ગયો અને કુમાર પ્રતિદિન કામદેવની પૂજા કરતે છતે ત્યાં રહ્યો. એકદા કૌતુક જેવાને માટે કુમાર પૂર્વ દિશાના ઉદ્યાનમાં Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગયા. તે ઉદ્યાનમાં બે ઋતુ હતી. એક બાજુ વસંતઋતુ હાવાથી આંખે અને ચંપાદિક વૃક્ષેા પુષ્પિત થયા હતા અને કાયલના કંઠથી નીકળતા પચમ સ્વરથી ખેાલતી હતી અને ચ'પકકુસુમેાથી તે વન સુગ ંધિત થઇ ગયું હતું, ખીજી બાજુ ગ્રીષ્મઋતુ જોવામાં આવતી હતી. ત્યાં પાડલ અને બકુલ-કુસુમના ગધ પ્રસરતા હતા. ત્યાં કુમારે વાપિકામાં જળક્રીડા કરીને ફળાહાર કર્યો. પછી ત્યાંથી દક્ષિણ બાજુની વાટિકામાં ગયા. ત્યાં પણ બે ઋતુ હતી—એક બાજુ વર્ષાઋતુ વિદ્યમાન હતી, એટલે મયૂરાના શબ્દ સંભળાતા હતા અને દેડકા ઉચ્ચ સ્વરે ખાલતા હતા. કેતકી અને જાઇના પુષ્પની સુગંધ પ્રસરી રહી હતી. મીજી ખાજુ સરૈાવરના જળને સ્વચ્છ કરનાર શરદઋતુ શેાભતી હતી. ત્યાં ક્રાસકુસુમ અને સસછંદ વ્રુક્ષા હુસેાના નિવાસથી વધારે શેાભતા હતા. ત્યાં ક્રીડા કરીને કુમાર ઉત્તર દિશાની વાટિકા (ઉદ્યાન)માં ગયા. ત્યાં પણ બે ઋતુ હતી. એક ખાજુ શિશિરઋતુ વિદ્યમાન હતી. તેથી વિકસ્વર શતપત્રિકા પર ભમતાં અને ગુજારવ કરતા ભ્રમરના નાદમાં લીન થઈ અવલેાકન કરીને કુમારે ત્યાંના ફળાના આહાર કર્યાં. તે વનમાં ખીજી બાજુ ડેમ તઋતુ ચૈાભતી હતી. ત્યાં મરૂષક, કુંદ, મુચુકુ'દાદિ વૃક્ષેા વિકસિત હતાં. એ પ્રમાણે ત્રણે દિશાના બગીચામાં ફરી ફરીને આમેાદથી, વાપિકાના જળમાં સ્નાન કરવાથી અને સારાં સારાં ક્ળાના ભેાજનથી કુમાર દિવસા ગાળવા લાગ્યા. એકદા કુમારને વિચાર થશે। મનાર છે, પણ પશ્ચિમ ભાગમાં ૪૧૩ 6 કે – આ વાટિકા તા મંદિરની પાછળ રહેતી Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વાટિકામાં શું છે તે જોઉં.” એમ ચિંતવીને તે ત્યાં ગયો. વાટિકાનું અવલોકન કરતાં તેણે એક વૃક્ષનું પુષ્પ સુંબું, તેની સુગંધના પ્રભાવથી તે તરત જ રાસભ (ગધેડે) બની ગયે, અને સર્વત્ર પિકાર કરતા તે ભમવા લાગ્યો પંદર દિવસ પુરાં થતાં વિદ્યાધર યાત્રા કરીને પાછો આવ્યો ત્યાં તેને તેવી હાલતમાં જોઈ તેની બહુ નિર્ભર્સના (તિરસ્કાર) કરી, પછી બીજા વૃક્ષનું પુષ્પ સુંઘાડયું, એટલે તે મનુષ્ય રૂપ પામી તે વિદ્યાધરને પગે પડે અને તેને ખમાવ્યો. પછી વિદ્યાધર બે કે “કહે, હવે તને કયા સ્થાનમાં મૂકું?” કુમાર બેલ્યો કે –“હે સ્વામિન્ મને એ બે પુષ્પ આપીને કાંચનપુરમાં મૂકે.” એટલે વિદ્યાધરે તે ગધેડા કરવાનું અને મનુષ્યકરણ – બંને પુષ્પ આપીને આકાશમાર્ગે થઈ તરત જ તેને કાંચનપુરમાં મૂકો. પછી તે ત્યાં પૂર્વ પ્રમાણે જ વિલાસ કરવા લાગે. એટલે અકકા તેને ફરી જોઈને વિસ્મય પામી. પછી તે ચક્તિ થઈને પોતાના ઢીંચણ કોણી પર પાટા બાંધી હાથમાં લાકડી લઈને ધીમે ધીમે તેની પાસે ગઈ એટલે કુમાર ગાઢ ઝેધાયુક્ત થઈને બોલ્યો કે –“હે માત ! આ શું થયું?” તે રૂદન કરતી બેલી કે –“હે વત્સ! તારા નિમિરો મને કષ્ટ પ્રાપ્ત થયું, પણ તારા આવવાથી બધું સારું જ થયું.” કુમાર બે કે –“તે શી રીતે ?” અકકા બેલી કે –“ કહેવું? જ્યારે તું કામદેવના ભવનમાં ગયે, ત્યારે કેઈ દુષ્ટ વિદ્યાધર ત્યાં આવી તારી બે પાકા લઈને ચાલતે થયે, એટલે હું તેના વચ્ચે વળગી દૈવયેગે અહીં આવતાં મને ઉલાળીને તેણે નીચે નાખી દીધી. તેથી મારા આંગે પાંગ ભાંગી Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૧૫ ગયા છે. એ વાત કોને કહેવી? જે દુઃખ પડે તે બધું સહન કરવાનું છે, પણ હવે તારા આગમનથી બધું સારું થયું.” એમ કહીને અકકા તેને પાછી પિતાને ઘરે લઈ ગઈ; એટલે તે પ્રથમ પ્રમાણે વિકાસ કરવા લાગ્યો. કયાંથી લાવે છે. એટલે તેણે કરી અને દિવ્ય ગી એકદા ફરી અકાએ તેને પૂછયું કે –“હે વત્સ ! તું અહીં શી રીતે આવી શક્યા ? અને આટલું ધન દરરોજ કયાંથી લાવે છે ?” કુમાર બેલ્યો કે મેં ત્યાં રહીને કામદેવની આરાધના કરી, એટલે તેણે સંતુષ્ટ થઈને મને બહુ ધન આપ્યું અને અહીં મને મૂકે.” ફરી અકકાએ પૂછયું કે – બીજુ કંઈ લાવ્યા છે ?” તે બોલ્યો કે –“એક દિવ્ય ઔષધિ લાવ્યો છું. તેને સુંઘવાથી વૃદ્ધને પણ નવયૌવન પ્રાપ્ત થાય છે.” આ વાતથી આશ્ચર્ય પામીને તે બેલી કે –“હે વત્સ ! જે એમ હોય તે મારા શરીરને તરૂણ બનાવ.” એટલે કુમાર બે કે –“તમારા માટે જ હું મહૌષધ લાવ્યો છું, માટે રોગ્ય અવસરે તેને ઉપયોગ કરીશ.” તે બોલી કે –“અત્યારે જ કર એટલે કુમારે તરત જ કથા અને દંડ લાવી તેના નાક પાસે પેલું પુષ્પ રાખ્યું. તે ફૂલની ગંધથી અકા તરત જ રાસભી (ગધેડી) બની ગઈ પછી કથાને ખભે નાખી અને દંડને હાથમાં લઈ તેને મારતે મારતે કુમાર નગરમાં નીકળ્યા. એટલે મગધા પિતાના ઘરમાં બેઠી છતી બેલી કે-આ બહુ સારું કર્યું, એને અતિ લાભનું ફળ દેખાડયું.” પછી બીજી ગણિકાઓ પોકાર કરતી રાજસભામાં જઈને કહેવા લાગી કે – હે સ્વામિન્ ! તમે રાજ્યકર્તા હોવા છતાં કઈક ધૂતે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અમારા કુટુંબની એક વૃદ્ધાને ઔષધના પ્રયોગથી ગધેડી બનાવી દીધી છે. તે વાત સાંભળીને રાજા પણ હસ્યો. એટલે વેશ્યાઓએ કહ્યું કે –“હે નાથ ! તમે પણ આ વાત હસી કાઢશે; તે પછી અમારી શી ગતિ ?” એટલે રાજાએ તરત જ કેટવાળને મેક. તેણે ત્યાં જઈને વયસેન કુમારને કહ્યું કે - અરે ! અમારા નગરમાં તું આવું અનુચિત કેમ કરે છે ?” એટલે કુમાર ક્રેધિત થઈને બે કે –“અરે! જેના બળથી તું આવ્યું છે, તેને જલ્દી જઈને આ ખબર કહે કે એને હકમ હું માનતા નથી.” આમ કહેવાથી કેટવાળ કે પાયમાન થઈને બાણ વિગેરેથી તેને પ્રહાર કરવા લાગ્યો, પણ દંડના પ્રભાવથી તેને પ્રહાર લાગ્યા નહિ. પછી કુમાર દંડને ઉલાળ સામે આવ્યું એટલે કેટવાળ ભાગીને રાજા પાસે ગયો. રાજાએ શસ્ત્રો સહિત ઘણું સૈનિકે મોકલ્યા અને બીજા પણ મંત્રી સામંત વિગરે વિનેદને માટે ત્યાં જોવા આવ્યા. અહીં તે કુમારે દંડ ભમાવ્યો, એટલે ચક્રની જેમ ભમતા દંડથી બધા ત્રાસ પામીને ભાગી ગયા. પછી પરિવાર સહિત રાજા ત્યાં આવ્યો; એટલે રાજાને જોઈને વયરસેન વિશેષે તે ગધેડીને મારવા લાગે એટલે તે બરાડા પાડવા લાગી, તે જોઈને લોકો હસવા લાગ્યા કે –“અહો ! બંને સૈન્ય બહુ સારાં શોભે છે. રાજા હાથી પર બેસેલ અને ધૂર્ત ખરારૂઢ (ગધેડા પર) કેવો શેભે છે?” એવામાં ગધેડીને માર મારતે વયરસેન રાજાની આગળ આવ્યા એટલે તેને રાજાએ ઓળખ્યો તેથી હાથી પરથી તરત જ નીચે ઉતરીને રાજાએ તેને આલિંગન કર્યું અને બેલ્યો કે –“હે વત્સ! આવું અનુચિત કેમ આવ્યું છે ?” Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૧૭ ઉતરીને રાજાએ તેને આલિંગન કર્યું અને બે કે –“હે વત્સ ! આવું અનુચિત કેમ આવ્યું છે ?” એટલે વરસેને બધે વૃત્તાંત જણાવ્યું અને ગધેડીને એક વૃક્ષના થડ સાથે બાંધીને તેણે ગજરૂઢ થઈને રાજાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. પછી લેકે તે અક્કાને તથાવિધ સ્થિતિમાં જોઈને કહેવા લાગ્યા કે – તમે ન વળે, लाभं नैव परित्यजेत् । अतिलोभाभिभूतात्मा. ટ્ટિની રાજમાતા અતિ લોભ ન કરવો, તેમ બિલકુલ લેભ છેડી પણ ન દે. પરંતુ જુઓ ! અતિલોભથી આ અકા ગધેડી થઈને પરાભવ પામી.” પછી રાજાના બહુ આગ્રહથી વયરસેને અક્કાને બીજુ પુપ સુંઘાડીને માનુષી કરી, અને તેની પાસેથી પાદુકા લઈને તેને છોડી મૂકી. રાજાએ વયરસેનને પિતાના યુવરાજપદે સ્થાપ્યું, એટલે તે બંને ઈંદ્ર અને ઉપેદ્રની જેવા શોભવા લાગ્યા. પછી તેમણે પોતાના પિતાને ત્યાં બોલાવીને કહ્યું કે “હે પિતાજી! અહીં સુખે રહે, અને આ રાજ્ય ભેગ, તથા અમને આજ્ઞા કરો.” પછી તેઓ ઓરમાન માતાને પણ પગે પડ્યા અને કહ્યું કે આ રાજ્ય અમને તમારા પ્રસાદથી જ પ્રાપ્ત થયું છે.” એમ કહીને ઓરમાન ખાતાને પણ સત્કાર २७ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કર્યો. અને મનનો મેલ દૂર કરાવ્યું. પેલા માતંગને પણ તેની જાતિમાં મુખ્ય અધિકારી (મહેતર) બનાવ્યો. એ પ્રમાણે તે બંને કુમારે પોતાના કુટુંબ સહિત રાજ્યસુખ ભેગવવા લાગ્યા. એકદા તે બંને ગેખમાં બેસીને નગરની શોભા એતો હતા, એવામાં જુગપર્યત દષ્ટિને સ્થાપક કરનાર, અવ્યગ્ર મનવાળા, મહાનુભાવ, મેલથી મલિન ગાત્રવાળા, પવિત્ર ચારિત્રના ભાજન અને શુદ્ધ ભિક્ષાને માટે ભ્રમણ કરતા એક મુનિને તેમણે જોયા. તેમને જોઈને તે બંને બંધુઓએ ચિંતવ્યું કે –“આવું રૂપ આપણે ક્યાંક જોયું છે. એમ ચિંતવતા શુભ ધ્યાનના ગે તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી બહુ આડંબરથી તે બંને મુનિને વંદન કરવા ગયા. ત્યાં મુનિને નમસ્કાર કરીને તે બંને તેમની દેશના સાંભળવા બેઠા એટલે મુનિંદ્ર પણ વિશિષ્ટ અવધિજ્ઞાનથી તેમને પૂર્વ ભવ જાણીને બેલ્યા કે –“હે રાજન ! તે પૂર્વ ભવમાં સાધુને હરાવીને દાનરૂપ કઃપવૃક્ષ રેપ્યું હતું, તેનું રાજ્ય પ્રાપ્તિરૂપ આ કુલ મળ્યું છે અને મોક્ષગમનરૂપ ફળ હવે પછી પ્રાપ્ત થવાનું છે. વયરસેને પાંચ કેડીના પુષ્પ લઈને જિનપૂજા કરી હતી, તે પુણ્યના પ્રભાવથી તે દિવ્ય અને વિપુલ ભેગ પામે છે. એ પણ તેના પુણ્યવૃક્ષનું પુષ્પ સમજવું, તેનું ફળ તે અનંત સુખરૂપ સિદ્ધિ પ્રાપ્ત થશે તે સમજવું ” આ પ્રમાણે સાંભળીને પ્રફુલ્લિત વદનથી તે બંનેએ મુનિને પૂછયું કે – “હે વિભે ! ૧. યુગ-ધાસરૂં. તત્રમાણ એટલે ચાર હાથ પ્રમાણ આગળ દષ્ટિ વડે જોઈને ચાલતા. ભાગ Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અમને સિદ્ધિ કયારે પ્રાપ્ત થશે ?” મુનિ ખાલ્યા કે−‘દેવપણામાં અને મનુષ્ય પણામાં અનુક્રમે પાંચ ભવ કરી, સુખ ભાગવી છઠ્ઠા ભવમાં પૂર્વ વિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાં વિશાળ રાજ્યનું સુખ ભાગવી ચારિત્ર લઈ નિર્મળ તપ કરીને ફ્રી તમે બંને સિદ્ધિપદને પામશેા.’ આ પ્રમાણેના મુનિના વચનથી બહુ જીવા પ્રતિમાધ પામ્યા. બંને કુમારેાએ ફરી સમક્તિ મૂળ ખાર તરૂપ શ્રાવકધના સ્વીકાર કર્યાં. પછી મુનીશ્વરને નમી ઘરે જઈને તે બંને જૈનધમ પરાયણ થયા. અને આખી પૃથ્વીને ભવ્ય જિનપ્રાસાદ અને જિનપ્રતિમાંથી મડિત કરી, નવ નવી ઋદ્ધિથી રથયાત્રાદિ મહાસવા કર્યો અને ભક્તિયુક્ત ચિત્તે અનેક સાધર્મિક વાત્સલ્યા કર્યાં. અન્તે દીક્ષા લઈ આયુ પૂર્ણ કરી પાંચમાં બ્રહ્મદેવલાકમાં દેવ થયા. અનુક્રમે તે બંને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. ઇતિ અમરસેન-વયરસેન કથા ૪૧૯ હવે અક્ષતપૂજા શુકરાજનું દ્રષ્ટાંત કહે છે શુકરાજની કથા આ ભરતક્ષેત્રમાં વિવિધ બગીચાથી મનેાહર એવું શ્રીપુર નામે એક રમણીય નગર છે. ત્યાં ખાદ્ય ઉદ્યાનમાં સ્વના પ્રાસાદ જેવું શ્રી આદિનાથનુ દેરાસર હતું. તે શિખર પરની Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ચંચળ ધ્વજાના બહાનાથી લેાકેાને ખેલાવતું હતુ અને શિખર પર રહેલ કળશ લેાકેાને આ પ્રમાણે સૂચના કરતા હતા કે :તેજે કરીને દૈદિપ્યમાન એવા આ એક જ સ્વામી સ'સારતરિક અને સર્વાંગ છે, માટે હે ભવ્યજને ! એને ભજો. એ પ્રભુ ભવસાગરમાં નાવ સમાન છે, માટે એની સેવા કરો.’ તે દેરાસરમાં ઘણા લાકા પ્રભુને નમસ્કાર કરવા આવતા હતા. તે પ્રાસાદની પાસે એક માટુ આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષપર એક સ્નેહવાળુ પાપટનું જોડુ રહેતુ હતું. એકદા પાપીએ પોપટને કહ્યું કે હે પ્રાણનાથ! મને દોહદ ઉત્પન્ન થયા છે, માટે તમે શાળિક્ષેત્રમાંથી એક શાળિશિ`ક (શાળની સીંગ) લાવી આપે’ પોપટ આહ્યા કે હે કાંતે ! એ ખેતર શ્રીકાંત રાજાનુ છે. એ ક્ષેત્રમાંથી એક કણસતુ પણ જે લે તેનું મસ્તક રહે તેમ નથી.” એટલે પેાપટી ખેલી કે-હે કાંત ! તમારા જેવા બીજો કાઈ કાયર નહિ હાય કે જે પેાતાની પત્નીના દોહદ ન પૂરાવાથી મરણ પામતી હાય છતાં પેાતાના પ્રાણના લેાભથી તેની ઉપેક્ષા કરે.' આ પ્રમાણે સાંભળી લજ્જિત થઇને પેાતાના જીવનની દરકાર ન કરતાં તે ડાંગરનાં ખેતરમાં જઈને કણસતું લઈ આવ્યા અને પેાતાની પ્રિયાના દોહદ પૂર્ણ કર્યા. પછી તે રાજપુરુષા રખવાળા છતાં પ્રિયાના આદેશે તે પાપટ પ્રતિદિન ડાંગરના કણસલા લઈ આવતા હતા અને તે મને તેનુ ભક્ષણ કરતા હતા. ૪૨૦ એકદા શ્રીકાંત રાજા ડાંગરનું ખેતર જોવાને આવ્યા, ત્યાં સત્ર અવલાકન કરતાં એક ભાગમાં પક્ષીઓએ તેને નાશ કરેલ જોઈ ને તેણે રખેવાળાને પૂછ્યું કે-આ શાળિક્ષેત્રને આ Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૨૧ આજુ પક્ષીઓએ કેમ નાશ કર્યું? અને તમે તેની રક્ષા કેમ ન કરી ?” એટલે તે ખેાલ્યા કે– હે સ્વામિન! અમે રક્ષક છતાં એક પેાપટ દરરાજ ચારની જેમ આવી તેના કણસલાં લઈને ભાગી જાય છે.' રાજાએ ક્યું કે – તમે તેને જાળમાં પકડીને જલ્દી મારી પાસે લાવજો, એટલે હું ચારની જેમ તેને શિક્ષા કરીશ’ આ પ્રમાણે કહીને રાજા ચાલ્યા ગયેા. બીજે દિવસે પાપટને જાળમાં પકડીને શાળિરક્ષકા ( ખેતરના રખેવાળેા ) તેને રાજા આગળ લઈ ગયા. એટલે તેની પાછળ પેાપટી આંસુ પાડતી દોડી અને પોતાના પતિની સાથે તે પણ દુ:ખિત થઈને રાજમદિરે આવી. શાળિરક્ષકાએ સભામાં બેઠેલા રાજાને વિજ્ઞપ્તિ કરી કે – હે સ્વામિન્ ! શાળિને ચારનાર આ પાપટને અમે લઈ આવ્યા છીએ? એટલે તેને જોઈને ક્રાધિત થઇ રાજા જેટલામાં પેાતાની તરવારથી તેને મારવા જાય છે, તેટલામાં પેાપટી તરત જ વચ્ચે પડીને ખેાલી કે –“હે રાજન્ ! મને મારેા, અને મને જીવિત આપનાર આ મારા પતિને મૂકી દો; કેમકે તેણે પેાતાના જીવિતને તૃણુ સમાન ગણી ડાંગરના કણસલાં લાવીને મારા ઢોહલા પૂરા કર્યાં છે.’ એટલે રાજા પાપટ સામુ` જોઇ હસીને એલ્યે કે – હે પાપટ ! લેાકપ્રસિદ્ધ એવું તારૂ* પાંડિત્ય કયાં ગયું કે જેથી પ્રિયાને માટે તું પોતાના જીવિત્તના સંશયમાં આવી પડયા ? તેના જવાખ આપતાં પાપટી ખેલી કે – હે રાજનૢ ! પિતા, માતા અને ધનાદિકને તજે તેમાં તે શુ', પણ પુરુષ પોતાની પત્નીના અનુરાગથી પ્રાણાની પણ દરકાર કરતા નથી. વળી હે રાજેદ્ર ! શ્રીદેવી રાણીને માટે તમે કેમ જીવિતના ત્યાગ કર્યા હતા ? તેા પછી ' Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ પોપટને શો દોષ? તે સાંભળીને વિસ્મય પામી રાજા ચિંતવવા લાગે કે –“આ પોપટી મારે વૃત્તાંત શી રીતે જાણે!” એમ વિચારી રાજાએ પોપટીને પૂછયું કે –“ભદ્રે ! તું તે વાત શી રીતે જાણે છે? મને કૌતુક છે, તે તે બધું મને કહી સંભળાવ.” પિપટી બેલી કે –“હે રાજન! સાંભળો– તમારા રાજ્યમાં પૂર્વે એક પરિત્રાજિકા (ગણ) રહેતી હતી. તે મહા કપટી, ક્ષુદ્ર પ્રગમાં નિપુણ અને મૂળ, મંત્ર, તંત્રમાં બહુ ચાલાક હતી. એકદા તમારી શ્રીદેવી રાણીએ તેને બોલાવીને કહ્યું કે –“હે માતા ! હું રાજાની રાણી છું, રાજાને બીજી ઘણી રાણીઓ છે, પણ કર્મવશાત્ હું દુર્ભાગી છું, રાજા મારે ઘેર આવતા નથી. માટે હે ભગવતી ! મારા પર પ્રસન્ન થઈને એવું કરે કે જેથી હું પતિને પ્રિય થાઉં. તે સાથે મારા જીવતા પતિ છે અને હું મરણ પામતાં પતિ મરણ પામે તેવું કરો. પરિત્રાજિકા બેલી કે –“અહો ! રાજાની સ્ત્રીઓના જન્મને ધિકાર છે કે સેંકડે સપત્નીઓમાં રહેવું, પુત્રના પણ દર્શન ન થઈ શકે (પુત્રોત્પત્તિ ન થાય.) અને ઘરમાં પણ સ્વેચ્છાપૂર્વક ગમનાગમન કરી ન શકે. કુભાવથી આપેલા દાનથી રાજપત્નીને અવતાર મળે છે તે વસે ! તું આ ઔષધિ લે, તે તારા પતિને ખાનપાનમાં ખવરાવજે; એટલે તારે સ્વામી તારે વશ થશે” રાણી બેલી કે – એ વાત ખરી પણ મારે ઘરે જ આવતા નથી, તે તેના દર્શન કયાંથી? અને તેને દવા ખવરાવવી શી રીતે ?” જોગણ બેલી કે હે ભદ્રે ! જો એમ હોય તે મારી પાસેથી એક બીજે. Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૨૩ એક કરીને તે માએ તેને એક વાત કબુલ કરી માહિત મંત્ર લઈને એકમનથી તે સાધ, એટલે તને સૌભાગ્ય પ્રાપ્તિ થવા સાથે પતિ વશ થશે.” રાણીએ તે વાત કબુલ કરી એટલે શુભ મુહૂર્ત પરિવ્રાજકાએ તેને એક મંત્ર આપ્યું. રાણીએ પણ પૂજા કરીને તે મંત્ર વિધિપૂર્વક ગ્રહણ કર્યો. પછી રાણી પરમ આદરથી મંત્ર જપવા લાગી. એટલે ત્રણ દિવસ પછી રાજાએ પ્રતિહારી મેકલી તેણે આવીને રાણીને કહ્યું કે –“હે ભદ્રે ! રાજા તમને રાજમહેલમાં લાવે છે, માટે અવશ્ય આવજે પછી સ્નાન, વિલેપન કરી; શણગાર સજી સાથે રાજપુરુષે લઈ હાથણી પર બેસીને રાણ રાજમહેલમાં આવી. એટલે રાજાએ સન્માન આપીને તેને પટરાણું કરી, તેથી તે મહારાણી થઈ. તેથી રાજ્યમાં ઈચ્છા પ્રમાણે સુખ ભેગવતાં કેઈના પર સંતુષ્ટ થતી તે તેને ઈષ્ટ ફળ આપતી અને કોઈના પર રૂષ્ટ થતી તે તેનું મૂળ કહાડી નાખતી હતી. એમ કરતાં ઘણા દિવસે પસાર થયા. એકદા પેલી જોગણ રાણીને ઘરે આવી, અને તેણે રાણીને કહ્યું કે –“હે વત્સ ! તારા મનોરથ સિદ્ધ થયા?” તે બેલી કે - “હે માત ! તમારા પ્રસાદથી બધું સારું થયું છે, તથાપિ મારૂં મન હજી ડેલાયમાન રહે છે, તેથી જે હું જીવતાં રાજા છે અને હું મરતાં તે મરે એવું થાય તે હું ગાઢ સ્નેહ સમજું.” જોગણ બલી કે –“હે વત્સ ! જે હજી તારું મન સ્થિર ન હોય અને એવી પરીક્ષા કરવી હોય તો તે તારી નાસિકાવડે આ મૂલિકા (મૂળિયા) ને નસે લેજે, એટલે તું જીવતી છતાં મૃત (મરેલા) જેવી લાગીશ, પછી જે બને Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જેજે. પછી અવસરે બીજી મૂલિકાથી હું તને ન આપી સજીવન કરીશ.” રાણું બેલી કે –“હે માત ! એ પ્રમાણે કરીશ.” પછી ગણ એક મૂલિકા આપીને સ્વસ્થાને ચાલી ગઈ. એટલે રાણી તે મૂલિકાથી નાકમાં ન લેતાં જ મૃતવત્ થઈને અકસ્માત્ બેભાન થઈ નીચે પડી. રાજાએ તેને બેભાન સ્થિતિમાં જોઈ એટલે તે શેકાત્ત થયો. રાજલોકમાં પણ સર્વત્ર આકંદન અને હાહાકાર ઉછળી રહ્યો. પછી રાજાના આદેશથી ઘણા વૈદ્યો અને માંત્રિકે ત્યાં ભેગા થયા, પણ તેઓ તેને મૃતવત્ જાણીને ચાલ્યા ગયા અને “એને અગ્નિસંસ્કાર કરે ઉચિત છે.” એમ કહી ગયા; એટલે રાજાએ કહ્યું કે –“એની સાથે મારો પણ અગ્નિસંસ્કાર કરો, એના વિના હું જીવી શકું તેમ નથી” એટલે મંત્રી, સામંત અને લોક શોકાકુળ થઈને કહેવા લાગ્યા કે –“હે રાજન્ ! વિશ્વાધાર એવા તમને આમ કરવું ઉચિત નથી.” એટલે રાજાએ અત્યંત દુઃખિત થઈને કહ્યું કે – “શું સ્નેહીની બીજી ગતિ હોય ? ન જ હોય. માટે હવે વિલંબ ન કરે, મારે એક ક્ષણ પણ વરસ સમાન જાય છે, તેથી તાકીદે ચંદનકાષ્ઠની ચિતા રચાવો” એમ કહીને રાજા રાણીની સાથે પિતાના મહેલમાંથી બહાર નીકળ્યો અને વાજીના મોટા અવાજ પૂર્વક સ્ત્રી અને પુરુષો સાથે રૂદના કરતે રાજા સ્મશાનભૂમિમાં આવ્યો. ત્યાં પુષ્કળ દાન આપી રાણ સહિત કેટલામાં પ્રવેશ કરે છે, તેટલામાં પેલી પરિવાજિક દૂરથી ત્યાં આવી અને બેલી કે –“હે રાજન્ ! સાહસ ન કરો.” રાજા બે કે –“હે પૂજ્ય ! એની સાથે જ મારૂં જીવિત છે.” તે બોલી કે -જે એમ હોય તે ક્ષણવાર વિલંબ Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૨૫ કરે, હું તમારી પ્રિયાને લેક સમક્ષ સજીવન કરૂં છું.” તે સાંભળી રાજા હર્ષ પામીને બે કે –હે ભગવતી ! પ્રસન્ન થાઓ, તમારું કથન સત્ય થાઓ, આ દયિતાને જીવિતદાન આપતાં તમે મને પણ છવાડે એમ જાણજે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે ગણે બીજી (સંજીવની) ઔષધિને નસે રાણીને નાસિકામાં સુંઘાડે, એટલે તેના પ્રભાવથી રાણ તુરત જ સાવધાન થઈ. તે જોઈ રાજા વિગેરે બધા લોકે હર્ષ પામ્યા. ત્યાં જયજયાવર થઈ રહ્યો. અને વાછત્રોને નાદ, ગીત ગાન અને નાટક શરૂ થયા. પછી સર્વાગે આભૂષણ પહેરી રાજા તે ગણના પગ (ચરણ) પૂજીને બે કે –“હે પૂ ! હે આ ! જે તમને રૂચે તે માગો.” તે બોલી કે –“હે રાજન ! મારે કંઈ જરૂર નથી તારા નગરમાં ભિક્ષા લેવાથી જ મને સંતોષ છે, કારણ કે –“જેમ પવનનું ભક્ષણ કરતાં છતાં સર્પો દુર્બળ થતાં નથી અને શુષ્ક તૃણ ખાવા છતાં હાથીઓ બળવંત રહે છે, તેમ મુનિવરો પણ ભિક્ષાભેજનથી જ પિતાને કાળ પસાર કરે છે. સંતેષ એજ પુરુષને પરમ નિધાન છે.” પછી રાજા રાણી સાથે હાથીના સ્કંધ પર આરૂઢ થઈને સ્વસ્થાને ગયો. ત્યાં તે જોગણને માટે રાજાએ એક મનહર મઢી કરાવી આપી, એટલે તે આર્યા સુખપૂર્વક ત્યાં રહીને કાળ પસાર કરતી આયુક્ષચે મરણ પામીને આર્તધ્યાનના ગે પોપટી થઈ. તે હું તારી પાસે ઉભી છું. તારી રાણીને જેવાથી અત્યારે મને જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. તેથી મેં આ ચરિત્ર તારી આગળ કહી બતાવ્યું છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ પ્રમાણે તે પાપટીનાં વચન સાંભળીને રૂદન કરતી રાણી ખાલી કે હે પૂજ્યું ! તુ` પક્ષિણી કેમ થઈ ?” તે ખાલી કેહે ભદ્રે ! ખેદ ન કર, સ્વકના વશથી પ્રાણીને સુખ અને દુઃખ થયા જ કરે છે.” પછી રાજાને કહ્યું કે-“હે રાજન્! વિષયવશ પુરુષ સ્ત્રીના દાસ થઈને રહે છે.' તે સાંભળી રાજા સંતુષ્ટ થઈને મેલ્યું. કે-હે ભદ્રે ! તેં બધું સત્ય કહ્યું છે, તે સાંભળીને હું બહુ સંતુષ્ટ થયે છું, તેથી તું જે માગે તે આપવા તૈયાર છું.' એટલે પાપડી ખેલી કે-હે નરેદ્ર ! મને મારે પ્રિય જ ઈચ્છિત છે, માટે એને જીવિતદાન આપે।, બીજા કાઈ નું મારે પ્રત્યેાજન નથી.’ એટણે રાણી ખાલી કે–‘હે પ્રાણનાથ ! હે સ્વામિન્! એને પતિ અને ભેાજન-એ વાનાં આપેા. રાજાએ કહ્યુ કે—હૈ પાપટી ! ઇષ્ટ સ્થાને જાએ, આ તારા પતિને મે મુક્ત કર્યો છે” પછી રાજાએ શાળિરક્ષકને આજ્ઞા કરી કે–તમારે એમને હંમેશા ડાંગરના દાણાં ભેગાં કરીને દેવા’પછી ‘મહાપ્રસાદ એમ ખેલતાં ઉડીને તે બંને સ્વસ્થાને ગયા. ૪૨૬ કેટલાક સમય પછી જેના દોઢુદ સ`પૂર્ણ થયા છે એવી પેાપટીએ પેાતાના માળામાં બે ઈંડા પ્રસવ્યાં. તે વખતે તેની એક સપત્ની પેાપટીએ તે જ વૃક્ષમાં ખીજી શાખા પર અન્ય માળામાં એક ઈંડું પ્રસવ્યુ*. એકાદ ચણ માટે સપની પેપટી બહાર ગઈ હતી તે વખતે પ્રથમ પોપટીએ મસરથી તેનું ઇંડુ ખીજે મૂકી દીધુ. તે પાપટી પાછી આવી અને ત્યાં પેાતાનુ ઇંડ જોવામાં ન આવવાથી તે દુઃખથી તપ્ત થઇને ભૂમિ ઉપર આળેાટવા લાગી. એટલે તેને વિલાપ કરતી જોઈ પ્રથમ પેાપટીએ Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પશ્ચાત્તાપ કરી તેનું ઇંડુ કરી ત્યાં મૂકી દ્વીધું. પછી તે પાપટી જમીન પર આળેટીને પાછી વૃક્ષ પર આવી, ત્યાં પેાતાનુ ઇંડુ જોવામાં આવવાથી જાણે અમૃતથી સિંચાઇ હોય તેમ આનંદ પામી. આમ કરવાથી પ્રથમ પાપટીએ તે નિમિત્તે દારૂ ક માંધ્યું. પશ્ચાત્તાપ કરવાથી તેમાંના બહુ ક તે ક્ષય થઈ ગયાં, તે પણ એક ભવમાં ભાગવવા જેટલું કમ બાકી રહી ગયું. ૪૨૭ હવે તે બે ઇંડામાંથી પેાપટ અને પાપટી ઉત્પન્ન થાય તે અને વનમાં ક્રીડા કરવા લાગ્યા. ડાંગરના ખેતરમાંથી હંમેશા ચાખા લાવીને તે પાપટનું જોડુ પાતાના બચ્ચાંઓને ખવરાવવા લાગ્યું. એકદા જ્ઞાની ચારણશ્રમણમુનિ આદિનાથના પ્રાસાદમાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. —હે ત્રણ ભુવનના અધીશ ! અને હું સ`સારપારગ ! તમે જયવંત વર્તા, હે અન'તસુખના નિધાન ! હૈ જ્ઞાનના મહાસાગર ! તમે જયવંત વર્તા' આ પ્રમાણે ઉદાર સ્તુતિ અને વ'ના કરી તે મુનિ શુદ્ધ ભૂમિપર પ્રમાર્જન કરીને બેઠા. તે વખતે રાજા પણ શુદ્ધ ભાવથી જિનેશ્વરને પૂજી અને મુનિને વંદના કરી તેમની પાસે બેસીને પૂછવા લાગ્યા કે—હે ભગવન્ ! પૂજાનું ફળ પ્રકાશે.’ એટલે મુનિ મલ્યા કે હે રાજન્ ! જિનેશ્વરની આગળ અખ’ડ અક્ષતના ત્રણ ઢગ કરતાં અક્ષત (ખંડિત ન થાય તેવુ) સુખ પ્રાપ્ત થાય છે.’ આ પ્રમાણેનું મુનિનું વચન સાંભળીને અનેક મનુષ્યા અક્ષતપૂજામાં તત્પર થયા. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે અક્ષતપૂજાનું ફળ સાંભળીને પિપટી પિપટને કહેવા લાગી કે આપણે પણ અક્ષતના ત્રણ પુંજથી જિનેશ્વરની હમેશા પૂજા કરીએ, કે જેથી અલ્પકાળમાં સિદ્ધિસુખને પામીએ” પોપટ તે વાત સ્વીકારી, એટલે તે બંને જિનેશ્વરની આગળ અક્ષતના ત્રણ ઢગ દરરોજ કરવા લાગ્યા અને તે પ્રમાણે તેમણે પોતાના પુત્ર-પુત્રીને પણ શીખવ્યું. એટલે તે ચારે પક્ષીઓ પ્રતિદિન જિનેશ્વર આગળ શુદ્ધ ભાવથી અક્ષત પૂજા કરવા લાગ્યા. અનુક્રમે આયુ પૂર્ણ કરીને તે ચારે છે દેવલોકમાં ગયા. દેવલોકમાં સ્વર્ગસુખ ભોગવી પિપટને જીવ ત્યાંથી ચવીને હેમપુર નગરમાં હેમપ્રભ નામે રાજા થયે અને પિટીને જીવ તે જ રાજાની જયસુંદરી નામે પત્ની થઈ બીજી પિટી પણ સંસારમાં ભમીને તેજ હેમપ્રભ રાજાની રતિસુંદર નામે રાણી થઈ તે રાજાને બીજી પણ પાંચસે રાણીઓ હતી; પણ પૂર્વ સંસ્કારને લીધે તે બે રાણીઓ ઉપર બહુ જ સ્નેહ રાખતે હતે. એકદા તે રાજાને મહા દાહજવર થયો. ચંદનને લેપ કરવાં છતાં પણ તે વ્યાકુળ થઈ જમીન પર આળોટવા લાગે અનુક્રમે તેને સાત મહારોગ લાગુ પડયા. અંગભંગ, ભ્રમ, ફાટક (ફેડલા), સેફ (શરીર સુજી જાય તે), મસ્તકપડા, દાહ અને વર–એ સાત રેગ પ્રચંડ કહેવાય છે. તે સાતે રેગ ઉદ્દભવ્યા, તેના ઉપચાર માટે આયુર્વેદવિશારદ ઘણા વૈદ્યો આવ્યા, અને વિવિધ શાસ્ત્રો તપાસી રાજાની શરીરચેષ્ટાનું નિરીક્ષણ કર્યું; અને નાડી જોઈ મૂત્રપરીક્ષા પણ કરી. પછી Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૨૯ તેમણે વિવિધ ઉપાયે કર્યા. પછી મંત્રવાદીઓને બેલાવી મંત્રતંત્રાદિ કર્યા પણ તે બધા નિષ્ફળ ગયા. વિવિધ ગ્રહપૂજા કરી અને તે નિમિત્તે દાન દીધાં, પણ કઈ રીતે રાજાને સમાધિ (શાંતિ) ન થઈ, એટલે વૈદ્ય વિગેરે બધા સ્વસ્થાને ચાલ્યા ગયા. પછી સ્થાને સ્થાને દેવપૂજા અને યક્ષ, રાક્ષસે વિગેરેની માનતા કરવામાં આવી. એકદા રાત્રે કેઈ રાક્ષસ પ્રગટ થઈને રાજાને કહેવા લાગે કે –“હે રાજન્ ! જે તારી કેઈ સ્ત્રી પિતાના દેહનું તારા પર અવતારણ કરીને અગ્નિમાં પડે, તે તારૂં જીવિત કાયમ રહે–અન્યથા નહિ રહે.” તેમ કહીને રાક્ષસ ચાલ્યો ગયે. એટલે રાજા વિસ્મય પામીને ચિંતવવા. લાગ્યો કે-“આ ઇંદ્રજાળ છે કે સત્ય છે ? એમ વિક૯૫ કરતાં તેણે આખી રાત ગાળી. સવારે ઉદયાચલના શિખર પર સૂર્ય આવ્યો અને અજવાળું થયું એટલે રાજાએ રાત્રિનો વૃત્તાંત. પ્રધાનને કહી સંભળાવ્યું. તે સાંભળી પ્રધાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જીવિતને માટે એમ પણ કરી શકાય.” રાજા બેલ્યો કે –“ઉત્તમ જને પરપ્રાણથી પિતાના પ્રાણની રક્ષા કરતા નથી, માટે જે થવાનું હોય તે થાઓ, હું તેમ કરવા ઈચ્છતું નથી.” તે પણ પ્રધાને રાજાની મરજી નહીં છતાં બધી રાણીઓને એકત્ર કરી રાત્રે રાક્ષસે કહેલ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી પોતાના જીવિતના લાભથી બધી રાણીઓ નીચું મુખ કરી બેસી રહી, કેઈ કાંઈ ઉત્તર આપી શકી નહિ. એ વખતે વદનને વિકસિત અને મનને હર્ષથી પ્રફુલ્લિત કરી રતિસુંદરી ઉભી થઈને બોલી કે –જે મારા જીવિતથી રાજાજી જીવતા હોય, તે બહુ શ્રેષ્ઠ વાત છે, હું એ કાર્ય કરવા તૈયાર છું.' Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એમ સાંભળી પ્રધાને મહેલના ગવાક્ષ નીચે એક મેટે કુંડ કરાવી તેમાં ચંદનાગરના કાષ્ઠો પુરાવ્યાં. પછી તે રાણી સ્નાન વિલેપન કરી પવિત્ર વસ્ત્ર પહેરી પોતાના પતિને નમસ્કાર કરીને કહેવા લાગી કે– હે નાથ ! મારા જીવિતવ્યના બદલામાં તમે ચિરંજી. હું અગ્નિકુ ડમાં પ્રવેશ કરૂં છું.” એટલે રાજા ખેદ લાવીને બેલ્યો કે-“હે કાંતે! મારે માટે તું જીવિતને ત્યાગ ન કર, પૂર્વકૃત કર્મ મારે જ ભેગવવા યોગ્ય છે. એટલે તે રાણી રાજાને પગે પડીને બેલી કેહે સ્વામિન! એમ ન બોલો, તમારા નિમિત્તે જે મારા પ્રાણ જતા હોય, તે મારૂં જીવિત સફળ છે.” એક કહી બળાત્કારે રાણી રાજા ઉપરથી પિતાનું ઉત્તારણ કરી ગેખ આગળ જઈને બળતા એવા અગ્નિકુંડમાં કૂદી પડી. એ વખતે રાક્ષસ સંતુષ્ટ થઈને બેલ્યો કે- “હે વસે! તારા સત્વથી અત્યારે હું સંતુષ્ટ થયો છું. માટે તું ઈચ્છિત વરદાન માગી લે, તે આપવા હું તૈયાર છું. તે બેલી કે- જો આપ પ્રસન્ન થયા હોય તે આપના પ્રસાદથી મારા સ્વામી ચિરકાળથી ઉત્પન્ન થયેલા રેગની પીડાથી મુક્ત થાઓ.” રાણીની આવી માગણીથી “એમ જ થાઓ એ પ્રમાણે કહી રાણીને સુવર્ણ સિંહાસન પર બેસાડી અને રાજાને અમૃતથી અભિષેક કરીને રાક્ષસ પિતાને સ્થાને ગયો. રાજાને જીવિતદાન આપવાથી સમસ્ત રાજલક રતિસુંદરી રાણની જયજયારવથી સ્તુતિ કરવા લાગ્યા. તે રાણીએ રાજા પાસે આવીને પુષ્પ અને અક્ષતથી તેમને વધાવ્યા, એટલે રાજા બે કે હે પ્રિયે! તારા સત્વથી હું સંતુષ્ટ થયો છું, માટે ઈષ્ટ વર માગ. તે બેલી કે– હે સ્વામિન્ ! તમે જ મારા અભિષ્ટ વર છો” રાજા બે કે-“ભદ્રે ! Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૩૧ તે જીવિતવ્યના અણુથી મને વશ કર્યાં છે, તેથી કાંઈક માગી લે.’ એટલે તે હસીને ખેાલી કે–જો એમ હાય તા હાલ તે વર અનામત રાખેા, અવસરે હું માગીશ.' આમ કહેવાથી રાજાના મનનું સમાધાન થયું, તે રાજી થયા. એકદા રતિસુ ંદરી રાણીએ કુળદેવતા પાસે પુત્રની પ્રાના એવી રીતે કરી કે – હે માતા ! તું મને પુત્ર આપીશ તે જયસુંદરીના પુત્રનુ... હુ' તને લિદાન આપીશ.' આ પ્રમાણે તેણે માનતા કરી. ભાગ્યચાગે મને રાણીઓને સ`પૂર્ણ લક્ષણવાળા એ પુત્રા થયા. એટલે રતિસુ ંદરી સંતુષ્ટ થઇને ચિ’તવવા લાગી કે – મને દેવીએ પુત્ર આપ્યા છે, તે હવે જયસુંદરીના પુત્રનું ખલિદાન આપવુ જોઈ એ, તેનુ* શી રીતે કરવુ?” એમ ચિ'તવતા તેને એક ઉપાય સૂજ્ગ્યા કે – રાજાની પાસે અનામત રાખેલ વર માગુ, અને તે વરવડે રાજા પાસેથી રાજ્ય મારા સ્વાધીનમાં લઈ ને પછી મારૂ ઈષ્ટ કરૂ? આવા નિશ્ચય કરીને તે રાજા પાસે આવી ખેાલી કે – હે નાથ ! પૂર્વ કબુલ કરેલ વરદાન હવે મને આપેા.' એટલે રાજાએ કહ્યું કે – હે દેવી! જે તને અભીષ્ટ હોય તે માગી લે.' રાણી માલી — જો એમ હાય તા પાંચ દિવસ મને રાજ્ય આપેા.' રાજા મેલ્યા કે 6 - - પછી · બહુ સારૂં, મે* તને પાંચ દિવસ રાજ્ય આપ્યું. ' 6 " મહાપ્રસાદ એમ ખાલીને તેણે રાજ્ય સ્વાધીનમાં લઈ તેના મહાત્સવ કર્યાં. પછી શુભ અવસરે સવારે રૂદન કરતી જયસુંદરીની પાસેથી તેના પુત્રને જબરજસ્તીથી મ*ગાવ્યા, અને તેને સ્નાન અર્ચન કરી ચંદન, પુષ્પ અને અક્ષત ચડાવી એક Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સુંડલામાં મૂકાવીને તે દાસીના મસ્તકપર ઉપડાવ્યા; અને વાજીંત્રના નાદ તથા સ્ત્રીએાના ગીતગાન સાથે તે રાણી પરિવાર સહિત ઉદ્યાનમાં દેવીના ભવન તરફ તેનુ બલિદાન દેવા ચાલી. ૪૩૨ _ એ અવસરે કાંચનપુરના સ્વામી સૂર નામના વિદ્યાધરાનો રાજા આકાશમાર્ગે જતા હતા. તેણે સૂર્ય જેવા તેજસ્વી તે પાળકને જોઈને ત્યાં અન્ય મરેલા બાળક મૂકી તે બાળક લઈ લીધા. પછી વિમાનમાં સુતેલી પેાતાની સ્ત્રીની પાસે તે બાળકને મૂકીને વિદ્યાધર કામળ સ્વરથી પત્નીને કહેવા લાગ્યા કે – હું પ્રિયે ! જલ્દી ઉઠે અને જો તને બાળક અવતર્યુ છે.? એટલે તે ખેદસહિત ખેલી કે – હે સ્વામિન્ ! તમે મારી મશ્કરી કરી છે ! દુષ્ટ દૈવે તેા મારી મશ્કરી કરેલી જ છે કે જેથી હું વંધ્યા રહી છું અને પુત્રને પ્રસવતી નથી.’તે સાંભળી રાજા વધારે હસીને મેલ્યા કે —તુ. પેાતે તારી પડખે સુતેલા રત્નસમાન બાળકને જો, પુત્રરહિત એવા આપણા એજ પુત્ર છે.' પછી રાણીએ તે બાળકને જોયા અને તેને પુત્ર તરીકે સ્વીકારીને તેઓ પેાતાના નગરમાં ગયાં. ત્યાં ચંદ્રકળાની જેમ પ્રતિદ્દિન તે બાળક કળાથી વૃદ્ધિ પામવા લાગ્યા. અહી તિસુ દરીએ પ્રસન્નપણે સુ`ડલામાંથી બાળકને લઈ દેવીના શિરપર ફેરવીને દેવીની આગળ તેને પછાડયા; અને પૂર્ણ મનારથ થતાં તે ત્યાંથી પેાતાના સ્થાને ગઇ. જયસુ’દરી પુત્રના વિયાગથી દુઃખે સમય પસાર કરવા લાગી. આ વખતે એક રાણી પૂર્ણિમા સમાન અને બીજી રાણી અમાવસ્યા સમાન લાગતી હતી. Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૩૩ હવે વિદ્યારે તે બાળકનું મદનકર એવું નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે વિવિધ વિદ્યા શીખે ને યૌવનવય પામ્યો. એકદા આકાશગામિની વિદ્યા વડે ગગન માગે ગમન કરતાં રાજમહેલના ગોખમાં બેઠેલી પોતાની માતાને તેણે જોઈ એટલે જેવા માત્રથી ઉત્પન્ન થયેલા સ્નેહથી મદનાંકુરે તેને ઉપાડીને પોતાના વિમાનમાં બેસાડી દીધી. તે રાણી પણ નેકદ્રષ્ટિથી તે કુમારને વારંવાર જોવા લાગી. એવામાં નગરલોકે ઉંચા હાથ કરીને કહેવા લાગ્યા કે –“અહો ! કઈ વિદ્યાધર આપણા રાજાની રાણીને લઈ જાય છે. તે સાંભળી રાજા ઘણે દુભાણે, પણ શૂરવીર છતાં તે શું કરી શકે ? ઉંચા વૃક્ષ પરથી ફળ લેવામાં કુજ શું પરાક્રમ કરે? પુત્રના મરણથી અને પત્નિના અપહરણથી હેમપ્રભ રાજા બહુ દુઃખી થઈ ગયા. એવામાં દેવ થયેલ પૂર્વભવના પોપટી જીવે અવધિજ્ઞાનથી અનુચિત કાર્ય થતું જાણુને વિચાર કર્યો કે-“અહો ! મારે ભાઈ પોતાની માતાને સ્ત્રીબુદ્ધિથી હરણ કરી જાય છે તે ઠીક થતું નથી.” અહીં મદનાંકુર પિતાના નગરની પાસે આવી એક સરોવરને કાંઠે આમ્રવૃક્ષ નીચે જયસુંદરી સહિત બેઠે; એટલે પેલે દેવ વાનર અને વાનરીનું રૂપ કરી આમ્રવૃક્ષની શાખાપર આવીને બેઠે. ત્યાં રહ્યો છતે વાનર વાનરીને કહેવા લાગ્યો કે- હે પ્રિયે ! આ તીર્થ અભીષ્ટદાયક છે. આ તીર્થના જળમાં પડેલ તિર્યકરો મનુષ્ય થાય છે અને મનુષ્યો દેવત્વ પામે છે. જે, આ બને મનુષ્ય ૨૮ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કેવા દિવ્ય રૂપધારી છે. માટે આપણે પણ મનમાં તેની ધારણા કરીને આ તીર્થજળમાં પડીએ કે જેથી આપણે પણ આવા રૂપવંત મનુષ્ય થઈ જઈએ. આવી સ્ત્રી તું થા, અને આ પુરૂષ હું થાઉં” આ પ્રમાણે સાંભળીને વાનરી બેલી કે-હે કાંત! એનું નામ પણ લેશે નહિ, કે જે પોતાની માતાને પત્નીની બુદ્ધિથી હરણ કરીને લાવેલો છે, એ પાપીના રૂપને તમે શા માટે ઈચ્છો ? આ પ્રમાણે વાનરીનું વચન સાંભળીને તે બંને વિસ્મય પામ્યા. કુમાર ચિંતવવા લાગ્યો કેમેં હરણ કરેલી આ મારી જનની શી રીતે થાય તે સમજાતું નથી. પરંતુ એને જોતાં મને માતૃબુદ્ધિ તે ઉત્પન્ન થાય છે. રાણીએ મનમાં વિચાર કર્યો કે “આ મારે પુત્ર શી રીતે ? એ સમજાતું નથી, પરંતુ એને જોતાં પોતાના પુત્રની જે મારા મનમાં નેહ ઉદ્દભવે છે. પછી કુમાર સાશંક થઈને આદરપૂર્વક વાનરીને પૂછવા લાગે કે-હે ભદ્રે ! તું જે વચન બેલી તે શું સત્ય છે? તે બોલી કે એ સત્ય જ છે, જે સંદેહ હેય તે આ વનમાં જ્ઞાની મુનિ છે તેમને પૂછી જે.” એમ કહીને તે બંને અદશ્ય થઈ ગયા. પછી વિસ્મય પામતે કુમાર વનમાં જઈને તે મુનિને પૂછવા લાગ્યું કે “હે ભગવન્! વાનરીએ જે કહ્યું તે સત્ય છે? મુનિ બેલ્યા કે– હે ભદ્ર! તે બધું સત્ય છે તેમાં અસત્ય જેવું બીલકુલ નથી. અત્યારે હું કર્મોને ક્ષય કરવા ધ્યાનમાં સ્થિત છું, તેથી તેને વધારે કહી શકતું નથી, પણ હેમપુરમાં કેવળી ભગવંત બીરાજે છે ત્યાં તું જા, તે તેને બધું સ્પષ્ટ કહેશે પછી મુનિને નમસ્કાર કરીને માતા સહિત કુમાર ઘરે ગયો. ત્યાં અત્યંત હર્ષિત થયેલા માતપિતાએ કુમારને ખિન્ન થયેલ Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૩૫ જે. પછી વિદ્યાધરી માતાને પગે લાગીને કુમારે તેને એકાંતમાં પૂછયું કે- હે માત ! સ્પષ્ટ કહો, મારી ખરી માતા અને ખરા પિતા કોણ છે? તે બોલી કે હે વત્સ ! શું તને ખબર નથી ? કે હું તારી માતા છું અને આ તારા પિતા છે.” કુમાર બેલ્યો કે – “એ તો ઠીક, પણ હું પૂછું છું કે મને જન્મ આપનાર માતા પિતા કેણ છે?? એટલે તે બોલી કે- તેની મને ખબર નથી. તારા પિતા બધું જાણે છે.” તેણે તેને પૂછયું એટલે તે વિદ્યાધર રાજાએ પૂર્વના બધે વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પણ તેના માતાપિતાનું નામ જાણતા ન હોવાથી ન કહ્યું. કુમારે વિચાર કર્યો કે-વાનરાએ વનમાં જે કહ્યું તે સત્ય જણાય છે; કેમકે મુનિ પણ તેજ પ્રમાણે છેલ્યા છે; માટે આ મારી જન્મઆપનારી માતા સંભવે છે, હવે કેવળી ભગવંત પાસે જઈને પૂછું કે જેથી મને કશી શંકા ન રહે.” આ પ્રમાણે મનમાં વિચારીને બંને માતા તથા પિતા સહિત કુમાર હેમપુર નગરમાં કેવળીને વંદન કરવા ગયે. ત્યાં કેવળી ભગવંતને નમસ્કાર કરી પરિવાર સહિત તે વિદ્યાધર બેઠે. હજારો સ્ત્રીઓમાં બેઠેલી. જયસુંદરી રાણું પિતાના પુત્ર સહિત ગુરુભાષિત ધર્મ સાંભળવા લાગી. તે વખતે હેમપ્રભ રાજા પણ નગરજન સહિત ગુરુની પાસે આવી ધર્મ સાંભળવા બેઠે હતું. તેણે કેવળી ભગવંત દેશના દઈ રહ્યા પછી અવસર મેળવીને કેવળી ભગવંતને પૂછ્યું કે –“હે ભગવન્! મારી સ્ત્રીનું કેણે હરણ કર્યું છે?” કેવળી બોલ્યા કે –“હે રાજન ! તેનું તેના પુત્રે જ હરણ કર્યું છે.” એટલે રાજા વિસ્મય પામીને બોલ્યો કે –“હે પ્રભે ! તેને પુત્ર કયાંથી ? તેને પુત્ર જે હતું તેનું તે દેવે હરણ Page #463 -------------------------------------------------------------------------- ________________ ४३६ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે તેમાં સાકર એટલે કેળાવ્યા. છેવટે તે રાજા કર્યું છે. અર્થાત્ મરણ પામ્યો છે અને તેને બીજો પુત્ર તે નથી.” મુનિ બેલ્યા કે –“તારું કહેવું સત્ય છે, પણ મેં કહ્યું છે તેમાં સંદેહ કરીશ નહિ.” રાજા બે કે –તે તેની પરમાર્થ પ્રકાશે. એટલે ગુરુએ કુળદેવી પાસે લઈ જતાં બનેલ અને બીજે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. છેવટે તે કુમાર આ ઉદ્યાનમાં આવ્યા છે ત્યાં સુધી વૃત્તાંત કહ્યો એટલે રાજા જેટલામાં સભાની અંદર તરફ નજર કરે છે, તેવામાં સંશયરહિત થયેલે કુમાર આવીને પિતાને પગે પડય; એટલે રાજાએ તેને આલિંગન કર્યું. તે વખતે રાજા, જયસુંદરી, રતિસુંદરી અને બંને કુમાર – એમ સમસ્ત કુટુંબ ત્યાં મળ્યું. પછી જયસુંદરી રાણીએ મુનિને નમસ્કાર કરીને પૂછયું કે“હે ભગવન્! કયા કર્મથી મને સેળ વર્ષ સુધી પુત્રને વિચાગ થયે?” મુનિ બેલ્યા કે –“પૂર્વે પોપટીના ભાવમાં સેળ મુહૂર્ત પર્યત તે સપત્ની પોપટીનું ઈંડું હરીને તેને વિયોગ આપ્યો હતો; તેનું આ ફળ છે, જે જેને અલ્પ પણ સુખ કે દુઃખ આપે છે, તેનું ફળ તેને પરભવમાં ઘણું વિશેષ ભોગવવું પડે છે. આ પ્રમાણે ગુરુવચન સાંભળીને રતિસુંદરી પશ્ચાત્તાપપૂર્વક ઉઠીને જયસુંદરીને પગે પડી અને તેને ખમાવીને કહ્યું કે – હે ભગિની ! મારે અપરાધ ક્ષમા કરજે.” એ વખતે અન્ય તે બને ખમવા નમાવવા લાગી. પછી રાજાએ પૂછયું કે – ભગવન્! મેં પૂર્વ ભવે શું સુકૃત કર્યું હતું કે જેથી મને રાજ્ય મળ્યું? મુનિ બેલ્યા કે –“પૂર્વભવમાં તે જિનબિંબની આગળ અક્ષતના ત્રણ ઢગ કર્યા હતા, તેનું દેવત્વ અને રાજ્યપ્રાપ્તિ એ પુષ્પરૂપ (ફળ) છે અને ત્રીજા ભવમાં મોક્ષ Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૩૭. પામીશ – તે ફળ છે.” પછી હેમપ્રભ રાજાએ રતિસુંદરીના પુત્રને રાજ્ય આપીને જયસુંદરી અને તેના પુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી અને દુસ્તપ તપ તપીને તથા સંયમ પાળીને અંતે પુત્ર તથા સ્ત્રી સહિત અનશન કરી આયુ પૂર્ણ થતાં રાજા સાતમા મહાશુકદેવકમાં ઈંદ્ર થયે; જયસુંદરીને જીવ મહદ્ધિક દેવ થો અને કુમારને જીવ પણ ત્યાં જ દેવ થયો. ત્યાંથી ચ્યવને મનુષ્યત્વ પામી ત્રણે જીવો મોક્ષપદને પામશે. ઇતિ અક્ષતપૂજોપરિ પોપટપટીની કથા હવે ભાવપૂજાના સંબંધમાં વનરાજનું દૃષ્ટાંત કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે – ભાવપૂજા ઉપર વનરાજ કથા આ ભરતક્ષેત્રમાં દેવનગર સમાન ક્ષિતપ્રતિષ્ઠત નામે નગર છે. ત્યાં સ્ત્રી પુરુષે દેવાંગના અને દે સમાન શેભે છે. ત્યાં અરિમર્દન નામે રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં સ્વજન અને ધનથી રહિત, નિત્ય આર્તધ્યાનપરાયણ અને દારિદ્રયરૂપ કેઈ કુલપુત્રક ભિક્ષુક થઈને ભિક્ષા માટે ઘરે ઘરે ભમતે હતે. આવું યાચકપણું એ પાપનું ફળ સમજવું. કહ્યું છે કે –“સર્વથી તૃણ હલકું, તે કરતાં રૂ હલકું, તે કરતાં યાચક હલકે અને યાચક કરતાં પણ યાચનાના (માગનારની માગણીને) ભંગ કરનારને હલકામાં હલકો સમજવો.” Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - આ સંબંધમાં એક પથિક (મુસાફર) ને સ્ત્રીને સંવાદ જાણવા જેવો છે. કોઈ મુસાફરે એક સ્ત્રીને કહ્યું –“હે સુભગે મને મુસાફરને ભિક્ષા આપ.” તે સાંભળી પેલી સ્ત્રીએ તેને નિરાશાભર્યો જવાબ આપ્યો આથી તે બોલ્યા કે –“શા માટે યાચનાને નિષ્ફળ કરો છો ? ” તે બેલી કે –“કેટલાક વખતથી, અહીં સુવાવડ આવેલી છે.” એટલે મુસાફર બેલ્યો કે “ત્યારે તે એક માસ પછી શુદ્ધિ થશે. સ્ત્રી બેલી કે –“આવેલ બાળકના મરણ વિના કદાપિ શુદ્ધિ થાય તેમ નથી.” મુસાફર ત્યે કે –“એ તે કે પુત્ર જન્મે છે?” તે બોલી કે - અમારા ચિત્ત અને ધનનું હરણ કરનાર દારિદ્રય નામે પુત્ર અવતર્યો છે.” આ ઉત્તર મળતાં મુસાફરે રસ્તો પકડે. એ દારિદ્રય તે દાનના શ્રેષરૂપ વૃક્ષનું ફળ છે. અહીં લેકેથી નિષેધ કરાતે પેલે ભિક્ષુક ચિંતવવા લાગ્યો કે –“અહો ! કાગડો પણ પિંડને મેળવે છે અને હું તે ભિક્ષુ થઈને ભિક્ષા માત્ર પણ મેળવી શકતો નથી તેથી મારા પાપનું ફળ અત્યંત ખરાબ છે. તે આવા કષ્ટથી જીવવું શું? આવી રીતે જીવવા કરતાં તે મૃત્યુ કલ્યાણકારક છે.” એમ ચિંતવતે એકદા દેવગે તે નગરની બહાર બગીચામાં ગયા. ત્યાં પરમ શાંતરસમય, ધર્મમૂર્તિ અને મહાનુભાવ એવા એક મુનિને તેણે જોયા એટલે તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને સંસારના દુઃખથી ખિન્ન થયેલે તે તેમની પાસે બેઠે. પછી મુનિરાજે દયા મનથી તેને ધર્મતત્વને ઉપદેશ આપે. કારણ કે પરની આપત્તિ દેખીને સાધુઓને બહુ દયા આવે છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૨૯ સુનીંદ્ર તેને આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા :–“અહો ! છો સમૃદ્ધ છતાં ત્રણે ભુવનમાં ભમે છે, પરંતુ ધર્મના અભિજ્ઞાન (નિશાની) રહિત હોવાથી તે કશું પામી શકતા નથી. જેમ બીજ વાવ્યા વિના ધાન્યની પ્રાપ્તિ થતી નથી તેમ ધર્મ વિના પુરુષોને ઈષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થતી નથી. માટે બાલ્યાવસ્થામાં, દુઃખાવસ્થામાં કે નિર્ધનાવસ્થામાં પણ શ્રદ્ધાપૂર્વક માત્ર દેવદર્શન કરવા જેટલું પણ ધર્મ નિરંતર કર.” આ પ્રમાણે સાંભળીને તે દરિદ્ર પુરુષ અત્યંત ગગદ સ્વરે હાથ જોડીને મુનિને કહેવા લાગ્યો કે –“હે ભગવાન ! હું અનાથ છું, શરણ રહિત છું અને બંધુ રહિત છું, તમે જ મારા શરણ છે. આ ભવમાં મને મધુર વાણીથી કેઈએ બોલાવેલ નથી. હે સ્વામિન ! હું સર્વત્ર તિરસ્કાર જ પામ્યો છું, નિરાધાર એવા મેં અત્યારે નાવ સમાન આપને મેળવ્યા છે; તો હવે પ્રસાદ કરીને કહે કે – દેવ કેણ ? અને તેના દર્શનથી શું ફળ થાય ? તેમજ તેનું દર્શન કેમ થાય? તે બધું થડા અક્ષરમાં કહે” એટલે મુનિ બોલ્યા કે –“હે ભદ્ર ! સાંભળ. પદ્માસને બિરાજમાન અને શાંતમૂર્તિ જિનેશ્વર તે દેવ, તેના મંદિરમાં જઈને પૃથ્વી પર મસ્તક રાખી હાથ જોડી પ્રણામ કરીને આ પ્રમાણે કહેવું. – "जितसंमोह सर्वज्ञ. यथावस्थितदेशक । प्रैलोक्यमहित स्वामिन् , वीतराग नमोस्तु ते" ॥ મેહને જય કરનાર, સર્વજ્ઞ, થથાવસ્થિત વસ્તુના Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રકાશક, ત્રિભુવનપૂજિત અને વીતરાગ એવા હે સ્વામિન્ ! તમને નમસ્કાર થાઓ.” આ પ્રમાણેનાં મુનિરાજનાં વચન સાંભળી “આપનું વચન મને પ્રમાણ છે” એમ કહી તે ભિક્ષુક નગરના મુખ્ય દેરાસરમાં જઈ જિનેશ્વરને જોઈને ઉક્ત રીતે નમસ્કાર કરી પેલો શ્લોક કહેવા લાગ્યા પછી બીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યું. ત્રીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યો અને ભિક્ષામાં જે મળે તેથી સંતોષ માનવા લાગે. કેઈ વખત તેના મનમાં આ પ્રમાણે વિકલ્પ થત હતો કે - આવી રીતે નમસ્કાર કરવા માત્રથી મને તેનું ફળ મળશે કે નહિ?” વળી પાછો વિચારતો કે “આવા ચિંતવનને પણ ધિક્કાર થાઓ, નમસ્કાર માત્રથી મારી સર્વાર્થસિદ્ધિ થશે.” આ પ્રમાણે શ્રદ્ધાને દ્રઢ કરતાં અંત સમયે તેને રાજ્યપ્રાપ્તિની ઈચ્છા થઈ. તે સાથે તે એમ ચિંતવવા લાગે કે –“ઉત્તમ કુળથી શું ? નીચ કુળમાં જન્મ પામીને પણ જે ભાગ્યાધિક રાજ્ય મળે તે વધારે સારૂં.' આ પ્રમાણે ચિંતવ અને વારંવાર વીતરાગતુતિને લોક બેલને મરણ પામીને તે ભિક્ષુક તે જ નગરના રાજાના પુરહિતની દાસીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે. ગર્ભ સ્થિતિ સંપૂર્ણ થયે તે જન્મ પામ્યો એટલે રાજસભામાં બેઠેલા પુરોહિતની આગળ જઈ કોઈએ તેને જન્મ નિવેદન કર્યો. તે વખતે તેણે લગ્ન જોયું તે લગ્નના સ્વામીયુક્ત, શુભ ગ્રહથી અવલંકિત, શુભ ગ્રહના બળથી સંયુક્ત અને ત્રણ ઉચ્ચ ગ્રહવાળું સુંદર લગ્ન તેને જોવામાં આવ્યું તેથી પુરોહિત ચમત્કાર પામ્યા અને મસ્તક ધુણાવતાં તેણે નખરોટન કર્યું Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૪૧ એટલે રાજાએ પૂછયું કે –“કે લગ્નયોગ છે? પુરોહિતે કહ્યું કે –“હે રાજેન્દ્ર ! એકાંતે કહીશ.” પછી પ્રસંગ આવતાં તેણે કહ્યું કે – “હે સ્વામિન્ ! મારે ઘરે દાસીને અત્યારે જે પુત્ર અવતર્યો છે તે અત્યારના લગ્નોગથી તમારું રાજ્ય ગ્રહણ કરશે. તે સાંભળીને રાજા વાહત જે થઈ. ગ. તેણે શંકાકુળ થઈને સભા વિસર્જન કરી. પછી આસનથી ઉઠી મહેલમાં જઈને તે આ પ્રમાણે ચિંતવવા લાગે કે – અહો ! આ કેવું અસંભાવ્ય (અસંભવિત)? મારો પુત્ર વિદ્યમાન છતાં મારું રાજ્ય શું આ દાસીને પુત્ર લેશે ? માટે વ્યાધિ ઉત્પન્ન થતાં જ તેને છેદ સારો. આગ લાગે ત્યારે કુ દવાને ઉદ્યમ કરે તે શા કામને એમ વિચારી રાજાએ ચંડ નામના સેવકને બોલાવીને આદેશ કર્યો કે —– “અરે ચંડ ! તું મારું કાર્ય કરવાને સમર્થ છે, માટે સાંભળ -મારા પુરોહિતની દાસીને જે પુત્ર અવતર્યો છે, તેને છાની રીતે નગર બહાર લઈ જઈને મારી નાખ.” તે બે કે – “આપને આદેશ પ્રમાણ છે. આ પ્રમાણે કહીને તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી સંધ્યા વખતે બાળકને એકાકી જોઈને તેણે ઉપાડ અને નગરની બહાર લઈ જઈ એક જીર્ણ અને શુષ્ક એવા મેટા બગીચામાં રહેલા એક કુવાની સમીપે આંબાના વૃક્ષની નીચે બેસી વસ્ત્ર ઉતારીને ચંડ પેલા બાળકને જેવા લાગે; એટલે ચંદ્રની પ્રભા સમાન ઉજવળ તેનું મુખ જોઈને અને તે વનને પણ તરતમાં જ પ્રફુલ્લિત થઈ ગયેલું જેઈને ચંડ મનમાં ખુશ થઈ વિચારવા લાગ્યો –અહો ! આવા પરવશપણને ધિકકાર થાઓ કે જેથી આવા સુંદર બાળકને Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નિય રીતે કટાર ચિત્તવાળા થઈને મારવા પડે છે. આ બાળક કાઈ ભાગ્યવત જણાય છે અને રાજાની આજ્ઞા ભયંકર છે. પરંતુ જે થવાનુ હાય તે થાએ, આવા દેવસમાન બાળકને હું તા મારવાના નથી? ચંડ કઠીન હૃદયવાળા છતાં તે વખતે દયા મનવાળા થઈ ગયા. પછી ચડ મેÕા કે હૈ વનદેવતાએ ! તમે આને સહાય કરજો ’એમ કહીને તે બાળકને વૃક્ષ નીચે મૂકીને ત્યાંથી તે ચાલતા થયેા. જતાં જતાં પણ મુખ ફેરવીને વારવાર તે ખાળક તરફ જોતા એવા ચડ નગરમાં ગયા અને રાજાની પાસે જઈને તે ખેાહ્યા કે :—હૈ સ્વામિન્ ! આપની આજ્ઞા પ્રમાણે મેં કર્યું.” તે સાંભળીને રાજાએ તેને પ્રસાદદાન આપ્યું. ૪૪૨ હવે સૂર્યોદય થતાં ભયંકર અંધકાર દૂર થયા અને કમળા વિસ્વર થયા એટલે પેલા બગીચાવાળા માળી તે બગીચામાં આવ્યા. ત્યાં તે વનને પત્ર, પુષ્પ અને ફળ સહિત જોઇને તે આશ્ચર્ય પામ્યા. તે વિચારવા લાગ્યા કે :—આ શું? આ વન તા તદ્દન શુષ્ક હતું અને અત્યારે તે નવપવિત થયેલુ જણાય છે, તેનું કારણ શું ?' એમ ચિંતવીને વધારે તપાસ કરતાં પેલા શુષ્ક કુવા પણ જળસહિત જોવામાં આવ્યા. પછી તે આગળ ચાલ્યા, તેવામાં તેણે વૃક્ષ નીચે પેલા દેદીપ્યમાન બાળકને દીઠા. ચળકતી કાંતિવાળા તથા વિકસિત મુખકમળવાળા તે બાળકને જોઈને માળી વિચારવા લાગ્યા કે :— અહા ! ખરેખર આ બાળકના પ્રભાવથી જ અકસ્માત્ આ મારા બગીચા નવપધ્રુવિત થયેલેા જણાય છે, અને મારા ભાગ્યેાદયથી વનદેવતાઓએ સંતુષ્ટ થઈને અપુત્રીયા એવા મને Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૩ સર્વલક્ષણસંપન્ન આ પુત્ર આપ્યું જણાય છે, માટે તેને લઈને મારી સ્ત્રીને સંપું.' એમ નિશ્ચય કરી બંને હાથ વડે તેને ગ્રહણ કરી હર્ષથી ફુલાત તે માળી ઘરે જઈને પોતાની પ્રિયાને કહેવા લાગ્યું કે – હે પ્રિયે! વનદેવતાએ સંતુષ્ટ થઈને આ બાળક આપ્યું છે તે લે.” એમ કહીને તેણે પોતાની પ્રિયાને તે બાળક સે; અને “માલણને ગૂઢગર્ભ હેવાથી તેને પુત્ર અવતર્યો.” એવી વાત કેમાં ફેલાવી. પછી પોતાના ઘરને આંગણે પુપે વેરી, ઘી વડે ઉંબરાના વૃક્ષનું સિંચન કરી, બારણે તોરણ બાંધી, વાજીંત્રના નાદ અને ધવળમંગળપૂર્વક તેણે પુત્રને જન્મ મહોત્સવ કર્યો પછી બહુ દ્રવ્યને. વ્યય કરી કુળ અને જ્ઞાતિસત્કારપૂર્વક તે બાળકનું વનરાજ એવું નામ રાખ્યું. પછી માળીથી લાલન પાલન કરાત અને નિરંતર સંભાળ લેવાતો તે પુત્ર નવા ચંપકની જેમ વૃદ્ધિ પામવા લાગે અને ધૂળની રમતના રસથી બાલ્યાવસ્થાનું નિર્દોષ. સુખ ભગવતે તે પાંચ વર્ષને થયે. એકદા વસંત સમયે માળીની સ્ત્રી પુષ્પાભરણ લઈને સભામાં બેઠેલા રાજાની પાસે ગઈ, તે વખતે કૌતુકથી તે બાળક પણ તેની સાથે ગયો. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરે હિતે પૂર્વની રીતે જ નખ-આરટનપૂર્વક માથું ધૂણાવ્યું. એટલે રાજાએ સંભ્રાંત તેને થઈને પૂછયું કે “આ શું? સુજ્ઞ પુરોહિત બે કે –“હે રાજેદ્ર ! આ જે બાળક માણસની સાથે આવેલ છે તે તમારા રાજ્યને સ્વામી થશે.” એટલે રાજા સાશંક થઈને બોલ્યો કે તે શી રીતે મનાય ?” એટલે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ફરી પુરાહિત ખેલ્યાં કે :- નખ, કેશ વિગેરેના લક્ષણા સામુદ્રિક શાસ્ત્રમાં શુભાશુભ કહ્યાં છે. તે આ પ્રમાણે ‘ઉન્નત, તામ્ર અને સ્નિગ્ધ નખ હોય તે સુખદાયક સમજવા અને સુપડા જેવા, રૂક્ષ, ભાંગેલા, વાંકા અને સફેદ નખ હોય તા દુઃખકારી જાણવા. વ્રજ, વા અને અંકુશ જેવી રેખાએ જો પગમાં હાય તા રાજ્યના લાભ થાય અને આંગળીએ પણ સરખી, લાંબી અને સહિત (મળેલી) તથા સમુન્નત હાય તે તેને રાજ્યપ્રાપ્તિ થાય. વિપુળ (માટા) અંગુઠા હાય તા તેને દુઃખદાયક થાય અને તેને સદા માર્ગગમન પ્રાપ્ત થાય; પરંતુ વૃત્ત, સ્નિગ્ધ, સ`હિત અને તામ્ર (લાલ) નખવાળા હોય તા સુખ પ્રાપ્ત થાય. હંસ, હરણ, બળદ, કૌંચ અને સારસના જેવી ગતિ શુભ અને ગધેડા, ઉંટ, પાડા અને શ્વાન જેવી ગતિ અશુભ ગણાય છે. કાગડા જેવી જ ઘાથી દુઃખ, લાંખી જઘાથી માટી મુસાફરી, ઘેાડાના જેવી જ ધાથી બંધન અને હરણના જેવી જંઘાથી રાજ્ય મળે છે. હરણ અને વાઘના જેવા પેટવાળા ભાગી, કુતરા અને શિયાળના જેવા પેટવાળા અધમ અને દેડકાના જેવા પેટવાળા રાજા થાય છે. લાંબી બહુ હાય તે સ્વામી થાય છે અને ટુંકી બાહુ હાય તા નાકર થાય છે. સ્વચ્છ અને લાલ નખ હાય, લાંબી આંગળીએ હાય અને લાલ હાથ હાય તા લક્ષ્મીના લાભ થાય છે. જેના હાથમાં શક્તિ, તેામર, દંડ, તલવાર, ધનુષ્ય, ચક્ર અને ગદા જેવી રેખાએ હાય તે રાજા થાય છે જેના હાથ કે પગને તળીએ ધ્વજ, વજ, અકુશ, છત્ર, શંખ અને પદ્મ વિગેરેની રેખા હોય તે પુરૂષ ધનિક થાય છે સ્વસ્તિક હાય તેા જન *-- Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૪૫ સૌભાગ્ય, મત્સ્ય હોય તે સર્વત્ર પૂજ્યતા, શ્રીવત્સ હોય તે વાંછિત લક્ષમી અને દામક હેય તે ચતુષ્પદાદિથી યુક્ત થાય છે. કરભમાં જે રેખા હોય છે તે પુત્રસૂચક છે. અને કનિષ્ઠાંગુળી (નાની આંગળી)ની નીચેની રેખા સ્ત્રીને સૂચવે છે. અંગુઠાના મૂળમાં રેખા હોય છે તે ભ્રાતૃભાંડને અર્થાત્ ભાઈ વર્ગને સૂચવે છે જેના અંગુઠાના મધ્યમાં જવ હોય તે પુરૂષ ઉત્તમ ભક્ષ્યને ભેગી થાય છે અને અન્ય સુખ પણ મેળવે છે. હાથમાં રહેલી સ્કૂલ રેખાઓ દરિદ્રતાને અને સૂક્ષમ રેખાઓ લક્ષમીની પ્રાપ્તિને સૂચવે છે. ખંડિત યા ત્રુટિત રેખાઓ હોય તે તે આયુષ્યને ક્ષય (અપતા) સૂચવે છે. જેને બત્રીશ દાંત પૂરેપૂરા હોય તે રાજા, એકત્રીશ હોય તે ભોગી, ત્રીશ હેય તે સુખી અને તેથી ઓછા હોય તે દુઃખી થાય એમ સમજવું. પદ્ય (કમળ) ના પત્ર જેવી લાલ સૂક્ષમ અને સુશોભિત જીભ ઉત્તમ ગણાય છે. પોપટના જેવો નાકવાળે રાજા થાય છે અને નાના નાકવાળે ધાર્મિક હોય છે. અર્ધ ચંદ્ર જેવું લલાટ હોય તે રાજા, ઉન્નત હોય તે ધાર્મિક, વિશાળ હેય તે વિદ્યાવાનૂ અથવા ભેગી અને વિષમ હોય તે દુઃખી થાય છે. રાજાનું મસ્તક (માથુ) છત્રાકાર, દુખીનું લાંબું, અધમનું ઘટાકાર અને પાપીનું સ્થપુટ જેવું (બેસી ગયેલું) હોય છે. કમળ, કાળા, નિષ્પ અને સૂક્ષ્મ વાળ હોય તે રાજા થાય છે અને સ્ફટિક (ધળા), કપિલ, સ્થલ અને રૂક્ષ (લખા) કેશ હોય તે દુઃખી થાય છે.” ઈત્યાદિ સામુદ્રિક શાસ્ત્રમાં જે શુભ લક્ષણે કહ્યા છે, તે બધા આ બાળકમાં દેખાય છે. માટે એ બાળક તમારું Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રાજ્ય અવશ્ય ગ્રહણ કરશે. આ પ્રમાણેનાં પુરોહિતનાં વચન સાંભળીને રાજા અમાસના ચંદ્રની જે ક્ષીણ થઈ ગયો. પછી સભા વિસર્જન કરી અને એકાંતમાં ચંડને બેલાવીને રાજાએ પૂછયું કે –“હે ચંડ સાચું બેલ, તે તે બાળકને માર્યો હતો કે નહિ?” તેણે સત્ય કહ્યું, એટલે રાજા તેને મરાવી નાખવા ઉત્સુક થયો. પછી સાંજે રાજાએ ભીમસેન નામના સેવકને બોલાવીને તે બાળકના વધને આદેશ કર્યો, એટલે તે રમત કરતાં બાળકને છેતરીને વધ કરવા લઈ ગયો. સંધ્યા વખતે અધપર ચડીને નગરની બહાર જતાં ભીમસેનને બાળકે પૂછયું કે – હે તાત! તું મને કયાં લઈ જાય છે ?” આવું મૃદુ તે બાળકનું વચન સાંભળતાં તેનું મન કેમળ થઈ ગયું અને મુછના વાળને આંગળીથી સ્પર્શ કરતા તે બાળકને પુત્ર સમાન જાણુને ભીમસેનનું શરીર રોમાંચિત થઈ ગયું. તેથી ભીમસેન બેલ્યો કે –“હે વત્સ ! જ્યાં તને ગમશે ત્યાં તેને લઈ જઈશ.” એમ કહી તેને સંતેષ પમાડીને તે એક ભયંકર અટવીમાં ગયે. ત્યાં અતિ ભીષણ વનમાં તે બાળકને આશ્વાસન આપતાં એક દિવ્ય ચક્ષનું મંદિર તેના જેવામાં આવ્યું. એટલે ઘેડા પરથી નીચે ઉતરી ચક્ષભવનમાં ગયા, અને સુંદર નામના યક્ષની મૂર્તિ આગળ જઈ તે આ પ્રમાણે બેલ્યો કે – હે યક્ષરાજ ! આ બાળક તમારે શરણે છે, આ પ્રમાણે કહી તે બાળકને યક્ષના ખેાળામાં મૂકીને ભીમસેન પિતાના ઘરે ચાલ્યા ગયે. તેના ગયા પછી બાળક યક્ષને ઉદ્દેશીને બોલ્યા કે –“હે તાત મને ભુખ લાગી છે, માટે લાડવા આપ.” આવી રીતે નેહમય કે મળ વાય બેલતે તે બાળક યક્ષના પેટપર હાથ ફેરવવા લાગ્યો એટલે Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૪૭ ચક્ષમૂર્તિ પાષાણમય છતાં તેના વચનથી તે યક્ષ સંતુષ્ટ થયો; અને તેણે બાળકને સ્વાદિષ્ટ, સુંદર અને શ્રેષ્ઠ લાડવા ખાવા આપ્યા. હવે એ અવસરે તે યક્ષના મંદિરની નજીકમાં કેઈ કેશવ નામને સાર્થવાહ પડાવ નાખી રહ્યો હતે. તેના બળદો વાઈ ગયેલ હોવાથી તેની ચિંતાને લીધે તે અર્ધ જાગૃત સ્થિતિમાં સુતે હતો. તેને યક્ષે કહ્યું કે –“તું ગભરાઈશ નહિ, તારા બળદો સવારે પોતાની મેળે જ આવશે. બીજુ સાંભળ – મારા ખેાળામાં વનરાજ નામને એક બાળક બેઠેલો છે, તેને સવારે તારે લઈ જવો. તારે પુત્ર નથી, તેથી હું તને એ પુત્ર આપું છું.” આ પ્રમાણે સાંભળીને સાર્થવાહ વિસ્મય પામ્યો. સવારે ચક્ષના મંદિરમાં જઈ સ્તુતિ કરી યક્ષના ખોળામાં રહેલા પેલા બાળકને લઈ હર્ષિત થઈને તેણે પોતાની પત્નિને અર્પણ કર્યો. પછી ત્યાંથી પ્રયાણ કરી ઘરે જઈને તે બાળકને તેણે એક બ્રાહ્મણ પાસે ભણવા મૂક્યો. એટલે શાસ્ત્ર અભ્યાસ કરીને તે પ્રવિણ થયે. અનુક્રમે તે સેળ વરસને થયે. એકદા તે સાર્થવાહ વેપાર નિમિત્તે ફરતે ફરતે વનરાજ સહિત ક્ષિત પ્રતિષ્ઠિત નગરે આવ્યા. ત્યાં સારા સ્થાને સાર્થને રાખીને પોતે વનરાજ સહિત ભેટ લઈને રાજાને મળવા ગયો. ત્યાં રાજાની આગળ ભેટશું મૂકીને તે ઉભો રહ્યો. એટલે રાજાએ તેને સન્માન આપ્યું, તેથી સાર્થવાહ આસન પર બેઠા, પણ વનરાજ તે રાજાને જોતે જેતે ઉમે જ રહ્યો. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરોહિતે દેવ જેવા તે કુમારને જોઈને Page #475 -------------------------------------------------------------------------- ________________ ४४८ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અંતરમાં બરાબર વિચાર કરી પૂર્વની રીતે જ નખનું આશ્કેટના કર્યું. એટલે રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું. પુરોહિત બે કે – હે રાજેદ્ર ! તેનું કારણ તમને એકાંતમાં કહીશ.” રાજા ક્ષણવાર વિલંબ કરીને તેને એકાંતે લઈ ગયે. કારણ પૂછયું. એટલે તેણે કહ્યું કે –આકૃતિથી એમ જણાય છે કે આ કુમાર તમારું રાજ્ય ગ્રહણ કરશે.” રાજા અતિ વિમય પામીને ચિંતવવા લાગ્યો કે -અરે ! આ તે જ પાપી જણાય છે, શું આ દેવ છે કે વિદ્યાધર છે? કે જેના સેવકના બબેવાર ઘાત કરાવ્યા છતાં હજી જીવતે છે, પણ હવે વિકલ્પ કરવાથી શું ? હજી પણ તેનો ઉપાય કરવો. કારણ કે તૃતિય ઉડ્ડયનથી૧ મેર પણ ગ્રહણ કરાય છે. આ પ્રમાણે ચિંતવી પાંચ દિવસ જવા દઈ રાજાએ સાર્થેશને પૂછયું કે – આ કુમાર કોણ છે કે જે હાલ તમારી પાસે રહે છે. તે બેલ્યો કે –“હે દેવ ! એ મારે પુત્ર છે.” એટલે રાજા બેલ્યો કે – જે એમ હોય તે તેને થોડા દિવસ મારી પાસે રાખો સાર્થવાહ ચિંતવ્યું કે – પુરુષને હસતાં કે રૂદન કરતાં રાજાને આદેશ પાળવું જ પડે છે અને તે જ હિતકર થાય છે.” એમ ધારીને કેશવ બેલ્યો કે –“હે રાજેદ્ર ! ભલે, આપને રૂચે તેમ કરે” પછી સંતુષ્ટ થઈને રાજાએ તેના બધા માલને કર-જકાત માફ કર્યો અને પોતાના હાથે તેને વસ્ત્રાદિકથી સત્કાર કર્યો. ૧. ત્રીજીવાર ઉડાડવાથી Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૪૯ પછી આંખમાં આંસુ લાવી વનરાજને હાથ પકડીને સાર્થવાહે કહ્યું કે –“હે વત્સ! આપણાથી રાજાનું વચન ઓળંગી ન શકાય, માટે કેટલાક દિવસ તારે રાજા પાસે રહેવું, ગભરાવું નહિ. વનરાજ બે કે –“હે પિતાજી આપ કહે છે તે પ્રમાણ છે.” પછી કેશવ સાર્થવાહ રાજાની રજા લઈ અને પુત્રને આલિંગન દઈને સ્વસ્થાને ગયે. રાજા પણ બહારથી પ્રસન્ન મુખ કરી કુમારનો હાથ પકડીને બેલ્યો કે –“હે વત્સ ! તારે કંઈ પણ ગભરાવું નહિ” વનરાજ બોલ્યા કે – હે રાજેદ્ર! તમારી પાસે રહેતાં મને શું દુખ થવાનું હતું ? પછી રાજાએ વનરાજને પિતાની પાસે રાખીને તેને કેટલાક ગામ, ઘેડા અને પદાતિ સેપી કેટવાળની પદવી આપી, એટલે તે પણ ઉત્સાહી બની ગયે. તેણે રાજાના બધા સેવકને તથા સમસ્ત રાજપરિવારને પ્રસન્ન કરીને પિતાને વશ કર્યા. સાર્થવાહ પણ તેને બહુ ધન મોકલતું હતું, એટલે વનરાજ ત્યાં રહીને સુખભગ ભોગવવા લાગે. એકદા પિતાના દેશમાં ઉપદ્રવ કરનાર એક સામંતને નાશ કરવા માટે રાજાએ પોતાના પુત્ર નૃસિંહની સાથે વનરાજને મેકો. રાજાની આજ્ઞા થતાં સૈન્યસહિત બંને કુમાર સાથે મળીને ચાલતા થયા અને રાત્રે બંનેનું સૈન્ય દુશ્મનના કિલ્લાને ઘેરો નાંખીને રહ્યું પછી –“નીકળ, બહાર નીકળ, કિલામાં ભરાઈને શું બેઠે છે? અરે અધમાધમ ! દેશ નાશના પાપનું ફળ લે.” આ પ્રમાણેને ભયંકર અવાજ સાંભળીને સામત Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રાજા પણ સજજ થઇ નગરમાં રહીને યુદ્ધ કરવા લાગ્યા. એ વખતે બહાર રહેલા રાજરોનિકાએ યત્રથી છુટતા પથ્થરના ગાળાથી તથા વના પડવા સમાન ભયંકર એવા ગેજ્જુના ગાળાથી સામતના કિલ્લા તાડીને તેનાં નગરને છિન્નભિન્ન કરી મૂકયું. વનરાજે તે સામંતને પકડી બાંધીને નૃસિંહકુમારને સાંપ્યા; એટલે – અહા ધૈય! અહ દૌય !' એવી વનરાજની સર્વત્ર ખ્યાતિ વિસ્તાર પામી. એવામાં રાજા પણ પાછળથી ત્યાં આવી પહાંચ્યા. અને વનરાજની ખ્યાતિ સાંભળીને તે ચકિત થઇ ગયા. રાજાએ વિચાર્યુ કે ‘ લડાઈમાં પણ આ મરણ ન પામ્યા, માટે કાંઈક બીજો ઉપાય કરૂ.' એમ ચિ'તવી કાઁઈક કાય બતાવીને નૃસિકુમાર સાથે વનરાજને પેાતાના નગરમાં મેાકલ્યા, અને રાજા પાતે ત્યાં જ રહ્યો. ૪૫૦ એક દિવસ રાજાએ ‘વનરાજને વિષ આપજો.’ એવા સ્પષ્ટ કાગળ લખીને સાંઢણી દ્વારા એ નૃસિ’હકુમારને મેાકલ્યા, એટલે તે સાંઢણી સાથે ત્યાંથી જલ્દી રવાના થયા અને સુંદર યક્ષથી અધિષ્ઠિત પેલી અટવીમાં થાકી જવાથી યક્ષના મદિર પાસે જ રાત રહ્યો. અને તે પત્ર પાસે રાખીને યક્ષના મદિરમાં સુઈ ગયા. એ વખતે યક્ષે અધિજ્ઞાનથી જાણ્યુ કે :~ અરે ! મારા વનરાજ પુત્રના વધને માટે આ પ્રયત્ન લાગે છે; માટે જેમ એના વિનાશ ન થાય અને લાભ થાય તેમ કરૂ.' પછી તે લેખ લઈ દેવશક્તિથી વિષ આપજો' એ અક્ષરોમાં એક કાના વધારીને ‘વિષા આપજો' એવુ કરી દીધું. વિષા એ તે રાજાની પુત્રીનુ' નામ હતું. સાંઢણીએ સવારે ઉઠીને નગરમાં Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૫૧ જઈ નૃસિંહકુમારને તે પત્ર આપ્યું. એટલે તે પત્ર વાંચીને અને વનરાજને તે વૃત્તાંત કહીને કુમારે જલ્દી વિવાહની સામગ્રી તૈયાર કરાવી. પછી ઉછળતા વાજીબના નાદ અને ધવળમંગળથી વનરાજ વિષા રાજપુત્રીને પરણ્ય, અને તે વિષા રાજપુત્રીની સાથે બહુ શોભવા લાગ્યો. કેટલાક દિવસ પછી રાજા નગરમાં આવ્યા, એટલે કુમારે વિષાના વિવાહમહત્સવની વાત કહી. તે સાંભળી વનરાજને વિષા સાથે વિવાહ થયેલે જાણીને રાજાએ વિચાર કર્યો કે –અરે દેવ ! આ તે શું કર્યું? આ પ્રમાણે મારવા જતાં પણ એ તે ઉલટે ઉન્નતિ પામતે જાય છે, પણ ફોગટ દૈવને ઉપાલંભ દેવાથી શું? ફરીને પણ પ્રતીકાર (સામને) કર.” એમ વિચારીને રાજાએ પુત્રને કહ્યું કે –“ બહુ સારું કર્યું.” હવે વનરાજ પિતાની સ્ત્રીની સાથે સુખ ભોગવે છે અને રાજા તેને મારવાને માટે વારંવાર પ્રયત્ન ચિંતવે છે. એકદા પિતાના ખાનગી બે માતંગને એકાંતમાં બેલાવીને રાજાએ કહ્યું કે –“આજે મધ્યરાત્રે નગરના દ્વાર આગળ રહેલી કુળદેવીની પૂજા કરવા જે સામગ્રી સહિત આવે, તેને તમારે અવશ્ય મારી નાખ.” એમ કહી તેમને રજા આપીને વનરાજને સંધ્યા વખતે એકાંતમાં બોલાવી રાજાએ કહ્યું કે –“હે વત્સ! તું જ્યારે યુદ્ધ કરવા ચાલ્યો, ત્યારે મેં દ્વારવાસિની દેવીની પૂજા માની છે, માટે આજે મધ્યરાત્રે તે દેવીની પૂજા કરવા તારે Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર — જવું, કે જેથી હું ઋણુરહિત થા? રાજાના કહેવાથી વનરાજ મધ્યરાત્રે દીવે! અને પૂજાની સામગ્રી લઈ ને ચાલ્યેા. એવામાં પેાતાના ઘરથી અટારી ( ગેલેરી)માં બેઠેલા નૃસિંહકુમારે તેને જોયા, અને એળખ્યું. એટલે નીચે ઉતરીને તેણે વનરાજને પૂછ્યું કે :—‘ આ શુ? અત્યારે એકલા કયાં જાએ છે ?’ તેણે સત્ય વાત કહી, એટલે કુમારે તેના હાથમાંથી દીવા તથા પૂજાની સામગ્રી લઈ લીધી. અને મેલ્યા કે :— તમે ઘરે જાએ, હું દેવીના મંદિરમાં પૂજા કરવા જઇશ.’' એમ કહીને વનરાજને પાછા વાળ્યા અને રાજપુત્ર એકાગ્ર મનથી ત્યાં જવા ચાલ્યેા. તે દરવાજા નજીક પહેોંચ્યા, એટલામાં રાજાએ મેકલેલા પેલા એ માત`ગાએ તરવારથી કુમારને મારી નાખ્યા; એટલે કલકલારવ (કાલાહલ) થઈ ગયા. તે જોઈ ને કેટલાક માણસેાએ તરત જ રાજાને નિવેદન કર્યું. રાજા ચિત્તમાં સંતુષ્ટ થઈને શુ છે ? ’એમ ખાલતા ત્યાં જોવાને આવ્યા. એવામાં તે ત્યાં પોતાના પુત્રને પડેલા દીઠા; એટલે રાજા વિલાપ કરવા લાગ્યા કે :— હા વત્સ! આ શું થયું ? તારે માટે આ બધું મે કર્યું...; પણ તે તેા બધુ મને જ નડયુ..? ઈત્યાદિ બહુ વિલાપ કરી કુમારને અગ્નિસ`સ્કાર દઈ રાજાએ વનરાજને કહ્યુ કે ઃ— હે વત્સ ! તારૂ ભાગ્ય વાસમાન કઠીન છે. મારા પુરાહિતનું કથન બધું સત્ય થયુ. તુ પૂરેપૂરા ભાગ્યવત છે,’ પછી તેના જન્મદિવસથી માંડીને બધા વૃત્તાંત રાજાએ વનરાજને કહી સભળાવ્યા; અને કહ્યુ :— મારેા અપરાધ ક્ષમા કર અને આ રાજ્ય તુ ગ્રહણ કર, તારા ભાગ્યે જ તને રાજ્ય આપ્યુ. 6 ' " Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૫૩ છે. હું તે હવે દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહી શુભ અવસરે રાજાએ વનરાજને પોતાના સિંહાસન પર બેસાડી રાજ્ય આપીને પોતે વનમાં જઈ દીક્ષા અંગીકાર કરી. પછી વનરાજ રાજા સૂર્યના જેવા પ્રતાપથી અને શાભા પામતા ન્યાયથી પ્રજાને અને રાજ્યને પાળવા લાગે. એકદા નંદન ઉદ્યાનમાં ચાર જ્ઞાનધારી નંદનાચાર્ય પધાર્યા. એટલે રાજા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયે. ત્યાં મુનીશ્વરને વંદન કરી ઉચિતાસને બેસી તેમને ઉપદેશ સાંભળીને રાજાએ પોતાના પૂર્વ ભવ પૂછે કે ભગવન્! પૂર્વ ભવે મેં શું સુકૃત કર્યું હતું કે જેથી આવું અદભુત રાજ્ય હું પામ્ય !” એટલે જ્ઞાનાતિશયસંપન્ન મુનિ મધુર વનિથી કહેવા લાગ્યા કે –“હે રાજન ! પૂર્વ ભવમાં તે શ્રદ્ધા અને ભાવપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરી હતી, તેથી તું વિશાળ રાજ્ય પામ્યો. અને “સ્તુતિમાત્રથી મને લાભ થશે કે નહિ?” એવી મનમાં શંકા કરી હતી, તેથી આંતરે આંતરે સુખ પામ્ય. વળી અંતકાળે તે વિચાર્યું હતું કે –“સુકુળથી શું ? ભાગ્યે જ અધિક છે. તેથી તું દાસીને પુત્ર થયે” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પૂર્વ ભવ સંભારીને તે સદધ્યાનમાં તત્પર થયે અને ઘરે જઈને જિનધર્મનું આરાધન કરવા લાગ્યું. તેણે અનેક જિનદેરાસર અને જિનબિંબ કરાવ્યા તથા મનહર નવા નવા કાવ્ય અને છંદથી તે વિવિધ અષ્ટપ્રકારી પૂજા સાથે વિશેષ ભાવપૂજા કરવા લાગ્યો અને કરાવવા લાગ્યા. અંતરમાં તત્ત્વને Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિચાર કરતા એવા તે આવશ્યકાદિ ( પ્રતિક્રમણાદિ ) ક્રિયા કરવા લાગ્યા અને અંતે ચારિત્ર ગ્રહણ કરી નિરતિચાર પાળીને માક્ષને પામ્યા. ઇતિ વનરાજ થા આ પ્રમાણે અનેક ભવ્ય જીવા જિનપૂજાથી પૂજ્યતા અને પરમપદને પામ્યા છે, માટે જે સર્વથા જિનપૂજામાં તત્પર રહે છે. તેમને ધન્ય છે. વળી મેટા આડંબર કરવાથી શું? સથા સર્વત્ર ભાવ જ પ્રધાન છે. ગુરુભક્તિ ઉપર ભિલ કથા હવે ગુરુભક્તિને અંગે ઉપદેશ આપે છે. તે સ બાઁધમાં શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે –‘ સુગતિના માર્ગોમાં દીવા સમાન એવા જ્ઞાનદાતા સુગુરુને શુ' અદેય હેાય ? જુઓ ! તે ભિલે શિવને પેાતાની ચક્ષુ આપી.' તે દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ એક અટવીની ગિરિગુફામાં એક મ્હોટા પ્રાસાદ હતા. ત્યાં શિવની અધિષ્ઠાયિકા પ્રતિમા હતી. તેને પેાતાનું સર્વસ્વ માનીને કોઈ ધાર્મિક બ્રાહ્મણ દૂરથી આવી દરરાજ તેની સેવા કરતા હતા. સ્વચ્છ જળથી પ્રથમ સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સુગંધી પુષ્પથી પૂજન કરી, આગળ મળિ ધરી, પ્રધાન ધૂપ ઉવેખી, સ્તવના કરીને મસ્તક પર અનલિ જોડી તે હમેશા આ પ્રમાણે કહેતા કેઃ— Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર " त्वयि तुष्टे मम स्वामिन्, “ય संपत्स्यतेऽखिलाः શ્રિયઃ । त्यमेव शरणं मेऽस्तु, प्रसाद પરમેશ્વર” ।। ૪૫૫ " માટે તે પૂજન હે સ્વામિન્ ! તમે સ'તુષ્ટ (પ્રસન્ન) થતાં મને સ પ્રકારની સ'પત્તિની પ્રાપ્તિ થશે. તમે જ મારાં શરણ છે; માટે હે પરમેશ્વર ! મારા પર પ્રસન્ન થાઓ.' આ પ્રમાણે સદા વિજ્ઞપ્તિ કરીને તે પેાતાના ઘરે જતા. એકદા પેાતાની પૂજા અસ્તવ્યરત થયેલી જોઇને તેનું કારણ જાણવા કરીને એકાંતમાં બેસી ગયા. એવામાં એક ભીલ ડાબા હાથમાં ધનુષ્યખાણું તથા જમણા હાથમાં પુષ્પ લઈ, મુખમાં જળ લઈ, ત્યાં આવી શિવની પૂ॰ની પૂજાને પેાતાના પગથી દૂર કરી, સુખમાં રહેલ જળથી છ ટકાવ ( પખાળ ) અને પુષ્પપૂજા કરીને નમ્યા; એટલે શિવ તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. પછી ભીલ ચાલ્યેા ગયા. એટલે તે ધાર્મિક બ્રાહ્મણ અંતરમાં ખેદ પામ્યા અને કાપથી શિવને ઠપકા દેવા લાગ્યા. કે – અહા ! શિવ ! જેવા આ ભીલ – તેવા જ તું જાય છે, અશુચિ શરીરથી તે અધમે પૂજા કરી, છતાં તેની સાથે તું વાર્તાલાપ કરે છે, અને મને તે સ્વપ્નમાં પણ દન ઢતા નથી.? શિવ મેલ્યા કે – કાપ ન કર, તેનું કારણ તું સ્વયમેવ ( પાતાની મેળે જ ) જાણી શકીશ.’ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હવે તે વાતને આઠ દિવસ થઈ ગયા પછી એક દિવસ પેલા ધાર્મિક બ્રાહ્મણે શિવની એક આંખ જોઈ, એટલે તે શેચ (શેક) કરવા લાગ્યો કે :-અહે! શિવનું બીજું સ્વર્ણ નેત્ર ક્યાં ગયું ? કઈ દુષ્ટ તેનું હરણ કર્યું લાગે છે” એમ બેદ કરીને તે એકાંતમાં બેસી રહ્યો. એવામાં ભીલ આવ્યો અને શિવને તથાવિધ જઈને તેણે તરત જ પોતાની આંખ કહાડીને શિવને ચડાવી. એટલે શિવ બોલ્યા કે –“હે સાત્વિક ! વર માગ.” ભીલ બે કે:-“હે સ્વામિન્ ! તમારા પ્રસાદથી મારે બધું છે. એટલે ફરી શિવ બોલ્યા કે –હે સાત્વિક ! મારે તારૂં સવ જ જેવું હતું તે જોયું.” એમ કહી પોતાનું પૂર્વ નેત્ર પ્રગટ કર્યું અને તેનું નેત્ર (આંખ) પાછું આપ્યું – અસલ પ્રમાણે કરી દીધું. પછી ભીલ નમસ્કાર કરીને ચાલ્યો. એટલે શિવે ધાર્મિક બ્રાહ્મણને કહ્યું કે –“તે જોયું ? અમે દેવે તે ભાવથી સંતુષ્ટ થઈએ છીએ. બાહ્ય ભક્તિમાત્રથી સંતુષ્ટ થતા નથી.” પછી ધાર્મિક બ્રાહ્મણ પણ નમસ્કાર કરીને ચાલ્યા ગયે. ઇતિ ગુરુભક્તિ ઉપર સિલની કથા શ્રી પાર્શ્વનાથ ભગવાન માટે હે ભવ્ય ! ધર્મમાં પણ ભાવથી જ સિદ્ધિ થાય છે. એમ જાણીને શ્રી જિનધર્મના આરાધનમાં ભાવપૂર્વક ઉદ્યમ કરે.” ઈત્યાદિ દેશના આપીને ગણધર વિરામ (દેશનાની પૂર્ણાહુતિ કરી) પામ્યા એટલે સર્વ લોકે પાર્શ્વપ્રભુને નમસ્કાર કરીને પિતપતાને સ્થાને ગયા. પછી ધરણે સેવક થઈને ભગવંતની Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૫૭ આગળ દ્વિવ્ય નાટક કર્યું. પાર્શ્વયક્ષ અધિષ્ઠાયક થયા. પ્રભાવપૂર્ણ, સુવણ જેવા વણવાળી તથા ઉંટ જાતિના સર્પના વાહનવાળી પદ્માવતી શાસનદેવી થઈ. પછી શ્રી પાર્શ્વનાથપ્રભુ સુવર્ણકમળપર પેાતાના ચરણને સ્થાપતા, તથા આકાશમાં દુંદુભિનાદ, આગળ ધર્માંચક, ઉપર છત્ર. એ માજી ચામર અને પાછળના ભાગમાં ભામંડળ – એવા આદ્યાતિશયથી શૈાભતા ધરતીતળપર વિચરવા લાગ્યા. ' सकलकुशलवल्ली' ने मेघतुल्या, भविककमलहेलिः सौख्यसंपत्प्रवालः । सुखजलनिधिचंद्रोदेवदेवे द्रद्यो, वितरतुविजयेनः पार्श्वनाथ जिनेंद्र || શ્રી તપાગરણે પૂ. આ. શ્રી જગચ'દ્રસૂરિજી પટ્ટપર પાલ કાર પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી સતાનીય ગચ્છાધિરાજ પૂ. આ શ્રી હેમસેામસૂરિજી વિજયરાજ્યે પૂ. ૫. સાવીર ગણીશિષ્ય પ'. ઉચવીર ગણીવિરચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સપ્તમ સર્ગ સમાપ્ત. ગણધર ભગવ'તની દેશનાવણ્નરૂપ સાતમા સ સમાપ્ત, Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગેડીયા પાર્શ્વનાથાય નમઃ શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ શ્રી અવંતિપાર્શ્વનાથાય નમઃ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ આઠમે સગ -- - [દેવેંદ્રના નાથ તથા વિશ્વત્રયના આધાર એવા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને ગુરુના પ્રસાદથી હું આઠમો પ્રધાન સર્ગ ગદ્યબંધથી કહીશ.] ત્રણ જગતના સ્વામી, જગતના ગુરુ, પાર્શ્વયક્ષથી સેવિત, સર્ષ લાંછન તથા આઠ મહાપ્રાતિહાર્યોથી બિરાજમાન, ચેત્રીશ અતિશયથી શોભાયમાન તથા વાણીના પાંત્રીશ ગુણેથી શેતા એવા ભગવંત પાર્શ્વનાથ વિહાર કરતાં એકદા પંડ્રદેશના સાકેતપુર નગરના આમ્રોદ્યાન નામના વનમાં પધાર્યા. પૂર્વ દેશમાં તામ્રલિપ્તિ નગરીમાં બંધુદત્ત નામે એક યુવાન સાર્થવાહ રહેતું હતું, તે પૂર્વભવમાં બ્રાહ્મણ હતું. તે Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૫૯ વખતમાં અન્ય પુરુષમાં આસક્ત થયેલી તેની પત્નીએ તેને વિષ દઈને બહાર નાખી દીધો હતે. એ વખતે એક દયાળુ ગોવાલણે તેને જીવાડયો હતે. તે વૈરાગ્યથી સંન્યસ્ત દીક્ષા લઈ મરણ પામીને સાગરદત્ત નામે શ્રેષ્ઠિપુત્ર થયો. તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે સર્વ ઝીઓથી સર્વથા વિરક્ત રહેતો હતે. હવે પેલી ગેવાલણ મરણ પામીને તે જ નગરમાં એક શેઠની રૂપવતી કન્યા થઈ. તેને તેના ભાઈઓએ સાગરદત્ત વેરે વરાવી, (વેવિશાળ કર્યું.) તે કન્યામાં પણ તેનું મન ન હતું. સ્ત્રી માત્રને તે કલેજાની છરી સમાન માનતો હતો. એટલે તે કન્યાએ તેને તથાવિધ સમજીને કાગળમાં એક શ્લોક લખીને મોકલે. તે લેક આ પ્રમાણે હતે – "कुलोनामनुरक्तांच, किं स्त्रीं त्यजसि कोविद । कौमुद्या हि शशी भाति, विद्युताब्दा गृही स्त्रिया"। “હે ચતુર ! કુલીન અને અનુરક્ત એવી સ્ત્રીને ત્યાગ શા માટે કરે છે ? કારણ કે જેમ ચાંદનીથી ચંદ્ર અને વિજળીથી મેઘ શોભે તેમ સ્ત્રીથી પુરુષ શેભે છે.” આ પ્રમાણેશ્લેક વાંચીને સાગરદત્તે તેના જવાબમાં એક શ્લોક લખી મોકલ્યો કે – "स्त्री नदीवत्स्वभावेन, चपला नीचगामिनी। उवृत्ता च जडात्मासौ. पक्षद्वयविनाशिनी" ॥ Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૮ શ્રી સ્વભાવથી જ નદીની જેમ ચપળ તેમજ નીચગામિની હાય છે અને ઉવૃત્ત (ઉન્મત્ત) થયેલી જડાત્મ (જલામા ) એવી તે પક્ષક્રયના ( બે કાંઠાના – સ્રીપક્ષે સ્વસુર ને પિતા બંને પક્ષના ) વિનાશ કરનારી હાય છે.' આ લેાક વાંચીને તે કન્યાએ મનમાં વિચાર કર્યો કે – ખરેખર ! એ પૂર્વ જન્મના શ્રી દોષને સ‘ભારતા જણાય છે.' પછી તે કન્યાએ ફરી લાક લખી માકલ્યા – તે આ પ્રમાણે હતાઃ - - ૪૬૦ “સ્યા ટૂળે સર્વા, તન્નાતિના ય દુષ્કૃત । अमावास्येव रात्रित्वा - त्याज्ये दाः જૂનિાવિત્રિમ્ ? ’ ।। ‘ એકના દૂષણથી તેની સ જાતિ કૃષિત થતી નથી, અમાવાસ્યાની જેમ રાત્રિ હાવાથી શુ પૂર્ણિમાને પણ ઇંદુ (ચ) છેાડી દે છે ? ? આ પ્રમાણેના તેના ચાતુર્યાંથી રજિત ( ખુશ ) થઈ ને સાગરદત્ત તે કન્યાને પરણ્યા અને તેની સાથે વિષય સુખ ભાગવવા લાગ્યા. પછી સાગરદત્તે સમુદ્રમાળે વ્યાપાર કરવાના સાત વાર પ્રયત્ન કર્યો, પણ સાતે વાર વહાણ ભાંગી ગયા, તેથ તે લેાકેામાં હાંસીપાત્ર થયા. એટલે વિચારવા લાગ્યા કે — ‘હવે મારે શું કરવું ? મારા જીવિતને ધિક્કાર થાએ.' આ પ્રમાણેના વિચારમાં તે દિગ્મૂઢ બની ગયા. પછી આમતેમ ગામમાં : Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૬૧ ભમતાં એકદા કુવામાંથી જળ કાઢતાં કોઈ માણસને સાત વાર જળ આવ્યું નહિ અને આઠમી વાર આવ્યું. તે જોઈને તેને સ્મરણમાં આવ્યું કે –“સાત વાર મારાં વહાણ ભાંગ્યાં. પણ હવે આઠમી વાર જોઉં.” એમ ચિંતવી શુભ શુકન થતાં વહાણું લઈને તે સિંહલદ્વીપ તરફ ચાલ્યા, અને સુવાયુના ગે તે અનુક્રમે સિંહલદ્વીપથી રત્નદ્વીપે ગયા. ત્યાંથી ઘણું રત્ન લઈને તે પોતાના નગર તરફ વળે. એવામાં રત્નના લોભી નિર્યામકે (નાવિકે) એ રાત્રે તેને મહાસાગરમાં નાખી દીધે, પણ દૈવયોગે એક ફલક (પાટીયું) મળી જવાથી તે સમુદ્રકાંઠે નીકળ્યો. પછી પરિભ્રમણ કરતાં અનુક્રમે તે પાટલીપુરમાં આવ્યો. ત્યાં વ્યાપારને માટે આવેલા તેના સસરાએ તેને જોયે, એટલે પિતાને ઉતારે લઈ જઈને તેને સ્નાન, ભેજન કરાવ્યું. પછી, તેણે પોતાને બધે વૃત્તાંત કહ્યું, એટલે તેના સસરાએ તેને ત્યાં રાખે, અને તે પણ ત્યાં રહો. કેટલાક દિવસો ગયા પછી તેનું વહાણ પણ ત્યાં આવ્યું, એટલે સાગરદને રાજાની આજ્ઞા મેળવીને તે નાવિકને અટકાવ્યા, અને પિતાના રને લઈને મુક્ત કર્યા. પછી સાગરદત્ત. પિતાને ઘરે ગયે, અને વિશેષ ધન ઉપાર્જન કરવાથી દાન અને ભેગ વડે પિતાના ધનને સફળ કરવા લાગ્યો. તે બ્રાહ્મણ ચેગી અને અન્ય દર્શનીઓને પણ આહાર વસ્ત્રાદિકનું દાન આપીને તેમને પૂછતા કે –“ક્યા દેવ અને ક્યા ગુરુ મોક્ષ આપી શકે ?” એટલે તે બધા ભિન્ન ભિન્ન ( જુદા જુદા ) મત દર્શાવવા લાગ્યા, તેથી સાગરદત્તના મનમાં સંશય થયો, Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કે – ક્યા ધર્મને સેવું ? સત્યવાદી કોણ? જેનાથી મને સાચે ધર્મ મળી શકે.” આમ વિચારીને તે વિવિધ શાસ્ત્ર સાંભળવા લાગ્યો. એકદા શરીરચિંતા (કળશ)ને માટે તે જંગલમાં ગયા. ત્યાં ધ્યાનસ્થ એક સાધુને સાગરદરો વંદન કર્યું. અને પૂછયું કે –“હે સ્વામિન્ ! દેવ, ગુરુ અને ધર્મ શું ? અને તે કોણ છે! તે મને બધું સત્ય કહો” સાધુએ કાયોત્સર્ગ પારીને કહ્યું કે –“હે મહાનુભાવ ! હું અનગાર છું; રાજ્ય તજી દીક્ષા લઈને સિદ્ધનું ધ્યાન કરૂં છું. તને સત્ય વાત કહી શકું પણ તેથી મારા ધ્યાનને ભંગ થાય, માટે કાલે અહી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પધારશે, તેમને વંદન કરીને પ્રશ્ન કરજે.” આ પ્રમાણે સાંભળી હર્ષિત થઈને તે ઘરે ગયે. બીજે દિવસે ભગવંત ત્યાં પધાર્યા. એટલે તેમનું આગમન જાણું રાજા, નગરજને તથા સાગરદત્ત પણ હર્ષિત થઈને જિનવંદના કરવા આવ્યું. લાભનું કારણ જાણીને ભગવંતે પણ સાગરદત્તને ઉદ્દેશીને જ ધર્મદેશના આપી. સાગરદત્ત એક ચિત્તે દેવતત્વ, ગુરુતત્વ અને ધર્મતત્ત્વના ભેદ સાંભળવા લાગ્યા. ભગવંતે સાગરદત્તના સર્વ સંશય દૂર કર્યા એટલે તે ધર્મ સાંભળતાં જ વૈરાગ્ય પામે, અને ભગવંતના ચરણમાં જઈને નમ્યું. તે વખતે શુકલધ્યાન ધ્યાતાં શુભ ભાવથી તેને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી યતિવેષ ધારણ કરીને તે કેવળીની સભામાં જઈને બેઠા અને અનુક્રમે પરમપદને પામ્યા. Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૬૩ આ પ્રમાણે એકાંતે પરોપકારી એવા પાર્શ્વનાથ ભગવતે તેને સંસારથી તાર્યો. ઇતિ સાગરદત્ત સ્થા ચાર મુનિની કથા શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા શિવ, સુંદર, સેમ અને જય એવા નામના ચાર શિખ્યો કે જેમણે ઘણું વખતથી વ્રત લીધું હતું અને બહુશ્રુત થયા હતા, તેમણે ભગવતને પ્રણામ (વંદન) કરીને પૂછયું કે:-“હે ભગવન્! અમને આ ભવમાં સિદ્ધિ પ્રાપ્ત થશે કે નહિ? પ્રભુ બેલ્યા કે “તમે ચરમશરીરી હોવાથી આ ભવમાં જ સિદ્ધ થશે. એટલે તેમણે ચિંતવ્યું કે:-“જે આ ભવમાં આપણે સિદ્ધ થવાના છીએ તે ફેગટ દેહકષ્ટ શા માટે સહન કરવું? સ્વેચ્છાએ ખાવું, પીવું અને સુઈ જવું. બૌદ્ધ દર્શનમાં પણ કહ્યું છે કે-મિનેશ ભજન, મા (મનેઈચ્છિત) શયન અને મનેઝ ઘરમાં રહેતા છતાં મનેઝ વ્રત ધારણ કરવું. સવારે દૂધ અને દારૂ પીવે, બપોરે સ્વાદિષ્ટ ભોજન કરવું, સાંજે દારૂ અને સાકર (શેરડીને રસ) પીવી, રાત્રે દ્રાક્ષ ખાવી-એમ સુપગ કરતાં અંતે મોક્ષ મળે છે. માટે આપણે પણ તે પ્રમાણે જે દિવસે ગાળીએ, ફેગટ કષ્ટ કરવાથી શું?” આ નિર્ણય કરી તે સાધુઓ ચારિત્ર છોડી દઈ અન્યત્ર જઈને તે પ્રમાણે સમય Page #491 -------------------------------------------------------------------------- ________________ ४६४ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગાળવા લાગ્યા. અન્યદા તેમની આસન્નસિદ્ધિ (નજીકમાં) હેવાને લીધે કેટલાક વખત પછી તેમના મનમાં પાછો વિચાર ઉત્પન્ન થયે કે –“અહે! ત્રણ લોકના આધાર, અને જગદ્ગુના ગુરુ શ્રી પાર્શ્વનાથને પામીને આપણે ઉલટે આપણા આત્માને શિથિલ કર્યો. સચ્ચારિત્રરૂપ જળમાં સ્નાન કરીને આપણે કુમતિસંસર્ગરૂપ રજ (ધુળ)માં આપણું આત્માને આળેટા. આમ કરવાથી પ્રમાદવશે (આળસવશે) આપણું શી ગતિ થશે? અત્યારે આપણને પાર્શ્વનાથ પરમાત્મા સિવાય અન્ય શરણ નથી.” વળી તે ફરી ચિંતવવા લાગ્યું કે –“હે ભગવન ! આપ જ અમારા શરણુ છે, માટે કૃપા કરીને અમને આલંબન આપે.” એમ ચિંતવતાં તે ચારે ક્ષપકશ્રેણિએ ચડ્યા અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન પામીને સિદ્ધ થયા. અહો ! શુભ ધ્યાનને કે ઉત્કૃષ્ટ પ્રભાવ છે તે જુઓ. વળી ભગવંત આ રીતે એકાંત પોપકારી હતા. ઇતિ ચાર મુનિ કથા બંધુદત્ત કથા નાગપુરમાં ધનપતિ નામને ધનિક વ્યવહારી રહે હતું. તેને બંધુદત્ત નામે પુત્ર હતું. તેને તેના પિતાએ વસુનંદની પુત્રી ચંદ્રલેખા સાથે પરણાવ્યો. એવામાં તેના હાથમાં હજી કંકણ છતાં સર્ષે ચંદ્રલેખાને કશી અને તે મરણ Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પામી. એ પ્રમાણે તેની છ સ્ત્રીઓ પરણતાં જ ગુજરી ગઈ. એટલે “ વિષહસ્ત અને વિષવર' એવા નામથી તે બંધુદત્તની પ્રસિદ્ધિ થઈ પછી તેને કેઈએ કન્યા ન આપવાથી તે કૃષ્ણ (વદ) પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યો. તેને તે ખિન્ન ચિત્તવાળો જોઈને તેના પિતાએ યાન (વહાણ) સજજ કરાવીને વ્યાપાર કરવા મેકલ્યા. પિતાની આજ્ઞાથી શ્રી પાંતરમાં જઈને તેણે બહુ ધન ઉપાર્જન કર્યું. પછી બહુ લાભથી સંતુષ્ટ થઈને તે પોતાના નગર ભણું પાછો વળ્યો. સમુદ્રમાર્ગે ચાલતાં દુર્વાયુના વેગે અધવચ તેનું વહાણ ભાંગ્યું, ભાગ્યયોગે તેને લાકડાનો તરાપ મલ્યો અને રત્નદ્વીપે નીકળે. પગે ચાલતે અને ફળાહાર કરતે તે રત્નાદ્રિ પર ગયો. ત્યાં રત્ન ગ્રહણ કરતાં તેણે એક માટે જિનપ્રાસાદ જોયોએટલે તે દેરાસરમાં પ્રવેશ કરીને શ્રી નેમિનાથની પ્રતિમાને નમસ્કાર કરી બહાર વૃક્ષની છાયામાં બેઠેલા અને શુક્લધ્યાન ધ્યાતા એવા કેટલાક મુનિઓને જોઈને તેણે વંદન કર્યું અને પોતાને બધે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તેમાંના પ્રથમ મુનિએ તેને પ્રતિબંધ આપીને જૈનધર્મમાં દઢ કર્યો. એ વખતે ચિત્રાંગદ નામે કેઈ વિદ્યાધર મુનિને વંદન કરવા આવ્યું હતું. તેણે બંધુદત્ત પર સ્વધાર્મિકપણથી પ્રસન્ન થઈને તેને આમંત્રણ કર્યું અને પોતાને ઘરે લઈ ગયે. ત્યાં બધુદત્તને સ્નાન વિલેપન અને ભક્તિપૂર્વક ભોજન કરાવીને તે બે કે –“તું મારે સાધર્મિક ધર્મબંધુ છે, માટે તેને આકાશગામિની વિદ્યા આપું કે કન્યા આપું?” બંધુદત્ત બોલ્યો કે – હું સામાન્ય વણિક ૩૦. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર " 6. વેપારી છુ, માટે મારે વિદ્યાનુ શું પ્રયેાજન છે ? ' એમ ખાલીને તે મૌન રહ્યો. એટલે ખેંચરે વિચાર કર્યો કે :- એને કન્યાની અભિલાષા લાગે છે, માટે જે સુરૂપવતી અને આયુષ્યમતી કન્યા હોય તે એને આપુ; પણ તેવી કન્યા કયાં છે ?' આમ વિચારે છે એટલે તેની બહેન સુવર્ણ લેખાએ તેણે કહ્યું કે :~ કૌશાંબીમાં જિનદત્ત શેઠની પ્રિયદર્શીના નામે કુમારી પુત્રી મારી સખી તે સુરૂષા અને આયુષ્યમતી ( લાંખા આયુષ્યવાળી ) છે, તેના પિતાએ ચતુર્ગાની મુનિને પૂછ્યું હતુ. કે− આ કન્યા કેવી થશે ?' એટલે જ્ઞાનીએ કહ્યું હતું કે – આ કન્યા લગ્ન કરી પુત્ર પ્રસીને ચારિત્ર ગ્રહણ કરશે.’આ પ્રમાણે મે સાંભળ્યું છે; માટે તે કન્યા જ એને અપાવવી” પછી ચિત્રાંગદ વિદ્યાધર, મિત્ર વિદ્યાધરો અને બદત્ત સહિત કૌશાંબી ગયા. ત્યાં શ્રી પાર્શ્વનાથનું દેરાસર જોઇ. તેમાં પ્રવેશ કરીને પ્રભુને નમન કરતાં બંધુદત્ત ભગવ'તની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા :– ત્રિભુવનને મુગટ સમાન, સુરાસુરથી નમન કરાયેલા અને જેને નમાવી શકાયા એવા સંસાર-સાગરમાં આધારરૂપ એવા હે પાર્શ્વજિન ! તમે જયવંત વર્તો. હું સ્વામિન્ ! આપના દર્શન કરતાં રાગ, અગ્નિ, પાણી, સર્પ, ચાર, શત્રુ અને શ્વાપદથી થતાં બાહ્ય અને આંતરિક ભય નષ્ટ થાય છે” ઈત્યાદિ બંધુદત્ત સ્તુતિપાઠ કરતા હતા, એવામાં જિનદત્ત ત્યાં પૂજા કરવા આવ્યા. અને ત્યાં વિદ્યાધરાને તથા સાર્મિક અંધુદત્તને જોઈને તે આનંદ પામ્યા. પછી તેમને આમંત્રી પેાતાને ઘરે લઈ જઈને સ્નાન, ભેાજનાદિકથી સત્કાર તમે શા કારણે આવ્યા છે ? ’ તેઓ કરી તેણે પૂછ્યુ* કે – મેલ્યા કે અમે Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૬૭ તીર્થ વંદન કરવા અહીં આવ્યા છીએ.” એટલે ફરી જિનદત્ત બે કે –“મારે લાયક કામસેવા ફરમાવે. તેઓ બેલ્યા કે–અમે વિદ્યાધર (બેચર) છીએ, અને આ બંધુદત્ત ભૂચર છે, તમે પણ ભૂચર (ભૂમિ પર ચાલનાર) છે, તે બંધુદત્તને તમારી પ્રિયદર્શના પુત્રી પરણાવો. આ મહાનુભાવ ખરેખર ધર્મિષ્ઠ છે. પછી તેના ધર્મિષ્ઠપણાથી રંજિત (ખુશ) થઈને જિનદત્ત પોતાની પુત્રી બંધુદત્તને પરણાવી; એટલે વિદ્યાધરી સંતુષ્ટ થઈને પિતાના સ્થાને ગયા. અને બંધુદત્ત તેની સાથે પચંદ્રિયના વિષયસુખ ભોગવતો ત્યાં જ રહ્યો. વળી સામાયિક, પ્રતિકમણ અને પૌષધાદિક ધર્મકૃત્ય પણ તે કરવા લાગે. કેટલાક વખત પછી તે સગર્ભા થઈ, એટલે સસરાને પૂછી તેને લઈને બંધુદત્ત પોતાના નગર ભણી ચાલ્યો. થોડા સાથેની સાથે ચાલતાં તે અનુક્રમે એક ભયંકર અટવીમાં આવી પહોંચે. તે અટવીનું ત્રણ દિવસમાં ઉલ્લંઘન કરીને તે એક સરોવરના તીરે આવ્યો. એવામાં દૈવયોગે ચંડસેન નામના પલ્લીપતિના યમહૂત જેવા ભીએ અકસ્માત તે સાર્થ પર હુમલો કર્યો; અને સાર્થનું સર્વસ્વ તથા પ્રિયદર્શનાને લઈને તે ચાલ્યા ગયા. તેમણે તે માલ પ્રિયદર્શન સહિત પેલા પલ્લી પતિને હવાલે કર્યો એટલે પલીપતિ તે પ્રિયદર્શનને રૂપવતી જોઈને સંતુષ્ટ થઈ ચિંતવવા લાગ્યો કે –“હું એને મારી મુખ્ય સ્ત્રી કરીશ.” પછી ચંડસેને તેને પૂછયું કે –“હે ભદ્ર! તું કેણ છે? તું કેમની પુત્રી છે અને તારું નામ શું છે?” તે બોલી કે –“હું કૌશાંબીને રહેનાર જિનદત્ત શેઠની પ્રિયદર્શના નામે પુત્રી છું.” તે સાંભળીને ચંડસેન બોલ્યા કે –“ અહે! જે Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : એમ હાય તા તું મારી બહેન છે, કેમકે તું મારા ઉપકારીની પુત્રી છે. સાંભળ – એકદા ચારા સાથે સાંજે હું કૌશાંખીની બહાર દારૂ પીતા હતા. એવામાં રાજપુરુષાએ મને પકડયા અને બીજા ભીલે તે વખતે ભાગી ગયા. મને એકલાને રાજા પાસે ખડા કર્યાં. રાજાએ વધના આદેશ કર્યા; એટલે રાજસેવક મારા વધ કરવા માટે મને વધભૂમિ તરફ લઈ જતા હતા, એવામાં માગે પૌષધ કરીને ઘર ભણી જતા તારા પિતા સામા મળ્યા. તેણે મારી પ્રાર્થના સાંભળી રાજાને વિજ્ઞપ્તિ કરીને મને છેડાવ્યા. માટે તું મારી બહેન છે. કહે, તારૂ હિત હું શું કરૂ ? ” તે ખેલી કે — હું ખાંધવ! ધાડ પડવાથી વિખુટા પડી ગયેલાં મારા પતિ અદત્તનાં શેાધ કરીને તેને અહી’ લઇ આવ.' એટલે ચડસેને તેને અેનસમાન ગણી પાતાને ઘરે મૂકીને તેના પતિની શોધ કરવા ચાલ્યેા બહુ સ્થળે ભમવા છતાં પણ બંધુદત્તના પત્તો ન લાગ્યા. એટલે નિરાશ થઈને તે પાછા આવ્યા; અને ફ્રી બધે પેાતાના ભીલેાને તપાસ કરવા માકલ્યા. એવામાં ત્યાં પ્રિયદર્શનાએ પુત્ર પ્રસવ્યા. પેલા ભીલેા પણ બધે તપાસ કરતાં ખંધુવ્રુત્ત ન મળવાથી પાછા આવ્યા. એકદા પશ્ર્વિપતિએ પેાતાની કુળદેવી આગળ માનતા કરી કે – • હે માતા ! જો એક માસમાં પ્રિયદર્શનાના પતિ બંધુદત્ત મળશે તા હુ દશ પુરુષાનુ તને બલિદાન આપીશ.' આ હકીકતને પચીશ દિવસ થઈ ગયા, પણ બધુદત્ત તા ન મળ્યા; તા પણ બલિદાનને માટે દશ પુરુષાને લાવવા ચંડસેને પેાતાના સેવકા મેાકલ્યા. Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અહી’ પત્નીના વિરહથી દુ:ખી થયેલા સર્વાંત્ર ભ્રમણ કરતા મધુવ્રુત્ત હિ‘તાલપ તના વનમાં ગયા. ત્યાં એક માઢુ સપ્તવૃક્ષ તેના જોવામાં આવ્યું. તે જોઈને બંદરો વિચાર કર્યો કે :– મારા વિના પ્રિયદર્શના એક ક્ષણવાર પણ જીવી શકવાની નથી, તેથી તે મરણ પામી હશે, તેા હવે મારે પણ જીવીને શું કરવું ? માટે હું પણ યમના અતિથિ થાઉં? આમ નિશ્ચય કરી તે વૃક્ષપ૨ જેટલામાં તે ગળે પાસ (ફ્રાંસેા) નાખે છે, તેટલામાં સરાવરને તીરે હંસીથી વિયેાગ પામેલ એવા એક હ‘સને તેણે જોયા. સર્વત્ર તેની શેાધ માટે ભમતા તે હ સે પદ્મની છાયામાં છુપાઈ ગયેલી પાતાની હૂ'સીને જોઈ, એટલે તેની સાથે ભેટીને તે સુખી થયા. આ કૌતુક જોઇને બંદરો વિચાર કર્યો કેઃ– જીવતા માણસેા કરી પણ સચેગ પામે છે, માટે મરણથી સચ્"; હવે તે હુ ફરીને પણ તેની તપાસ કરૂં. વળી નિર્ધન થયેલા હું પોતાના નગરમાં પણ કેમ જાઉ ? માટે વિશાલાનગરીએ જઈ મારા મામા પાસેથી ધન લઈ ને પત્નિની શેાધ કરૂ' અને તેને છેાડાવુ', પછી મારે ઘેર જઈને હુ. તેનુ' દ્રવ્ય તેને પાછું આપીશ” આ પ્રમાણે ચિંતવી બીજે દિવસે તે વિશાલાનગરી ભણી ચાલ્યા. માગ માં ગિરિપુર નગરની પાસે રહેલા ચક્ષાલયમાં તે થાકી જવાથી રાત્રે વિસામે લેવા બેઠો. ત્યાં કોઇ ખીજે મુસાફર પણ વિસામે લેવા બેઠા હતા. મધુદત્તો તે મુસાફરને પૂછ્યું કે – હે મુસાફર બંધુ ! તું કયાંથી આવે છે ? ’ તે ખેલ્યા કે – હું વિશાલાનગરીથી આવું છું.' બંધુદત્તે કહ્યુ' કે —‘ત્યાં ધનદત્ત નામે શ્રેષ્ઠી મારા મામા રહે છે. તેને કુશળ છે ?” મુસાફર મેક્લ્યા કે :- હું – ૪૬૯ Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ४७० પથિક ! તારા ધનદત્ત મામાને રાજાએ પકડે છે અને સહકુટુંબ તેને કેદખાનામાં પૂર્યો છે. બંધુદને પૂછયું કે –“શા માટે રાજાએ આમ કર્યું છે?” મુસાફર બે કે – ગ્રામેશ નરપતિ એકદા વનમાંથી કીડા કરીને પાછા વળતા તારા મામાને પુત્ર કાર્યમાં વ્યગ્ર હોવાથી રાજાનાં આવતાં ઉભે ન થયો તેથી રાજા કે પાયમાન થયા. તે વખતે તારા ધનદત્ત મામા કેઈ ગામ ગયેલા હતા, એટલે તેના પુત્રને રાજાએ કેદ કર્યો. પછી ધનદત્ત ગામથી પાછો આવ્ય, એટલે કરોડ દ્રવ્ય આપવાનું કામ કરાવીને પુત્રને છોડાવ્યા. પરંતુ દંડ ભરવાની રકમ પૂરી ન થવાથી બાકી ધન લેવા માટે તે ધનદત્ત પિતાના ભાણેજ બંધુદત્ત પાસે ગઈ કાલે જ ગયો છે.” આ હકીકત સાંભળીને બંધુદત્ત ચિંતવવા લાગ્યું કે –“અહો મારા કર્મની ગતિ વિષમ જણાય છે; કારણ કે – અહીં પણ કઈ નથી અને ત્યાં પણ કંઈ નથી, જ્યાં જાઉં છું ત્યાં કંઈ નથી. જે કાર્યની શરૂઆત કરું છું તે કર્મવેગે સિદ્ધ જ થતું નથી. હવે મારે શું કરવું અને કયાં જવું?” આમ ચિંતવીને તે મામાના ગામ ભણી ચાલ્યો, એવામાં માર્ગમાં તેના મામા મળ્યા; એટલે પરસ્પર આલિંગન દઈને બંને સ્નેહસહિત મળ્યા. પછી પોતપોતાના વૃત્તાંત (સમાચાર) કહેવાથી તેઓ દુખિત થયા અને વિચાર કરવા લાગ્યા. એવામાં અકસ્માત્ બલિદાનને માટે પુરુષની શોધમાં ફરતા પલિપતિના માણસોએ તેમને જોયા. એટલે તેમને પકડીને લઈ ગયા, બીજા પણ આઠ પુરુષને માર્ગમાંથી પકડીને લઈ આવ્યા. એવામાં એક માસ પૂરો થયો એટલે પદ્વિપતિએ વિચાર્યું કે –“આજે એક મહિનો પૂરો Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૭૧ થયેા, પણ બધુદત્તના તા પત્તો ન મળ્યા; તા પણ મેં જે દશ પુરુષાની માનતા કરી છે તે તે દેવીને બલિદાનમાં આપવા.’ આમ ચિંતવીને પલ્લિપતિ મેલ્યેા કે—હૈ સેવકે ! ચાલા દેવીની આગળ આ પુરૂષોનુ બલિદાન કરે.? તે વખતે તેણે પ્રિયદર્શીનાને સપુત્ર ત્યાં અણુાવીને દેવીને નમન કરાવ્યું; એટલે પ્રિયદર્શનાએ વિચાર કર્યા કે –અહા ! બહુ ખેદની વાત છે કે હું શ્રાવકકુળમાં જન્મ પામી છતાં મારે નિમિત્તે આ માણસા માર્યા જાય છે. ખેદનુ કારણ વિશેષ એ છે કે પલ્લિપતિને અટાકાવ્યા છતાં, તે અટકતા નથી.? અહીં ખ‘દત્ત પેાતાનું મરણ પાસે જાણીને પંચપરમેષ્ઠિ મહામંત્રના વારંવાર ઉચ્ચાર કરવા લાગ્યા તથા ખમતખામણા કરવા લાગ્યા અને ઉચ્ચ સ્વરે પાર્શ્વનાથનું નામ સ્મરણ કરવા લાગ્યા. તે વખતે ભીલે તેને મારવા માટે શસ્ત્રનેા પ્રહાર કરવા લાગ્યા. પરંતુ મધુદત્ત પાર્શ્વનાથના નામરૂપ મંત્રને વારવાર સંભારતા હૈાવાથી તલવારના સખ્ત પ્રહાર કરતાં પણ તે તેને લાગતી નહેાતી અને તેના મામાને પણુ ભગવંતના નામસ્મરણના પ્રસાદથી લાગતી નહેાતી. એટલે સેવકાએ આવીને પલ્લિપતિને કહ્યું કે – હે સ્વામિન્ ! એક પરદેશી પુરુષને સખ્ત પ્રહાર કરતાં પણ તલવાર લાગતી નથી’એટલે પલિપતિ માલ્યા કે – તેને અહી આલાવા.’ સેવકે તેને ત્યાં લઈ આવ્યા; એટલે ત્યાં પ્રિયદર્શના બેઠી હતી તેણે પેાતાના પતિને આળખ્યા અને બંધુદત્તને પણ પેાતાની પત્નીને જોઇને આનદ થયા. અન્યાઅન્ય હર્ષિત થયેલા એવા તે બન્નેની આંખમાંથી હના ખિદુ ટપકવા લાગ્યા એટલે પલ્લિપતિ આવ્યેા કે – ‘ આ શું ?' પ્રિયદર્શીના માલી Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કે –“આ મારા પતિ છે.” એટલે પલિપતિએ બંધુદત્તને આલિંગન કર્યું. અને તેને સારી રીતે સત્કાર કર્યો. પછી “આ બીજું કેણ છે?' એમ પહિલપતિએ પૂછયું, એટલે બંધુદત્ત બે કે એ મારા મામા છે.” પછી બીજા આઠે બંદીજનેને પણ તેણે છોડાવ્યા, અને બંધુદત્ત પત્ની સહિત આઠ દિવસ ત્યાં રહ્યો. પલિપતિએ તેને વિશેષ સત્કાર કર્યો. એકદા ચંડસેને બંધુદત્તને પૂછ્યું કે-“હે બંધુદત્ત ! મને અતિ વિસ્મય થાય છે કે –“કઠિન તલવારના પ્રહાર સખ્ત રીતે કરવા છતાં પણ તને કેમ લાગ્યા નહિ? શું તારી પાસે કાંઈ ઓષધિ છે કે મંત્રને પ્રભાવ છે ? તે સત્ય કહે.” એટલે બંધુદત્ત બોલ્યો કે - હે સ્વામિન્ ! એ ઔષધિને કે મંત્રનો પ્રભાવ નથી. પણ એ મારા દેવ તથા ગુરુને પ્રભાવ છે.” પહિલપતિએ પૂછયું કે તારા દેવ, ગુરુ કેણ છે?” બંધુદત્ત બેલ્યો કે –“સ્વામિન્ ! હું સેગંદ પૂર્વક સાચે સાચી વાત કહું છું તે સાંભળો – મારા દેવ પાર્શ્વનાથ ભ. છે અને ગુરુ પણ શ્રી પાર્શ્વનાથ. તેમના નામ સ્મરણથી તલવારને પ્રહાર અટકે તેમાં શું આશ્ચર્ય ? પણ શ્રી પાર્શ્વનાથ નામના પ્રભાવથી બીજા પણ ઘણા વિદને વિનાશ પામે છે.” એટલે પલિપતિ ફરી બેલ્યો કે –“તે દેવ કેવા છે અને ક્યાં છે?” બધુદત્ત બેલ્યો કે – તે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઇંદ્રાદિ દે અને નરેદ્રો સેવે છે. તે ત્રણ ગઢ અને છત્રથી બિરાજમાન અને સચ્ચારોથી સુશોભિત એવા ભગવાન્ અત્યારે નાગપુરીમાં વિચરે છે. તે અનંત કટિભવના સંદેહ પણ માંગે છે તેમના Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે. તે *→ નામ તથા પ્રસાદથી મનાવાંછિત પદાર્થ પ્રાપ્ત થાય સાંભળીને પલિપતિ મેલ્યેા કે – તેમના દર્શન મને કરાવેા, કે જેથી હું કૃતાર્થ થાઉ” મધુદત્ત મેલ્યા કે :- બહુ સારૂ પછી પલ્લિપતિ શ્રી સહિત બંધુદત્ત તથા બંધુદત્તના મામાં ધનદત્ત એ ચારે જણ માટા આડંબરથી ચાલ્યા અને અનુક્રમે નાગપુરીમાં આવ્યા. ત્યાં ત્રિભુવનપતિ પાર્શ્વનાથના સમવસરણમાં જઈને તેમણે ભગવંતને વંદન કર્યુ. પછી ભગવંતે આપેલ દેશના સાંભળીને અંદરો ભગવંતને પૂછ્યું કે - હે ભગવાન્ ! કયા કર્મોથી પરણતા માત્રમાં મારી છ સ્રીએ મરણ પામી અને સાતમીને વિરહ થયેા.’ ભગવંત ખેલ્યા કે :- ́ તારા પૂર્વે કરેલા કર્મના સ'ખ'ધ સાંભળ : " -- ૪૭૩ · વિધ્યાચળ પર્વત પર હિંસામાં તત્પર એવા શિખરોન નામે પલ્લિપતિ રહેતા હતા. તેને ચદ્રાવતી નામે સ્ત્રી હતી. તે પલ્લિપતિ સાતે વ્યસનને સેવનારા હતા અને અનેક પાપકર્મ કરતા હતા. એકદા મા ભ્રષ્ટ થયેલા સાધુસમુદાય ત્યાં આવી ચડયા. તે મુનિવાને જોઇને પલ્લિપતિએ પૂછ્યું' કેઃ— “તમે કાણુ છે ?” તે મેલ્યા કે :~ અમે સાધુઓ મા ભુલેલા અહી' આવ્યા છીએ.’એટલે તેની પ્રિયા ચંદ્રાવતી બોલી કે :— હું સ્વામિન્ ! એમને ફળાદિકનુ* ભેાજન કરાવીને માર્ગ ચઢાવા’ એટલે મુનિએ મેલ્યા કે :–' અમે ઘણા સમયનું વર્ણ અને ગંધાદિ રહિત થયેલું ફળ ગ્રહુણ કર્યું... છે, માટે બીજા કલ્પિત કળાથી અમારે કાંઈ પ્રત્યેાજન નથી, પણ એક ક્ષણભર તું અહી' રહી અમારૂં કથન સાંભળ.' પછી તે બેઠા; " Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એટલે સાધુઓએ નમસ્કારમ`ત્ર સભળાવ્યા અને કહ્યું કેઃ— 6 આ નમસ્કારનું તારે નિરંતર સ્મરણ કરવુ' અને લડાઈ વિના તારે કેાઈ જીવને ન મારવા.' એમ કહીને તે મુનિવરો અન્યત્ર વિહાર કરી ગયા. પલ્લિપતિ માર્ગ બતાવીને સ્વગૃહે પાછા આવી તે મુનિવરોની અનુમાદના કરવા લાગ્યા. ૪૭૪ એકદા પેાતાની સ્ત્રી ચ'દ્રાવતી સહિત પલ્લિપતિ નીમાં ક્રીડા કરવા ગયા હતા, ત્યાં જળપાનને માટે આવેલા સિંહ તે બંનેનુ ભક્ષણ કરી ગયા. તે બંને મરણ પામીને નમસ્કાર - ધ્યાનના પ્રભાવથી સૌધર્મ દેવલેાકમાં પલ્યાપમના આયુષ્યવાળા દેવ થયાં. ત્યાં દેવ આયુ પાળીને ત્યાંથી ચવી શિખરસેનના જીવ મહાવિદેહમાં ચક્રપુરી નગરીમાં મૃગાંક નામે રાજાના મીનમૃગાંક નામે પુત્ર થયા. અને ચંદ્રાવતીના જીવ ત્યાંથી ચ્યવીને ભૂષણ રાજાની વસ ́તસેના નામે પુત્રી થઈ. તે અને યૌવનાવસ્થા પામ્યા, એટલે બનેના વિવાહ થયા અને પૂર્વ ભવના સ્નેહચેાગે પરસ્પર પરમ પ્રેમમાં તત્પર થયા છતાં સુખલેાગ ભાગવવા લાગ્યા. મૃગાંક રાજા ઘણા કાળ સુધી રાજ્યસુખ ભાગવીને વૈરાગ્ય પામવાથી મીનમૃગાંક પુત્રને રાજ્ય આપી પાતે વનમાં જઈને તાપસ થયેા; એટલે વસતસેનાને પટરાણી બનાવીને મીનમૃગાંક રાજ્યસુખ ભાગવતાં યૌવનથી મદમત્ત થઈ હરણીયાદિના વ્યસની થયા, અનેક તિય ચાને તેના સ્ત્રી, પુત્રા સાથે વિયેાગ કરાવી તેમને ભાગાંતરાય કરવા લાગ્યા અને ભાગાંતરાય કર્મ બાંધવા લાગ્યા. બળદ, ઘેાડા અને પુરુષાનું નપુંસકત્વ કરવા લાગ્યા. એ રીતે તે બહુ પાપ Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર -વ્યસનમાં પરાયણ થયે.. 'તે દાહજવરની પીડાથી મરણુ પામી રૌદ્રધ્યાનના વાથી છઠ્ઠી નરકે ગયેા, વસ ́તસેના પણ પતિના વિચાગે – અગ્નિમાં પ્રવેશ કરીને તે જ નરકમાં નારકી થઈ ત્યાંથી નીકળી પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં દરિદ્રના કુળમાં જુદે જુદે ઘરે પુત્રપુત્રી થયા તે બંને પરણ્યો. એકદા તેમણે સાધુઓને જોયા, એટલે ભક્તિપૂર્વક પરમ આદરથી તેમને અન્નપાન વહેારાવ્યુ. અને ઉપાશ્રયે જઇને તેમના મુખથી ધ સાંભળ્યેા. પછી અને ગૃહસ્થધર્મ પાળીને મરણ પામી પાંચમાં બ્રહ્મદેવલાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તમે બંને શેઠના પુત્ર, પુત્રી થયા છે।. હું બંધુદત્ત ! ભીલના ભવમાં જે તિય ચાના વિયેાત્ર તે કરાવ્યા હતા, તેથી તને આ ભવમાં વિયેાગદુઃખ પ્રાપ્ત થયું. જે જે કરવામાં આવે છે, તે તે કમ ભાગ્યકાળે તે રૂપમાં જ પ્રગટ થાય છે.” ૪૭૫ આ પ્રમાણે જિનવચન સાંભળતાં અને ઉહાપોહ કરતાં અદત્તને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ. તેણે પેાતાના પૂર્વ ભવ જોયા અને ભગવતના ચરણમાં પ્રણામ કરીને તે કહેવા લાગ્યા કે:−હે ભગવન્ ! તમે જે કહ્યું તે યથાય છે. જાતિસ્મરણ જ્ઞાનથી મારા પૂભવ મારા જોવામાં આવ્યા છે. આપે કહ્યું તે બધું સત્ય જ છે. અહા ! હજી પણ મારૂ ભાગ્ય જાગ્રત છે. કે જેથી આપના ચરણકમળ મને પ્રાપ્ત થયા, હવે મારે શું કરવું અને શું સ્મરવું (યાદ કરવુ.) તે કૃપા કરીને કહે।. ’ ભગવત ખેલ્યા કે :–‘હે ભદ્રે ! દુનના સંસર્ગ તજી સાધુસમાગમ કર, રાત્રિ દવસ પુણ્ય કર અને સદા સંસારની Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અનિત્યતા સંભાર, ઔચિત્યનું ઉલ્લંઘન ન કર; સદ્ગુરુની સેવા કર તથા દાનાદિકમાં પ્રવૃત્તિ રાખ. વળી શુભ ભાવના ભાવ, તેમજ યાગસિદ્ધિને માટે પ્રવૃત્તિ કરતાં તિરસ્કારના ત્યાગ કર. સદા અતરદૃષ્ટિ રાખીને વૈરાગ્ય ભાવના ભાવતાં મંગળજાપ કર અને સ્વદુષ્કૃતની ગાઁ, ચાર શરણાની આરાધના તથા કરેલાં પુણ્યકાર્યની અનુમેાદના કર, પરમ જ્ઞાનને મેળવવા માટે પ્રયત્ન કર. સારા દૃષ્ટાંતાનું મનન કર અને ધર્મશાસ્ત્રનુ શ્રવણ કર—એજ આ સંસારમાં સારભૂત છે.? આ પ્રમાણે સાંભળીને પલ્લિપતિ ઓલ્યા કે :– હે સ્વામિન્ ! હું પાપી, દુષ્ટ, નિર્લજ, દુરાચારી, હીનાચારી, સાત વ્યસનમાં આસક્ત અને પરદ્રવ્યને ચારવાવાળા તથા સ્રીલ પટ છું, તો મારી કાઈ રીતે શુદ્ધિ થાય ખરી ?’એટલે જગદ્ગુરુ શ્રી પાર્શ્વનાથ ભ. મેલ્યા કે“ હે ભદ્રે ! પાપિણ્ઠ પ્રાણી પણ પાપ છેાડીને સુકૃત કરે તો તે પણ શુદ્ધ થાય છે આ વિષયમાં શ્રીગુપ્તનુ દૃષ્ટાંત છે તે સાંભળ ઃ— ૪૭૬ આજ ભરતક્ષેત્રમાં વૈજયંતી નામે નગરી છે. ત્યાં ન્યાયી અને પ્રજાપાલક નળ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પરમ પ્રેમના પાત્રરૂપ મહીધર નામે સાવાહ મિત્ર હતા. તે સાવાના સાત વ્યસનમાં આસક્ત એવા શ્રીગુપ્ત નામે પુત્ર હતા. તે દરરોજ રાત્રે ચારી કરતા હતા 66 એકદા રાત્રે સાવાહ ખેદયુક્ત મનથી રાજા પાસે આવ્યા; એટલે રાજાએ તેને આદરપૂર્વક ખેલાવીને પૂછ્યું' કે – ‘હે ભદ્ર ! તારૂ· મુખ કેમ ખિન્ન દેખાય છે ?’ એટલે સા વાહ Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નીચું જોઈ નિસાસા નાખીને એલ્યેા કે :– હે વિભા ! ખીજાથી ઉત્પન્ન થયેલ દુઃખ સુખ કહી શકાય, પણ પેાતાનાથી પ્રગટેલ દુઃખ કહી પણ ન શકાય અને છુપાવી પશુ ન શકાય.' એટલે ાજાએ તેને એકાંતમાં પૂછ્યું કે —તારે શું દુઃખ છે તે કહે.’ સાવાહ બેન્ચેા કે – હે પ્રભુ! ! મારે એકના એક પુત્ર છે, તેણે જુગારાદિ વ્યસનમાં લપટ ખની મારૂક પૂવે ભેગુ કરેલુ ધન ખધુ' ગુમાવી દીધુ છે. કુસ ગતિથી વાર્યા. છતાં તે અટકતા નથી. ચારી અને અન્યાય બહુ કરે છે તેને માટે હવે શું કરવુ' ? અને ફ્રાની આગળ કહેવુ ? ધુતકારના સ્થાન (જુગારખાના)થી મહા કષ્ટ ઉઠાડયા ત્યારે સામશ્રેષ્ઠીના ઘરે ખાતર પાડીને તેનુ સર્વાંસ્વ લઈ લીધું. તે હકીકત જાણીને હું અહી' આવ્યા છું; તેથી મને અપરાધી ગણી મારૂ સર્વસ્વ લઇ લ્યા. કારણ કે :ચાર, ચારી કરાવનાર, ચારને સલાહ આપનાર, ચારના ભેદને જાણનાર, ચારીને માલ ખરીદ કરનાર, ચારને ભાજન આપનાર અને સ્થાન આપનાર એ સાત પ્રકારે ચાર કહેલ છે.' પછી રાજાએ કહ્યું કે :– હે સા વાહ ! શાંત થાએ. બધું ઠીક થઈ રહેશે.' એમ કહી તેને ધીરજ અને સન્માન આપીને રાજાએ ઘરે જવાની રજા આપી. < - ૪૭૭ હવે સવારના કાર્ય કરીને રાજા રાજસભામાં આવીને બેઠા, તેવામાં નગરજના પાકાર કરતા આવ્યા. રાજાએ પૂછ્યું, એટલે તેમણે ચારીના વૃત્તાંત નિવેદન કર્યાં. રાજાએ ફરી પૂછ્યું. કે :~ અરે ! તમારૂં કેટલું દ્રવ્ય ગયું છે? ’નગરવાસીઓ આલ્યા કે – હે વિભા ! અમારી એકદર પચીશ હજાર સેાના Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મહોરે ગઈ છે. તે સાંભળી રાજાએ પોતાના ભંડારમાંથી તેટલું દ્રવ્ય તેમને દેવરાવીને વિદાય કર્યો. પછી ક્ષણભર કેટવાળને ઠપકે આપીને રાજાએ શ્રીગુપ્તને બેલાવ્યો અને તેને આક્ષેપપૂર્વક કહ્યું કે -અરે ! રાત્રે તે જે ધન ચેર્યું છે તે બધું અહીં રજુ કર.” એટલે શ્રીગુપ્ત નગ્ન થઈને કહ્યું કે:-“હે પ્રભે ! અમારા કુળમાં એવું કુકર્મ કદાપિ કરવામાં આવતું નથી.” રાજા કોધિત થઈને બે કે –“જે તે ચોર્યું નથી, તે દિવ્ય કર.” તે બેલ્યા કે બહુ સારું, હું દિવ્ય કરીશ.” પછી રાજાએ લોઢાના ગોળાને અગ્નિમાં તપાવીને કહ્યું કે –“આ લેઢાના ગોળાને તારા હાથમાં લે.” એટલે શ્રીગુપ્ત દિવ્યના અગ્નિને સ્તંભન કરનાર સિદ્ધમંત્ર પૂર્વે મેળવેલો તે સંભારીને તપેલા લેઢાના ગેળાને હાથમાં લીધે. મંત્રના પ્રભાવથી તે છેડે પણ અગ્નિથી બળે નહિ. તેને શુદ્ધ થયેલ જાણુને લો કે તાળી પાડવા લાગ્યા. પછી મેટા આડંબરપૂર્વક તે પોતાના ઘરે ગયે. એટલે રાજા શ્યામ મુખ કરીને મનમાં વિચારવા લાગ્યો કે “આ તે શુદ્ધ થયે, એટલે એને મેં બેટું આળ દીધું ઠર્યું, હવે મારે જીવિતથી શું?” આમ ધારીને મરવાને ઈચ્છતા રાજાએ સર્વ મંત્રીઓને બેલાવીને કહ્યું કે –“હે પ્રધાને ! સાંભળો. શ્રીગુપ્ત દિવ્ય કરીને શુદ્ધ થયે, અને હું જૂઠો પડે; માટે હવે હું પોતે જ મારા આત્માને ચારને દંડ આપીશ. મારે રાજ્યથી સર્યું, રાજ્ય પર ગમે તેને બેસાડે. આ પ્રમાણે સાંભળીને પ્રધાને બાલ્યા કે –“હે સ્વામિન ! આ ન સાંભળી શકાય એવા વચન અમને શા માટે સંભળાવો છો ? એમાં તમારો શો Page #506 -------------------------------------------------------------------------- ________________ લાકડા લાવે ત્યાં આવીને બચત કાર્ય કરી કરી, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ४७ અપરાધ છે ? કારણ કે –“શરીરવૃક્ષને પાંદડું ન આવે તેમાં વસંતઋતુને શો દોષ ? અને ચાતકના મુખમાં મેઘની ધારા કદિ ન પડે તેમાં મેઘને શે દોષ ? વિધાતાએ જે લલાટમાં લખ્યું છે, તેને ભૂંસવાને કેાઈ સમર્થ નથી.” ઈત્યાદિ વચનથી સમજાવ્યા છતાં રાજા સમજ્યો નહિ. ફરી રાજાએ કહ્યું કે – હવે આવા વચનના વિકલ્પથી શું ? તમે જલદી ચંદનના લાકડા લાવો. મારે ચિતાપ્રવેશ કરે છે. આ હકીકત સાંભળીને સાર્થવાહે તરત જ ત્યાં આવીને રાજાને કહ્યું કે –“હે સ્વામિન! આ અનુચિત શું આરંવ્યું છે ? અનુચિત કાર્ય કરતાં તે અહિત જ થાય, માટે મને જે આદેશ કર હોય તે કરે, કેમકે હું જ એ અનર્થમાં કારણભૂત છું, તેથી દંડને પાત્ર તે હું જ છું.” રાજા બોલ્યા કે –“હે ભદ્ર ! ખેદ ન કર, તે જે મારી આગળ કહ્યું હતું તે તે સત્ય જ હતું, પરંતુ એ અગ્નિથી શુદ્ધ થયો, અગ્નિ જ એની સાક્ષી થયે, એટલે લોકોમાં હું જ અપરાધી ઠર્યો, તેથી મારે ચિતા પ્રવેશ કરે છે.” સાર્થવાહ બે –“હે નાથ તમારી પાસે મેં જે કહ્યું હતું તે અસત્ય નથી, પ્રલયકાળે પણ તે અન્યથા થાય તેવું નથી, છતાં આમ બન્યું તેથી અહીં કંઈ પણ કારણ હોવું જોઈએ.” તે સાંભળીને મંત્રીઓ બેલ્યા કે – “જો એમ હોય તે શ્રીગુપ્ત મંત્રના બળે અગ્નિને ઘેં એમ જણાય છે. એવામાં મતિસાગર મંત્રી રાજાને પ્રણામ કરીને બે કે –“હે વિભે ! રથનૂપુર નગરમાં એક સિદ્ધ પુરુષ વિદ્યાધર રહે છે, તેને બોલાવીને પૂછીએ રાજાએ કહ્યું કે –“બહુ સારું, તેને બોલાવો.” એટલે મતિસાગર મંત્રીએ બહુમાનપૂર્વક તેને બેલાવ્યો. તે આવ્યા, Page #507 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એટલે મંત્રી અને રાજાએ તેને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે બેલ્યો કે – ફરી એની પાસે દિવ્ય કરાવે. પરવિદ્યાને સ્તંભન કરનારી વિદ્યા મારી પાસે છે, તેથી મારી સમક્ષ દિવ્ય કરાવવાથી એની બધી પોલ જણાઈ આવશે.” પછી ફરી શ્રીગુપ્તને બોલાવીને કહ્યું કે –“જો તું સાચો હોય તે ફરી દિવ્ય કર. તે બે કે:-“બહુ સારૂં” પછી તેણે દિવ્ય કર્યું, પરંતુ તેની વિદ્યા સ્થભાઈ જવાથી બંને હાથ બળી ગયા, અને રાજાને જયજયકાર થયો. સર્વત્ર મંગળ – ઉત્સવ શરૂ થયા પછી રાજાએ શ્રીગુપ્તને પૂછયું કે આ બધું તે શી રીતે કર્યું?” એટલે તેણે બધું યથાતથ્ય (સત્ય) કહી સંભળાવ્યું. પછી તેની પાસેથી ચારીને તમામ માલ લઈને સાર્થવાહની શરમને લીધે તેને જીવતો છોડી દઈ દેશપાર કર્યો. પછી તે ભમતો ભમતે દેવગે રથન પુર નગરમાં ગયે. ત્યાં પેલે મંત્રવાદી સિદ્ધપુરુષ તેના જેવામાં આવ્યું. એટલે તેણે વિચાર કર્યો કે –“આ મારો શત્રુ છે.” રોમ ચિંતવી પ્રસંગ જોઈ તેને મારી નાખીને તે ભાગતો હતો, તેવામાં નગરજનોએ તેને પકડી લઈને કેટવાળને સેં. કેટવાળે રાજાને સેંગે, રાજાએ વધનો હુકમ કર્યો એટલે શરીરે થરથરતા શ્રીગુપ્તને એક વૃક્ષની શાખા સાથે ફાંસીએ દઈને રાજપુરુષે સ્વસ્થાને ચાલ્યા ગયા. કંઠપાશથી પીડીત થયેલો શ્રીગુપ્ત આકાશ અને પૃથ્વી સામું ટગરટગર જેવા લાગે. એવામાં આયુષ્યના બળથી તેને ફસે તુટી ગયે, એટલે તે જમીન પર પડયે, અને શીત Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૮૧ પવનથી સાવધાન થઈ ભયને લીધે તે જલ્દી ત્યાંથી ભાગી ગયે. આગળ જતાં એક જગલમાં તે પેઠા. ત્યાં કાઈ મધુર ધ્વનિ તેના સાંભળવામાં આવ્યા; એટલે શબ્દ ( અવાજ ) સન્મુખ જતાં સ્વાધ્યાય કરતા એક મુનિ તેના જોવામાં આવ્યા. તેમને ખાલતા જોઈને ભયને લીધે એક વૃક્ષની આડે છુપાઈને તે સાંભળવા લાગ્યા. તે સાંભળતાં તેના અંતઃકરણમાં શુભ ભાવના જાગૃત થઈ, તેથી તે વિચારવા લાગ્યા કે − અહે। ! આ મહાનુભાવ તપ અને સયમ સાધે છે, અને હુ' દુરાચારી, મહાદુષ્ટ, મહાપાપી અને સપ્તવ્યસની છું, તા મારી શી ગતિ થશે ?’ આમ વિચારીને તે મુનિની પાસે જઈ તેમને વંદન કરીને તેમની પાસે બેઠા, અને મુનિ પાઠ કરતા હતા તે સાંભળવા લાગ્યા. :-' મુનિ ખેલ્યા કે :– હું ભદ્રે ! તેં પાપવૃક્ષનુ* પુષ્પ જ હજુ ભાગવ્યું છે, તેનાં કડવા ફળ તે હવે ભાગવીશ; પરંતુ તું વૃથા પાપ શા માટે કરે છે? નરકમાં પચન, ( પકાવવુ...) પીડન, તાડન, ( મારવુ') તાપન, ( તપાવવુ') અને વિદ્યારણ ( કાપવું ) – વિગેરે કષ્ટ તારાથી શી રીતે સહન થશે ? આ પાપનું મૂળ તારે અન તીવાર ભાગત્રવું પડશે.' આ પ્રમાણે સાંભળીને તે મળ્યે કે –ત્યારે હવે મારે શું કરવું ? ? સુનિ ખેલ્યા કે :– મારા કહ્યા પ્રમાણે કર. શ્રીગુપ્ત માત્ચા કે આપના કહ્યા પ્રમાણે કરવુ* કબુલ છે.' મુનિએ કહ્યું કે – ‘ સાંભળ. હિંસા ચારી અને વ્યસના સર્વથા તજી દે, અને • ૩૧ Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શ્રી શત્રુંજયતીની સેવા કર. ત્યાં શ્રદ્ધાપૂર્વક કરેલાં દાન, તપ અને ધ્યાન બહુ ફળદાયક થાય છે; તથા બધાં પાપોના નાશ થાય છે. ત્યાં રહીને દર વરસે સાત છઠ્ઠું અને બે અઠ્ઠમ કરી પારણે સચિત્તના ત્યાગ યુક્ત એકાશન કરવું. એ પ્રમાણે ખાર વરસ પર્યંત કરનારના કરોડો જન્મના પાપ પણુ નાશ પામે છે.' શ્રીગુપ્ત ખેલ્યા કે –‘હું એ પ્રમાણે કરીશ. આ પ્રમાણે કહી ત્યાંથી ચાલીને તે શ્રી શત્રુંજય પર્યંતે ગયા, અને ત્યાં બાર વરસ પ′′ત તપ અને દાનાદિક કરી એ વિમળાચળતીથે તેણે પેાતાના આત્માને વિમળ-નિર્મળ કર્યાં. ૪૮૨ પછી તે ગિરિપલ્લીપુરમાં પેાતાના મામાને ઘરે ગયા. તેના પિતાને બધા ખબર મળવાથી તે તેડવા આવ્યા અને શ્રીગુપ્તને જોઇએ રામાંચિત થઈ તેને આલિંગન દઈને ખેલ્યા કે • હે વત્સ ! આજ ઘણા વરસે તું મારા જોવામાં આવ્યો. તને નજરે જોતાં મારા મનારથ સફળ થશે; હવે મારા વંશને તું નિર્માળ કર.' શ્રીગુપ્ત રૂદન કરતા બોલ્યા કે – હે પિતાજી ! વધારે શું કહુ' ?' મેં પ્રથમ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવ્યાં છે અને પછી ગુરુના ઉપદેશથી શત્રુ જયતીર્થ પર જઇને બહુ તપ તપ્યા છું. હુવે પછી આપે મારા અવિશ્વાસ કદાપિ ન કરવા; કેમકે ગુરુના ઉપદેશથી મેં જૈનધર્મ સ્વીકાર્યો છે. હવે પછી હુ પાપકર્મ કદી પણ કરવાના નથી.’ પછી સાવાહ પોતાના પુત્રની સાથે પેાતાને નગરે ગયા. તેણે શ્રીગુપ્તના બધા વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યા; એટલે રાજાની આજ્ઞાથી શ્રીગુપ્ત પાતાના નગરમાં રહી સામાયિક, આવશ્યક ( પ્રતિક્રમણ અને પૌષધ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રી પાર્શ્વનાય ચરિત્ર વિગેરે ધર્માંકૃત્યા કરવા લાગ્યા. એમ કરતાં બહુ વરસ પસાર થયા એટલે તેની કીર્ત્તિ પણ સર્વત્ર પવિત્ર વિસ્તાર પામી. એકદા સવારે સામાયિક કરીને તે નમસ્કાર મંત્રનુ સ્મરણ કરતા હતા. એવામાં પૂર્વભવના મિત્ર કોઈ દેવ આવીને તેને કહેવા લાગ્યા કે – હું શ્રીગુપ્ત ! તું વિશેષ ધર્મ કર, કેમકે આજથી સાતમે દિવસે તારૂ મરણ થવાનું છે.' આ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યા. ગયા. પછી શ્રીગુપ્તે પણ જિનેશ્વરની પૂજા કરીને ચારિત્ર અંગીકાર કર્યું; અને અનશનપૂર્વક નમસ્કારમંત્રના સ્મરણમાં તત્પર થઈ કાળ કરીને સ્વગે ગયા. અનુક્રમે તે મેાક્ષસુખ પામશે. માટે હે પલ્લીશ ! મહા પાપી પ્રાણી પણ પાપના ત્યાગ અને ધ્યાન તથા દાન અને તપ કરવાથી સદ્ગતિને પામે છે. હૈ પલ્લીશ ! આ સસાર અસાર જ છે, તેમાં રહેલા સર્વ જીવા સ્વા પરાયણ જ છે. વિચાર કરતાં કાઇ કાઇનુ` નથી. પરિણામે સંસારસુખ મધુમિઠ્ઠુ સમાન છે.” પલ્લીપતિ આવ્યે કે :–‘હું સ્વામી ! મધુબિંદુસમાન શી રીતે છે ?’ ભગવત એલ્યા કે – સાંભળ— # કાઈ એક પુરુષ જંગલમાં ભૂલા પડવાથી આમ તેમ ભ્રમતા હતા, તેવામાં એક હાથીના જોવામાં તે આવ્યેા. એટલે તે હાથી તેને મારવા દોડયા. પેલા પુરુષ ભાગ્યા, પણ તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેની પાછળ પેલેા હાથી જવા લાગ્યા. એવામાં એક મોટા વટવૃક્ષ તેના જોવામાં આવ્યેા, એટલે તે પુરુષ તેની ઉપર ચડીને તેની એક લટકતી વડવાઈ સાથે તે Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અધર લટકી રહ્યો. તે વડવાઈની નીચે એક જીણુ કુવા હતા. તે કુવામાં વિકસિત વદનવાળા એ અજગર અને વિકરાળ મુખવાળા ચાર સર્પો હતા; અને તે લટકતી વડવાઇની ઉપર એક મધપુડા હતા. ત્યાંથી મક્ષીકાએ ( મધમાખીએ ) ઉડીને તે પુરુષને શરીરે ચટકા ભરતી હતી. તે સાથે સફેદ અને કાળા – એ ઉ ંદર દાંતથી તે વડવાઈ ને કાપી રહ્યા હતા. પેલે હાથી ત્યાં આવી તે વૃક્ષને સુઢ વડે પકડીને તેને પાડવાને મથવા લાગ્યા. પેલા પુરુષ આસ્તે આસ્તે વડવાઇ પકડીને કંઈક નીચે ઉતરી કુવામાં લટકી રહ્યો. તેની ઉપર રહેલા મધપુડામાંથી મધના મંદુએ તેના મુખમાં પડતા હતા. તેના આસ્વાદમાં સુખ માનીને વારવાર તે તેની સન્મુખ જોયા કરતા હતા; અને તેના ટીપાંને તે ઈચ્છતા હતા. આ અવસરે કાઈ વિદ્યાધર વિમાનમાં બેસી ત્યાં આવીને અનુક‘પાથી તેને કહેવા લાગ્યા કે :~ અરે ! દુઃખી મનુષ્ય ! તું જલ્દી આ વિમાનમાં બેસી જા કે જેથી ઉપદ્રવ રહિત થઈ જા.' તે ખેલ્યું. કે – એક ક્ષણભર રાહ જુએ કે જેથી એક મધુબિંદુના સ્વાદ હું લઈ લઉં....? વિદ્યાધર મેલ્યા કે :~ અરે ! તારી સ્વાદની લંપટતા મહા દુઃખદાયક છે, માટે તેને છેાડી દે, નહી' તા હુ તા જાઉં છુ.” ’ એ પ્રમાણે કહ્યા છતાં સ્વાદલ'પટતા ન છેાડવાથી વિદ્યાધર ચાલ્યા ગયા. અને તે પુરુષ ત્યાં લટકતા રહ્યો. જંગલ આ દૃષ્ટાંતના ઉપનય (સાર) એવા છે કેતે આ સંસાર છે, અને હાથી તે મૃત્યુ છે કે જે નિર'તર આ પ્રાણીની પાછળ દોડી રહ્યું છે. જન્મ, ઘડપણ ને મૃત્યુ તે કુવા Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૮૫ છે, અને આઠ કર્મ રૂપ તેનું પાણી છે. બંને અજગર- તે નરક અને તિર્યંચની ગતિ છે. ચાર કષાય – તે ચાર સર્ષ છે. વૃક્ષની ઘટા (વડવાઈ) તે આયુષ્ય સમજવું, સફેદ, કાળા ઉંદર – તે બે પક્ષ (સુદ, વદ) સમજવા અને મધમાખીઓના ચટકા તે રોગ, વિયેાગ અને શેકાદિ સમજવા. મધુબિંદુનો સ્વાદ – તે વિષયસુખ અને વિદ્યાધર – તે પરોપકારી ગુરુ સમજવા; તથા વિમાન તે ધર્મોપદેશ સમજ. તે વખતે જે પ્રાણ ધર્મ કરે છે તે સંસારના દુખથી મુક્ત થઈ શકે છે. આ પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરીને તે પલ્લીપતિ પ્રતિબંધ પામ્યું. પછી બંધુદત્ત બે કે –“હવે મારી શી ગતિ થશે ?” ભગવંત બેલ્યા કે –“તમે બંને વ્રત લઈને સહસ્ત્રાર (આઠમ) દેવલોકમાં દેવ થશે, ત્યાંથી રચવીને તું મહાવિદેહમાં ચક્રવર્તી થઈશ અને પલ્લી પતિ તારી પત્ની થશે. ત્યાં સાંસારિક સુખ ભેગવી દીક્ષા લઈને બંને મુક્તિ પામશે.” આ પ્રમાણે સાંભળીને બંધુદરતે સ્ત્રી તથા પલ્હીપતિ સહિત ત્રત ગ્રહણ કર્યું. તે ત્રણે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગ્યા. બાહ્ય કુટુંબને ત્યાગ કરીને તેમણે અંતરંગ કુટુંબને સ્વીકાર કર્યો. તે આ પ્રમાણે – શ્રુતાભ્યાસ (જ્ઞાન) તે પિતા, જિનભક્તિ તે માતા, વિવેક તે બંધુ, સુમતિ તે બહેન, વિનય તે પુત્ર, સંતેષ તે મિત્ર, શમ તે ઘર અને બીજા ગુણે તે સ્વજનાદિક સમજવા. એ અંતરંગ કુટુંબને આશ્રય કરી સુંદર ચારિત્ર પાળતાં અને સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયા. આ પ્રમાણે ભગવંતે તે બંનેને ઉદ્ધાર કર્યો. ઇતિ બંધુદત્ત કથા Page #513 -------------------------------------------------------------------------- ________________ ४८६ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભગવતનું વર્ણન લૂરા નામના ગામમાં અશોક નામે મળી રહે તે હતે. તે હંમેશા પુષ્પોનો વ્યાપાર કરતે હતે. એકદા ગુરુમહારાજને ઉપદેશ સાંભળીને તે જિનેશ્વરની નવે અંગે નવ પુષ્પથી પૂજા કરવા લાગે. એ રીતે રોજ નવ પુષ્પથી પૂજા કરતાં તે તે જ ભવમાં શેઠ થયો અને બીજા ભવમાં નવ કેટીને સ્વામી વ્યવહાર થયે. એમ સાત ભવ કરી આઠમે ભવે નવ લાખ ગામને સ્વામી રાજા થયા, અને નવમાં ભવમાં નવ કરોડ ગામનો સ્વામી રાજા થયો. એકદા પ્રભુ પાસે પૂર્વભવ સાંભળીને દીક્ષા લઈ તે મોક્ષને પામ્યા. એ રીતે ભગવંતે અનેક જીવને ઉદ્ધાર કર્યો. હવે પ્રભુને પરિવાર કહે છે–સેળ હજાર સાધુ, અડત્રીશ (૩૮) હજાર સાધ્વી, એક લાખ ચેસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ થઈ. ત્રણસે સત્તાવન ચૌદપૂવી, ચૌદસે અવધિજ્ઞાની, સાડાસાતસે કેવળી અને એક હજાર વૈક્રિયલબ્ધિધારી થયા. એ રીતે ભગવંતને કેવળજ્ઞાન થયા પછી તેમને પરિવાર થયે. અનુક્રમે વિહાર કરતાં ૧ આ સાતમા ભાવમાં વચ્ચે દેવભવ હોવો જોઈએ, કારણ ઉપર ઉપર (સળંગ) નવ ભવ સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યમાં થતા નથી. વધારેમાં વધારે સાત જ ભવ મનુષ્યનાં થાય છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પિતાને નિર્વાણસમય (મેક્ષગમન) નજીક જાણુને ભગવંત સમેતશિખર નજીક પધાર્યા. તે પર્વતને અજિતનાથ વિગેરે તીર્થકરોનું સિદ્ધિસ્થાન જાણી અનેક દેવોની સાથે અને કિનારીઓ જેમના ગુણગાન કરી રહી છે એવા ભગવંત તે પર્વત પર આરૂઢ થયા અને અણસણ કર્યું. તે વખતે આસન ચલાયમાન થવાથી બધાં ઇંદ્રો પ્રભુની પાસે આવી ચરણકમળને નમસ્કાર કરીને ખેદ પામી ત્યાં બેઠા. શ્રાવણ માસની સુદ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં ભગવંતે પ્રથમ મન, વચન કાય કેગને નિરોધ કર્યો એટલે તેત્રીશ મુનીશ્વરેએ પણ તે પ્રમાણે કર્યું. પછી અપૂર્વ શુકલધ્યાન ધ્યાવતા અને પાંચ હૃસ્વક્ષરપ્રમાણ કાળને આશ્રય કરતાં સર્વ કર્મને ક્ષીણ કરી સર્વ સંસારના દુઃખ અને મળથી રહિત થઈ શિવ, અચલ, અરૂજ, અક્ષય, અનંત અને અવ્યાબાધ એવા મેક્ષપદને પ્રભુ પામ્યા. તેત્રીશ મુનીવર પણ સાથે જ અક્ષયપદને પામ્યા. ભગવત ગૃહસ્થપણુમાં ત્રીશ વરસ રહ્યા અને વતાવસ્થામાં સિરોર વરસ રહ્યા. એ પ્રમાણે ભગવંતનું સે વરસનું આયુષ્ય પૂર્ણ થયું. પછી શકેન્દ્ર પ્રભુના શરીરને ક્ષીરસમુદ્રના જળથી નવરાવી, ગશીર્ષ ચંદનથી લિપ્ત કરી, દિવ્ય ભૂષણેથી વિભૂષિત કર્યું. પછી દેવદૂષ્યથી તેને આચ્છાદિત કરીને ઇંદ્રો પાસે બેઠા, એટલે એ અન્ય મુનિઓના શરીરને એ પ્રમાણે કર્યું. પછી સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતાં ધૂપઘટીને ધારણ કરી, ગીત, નૃત્ય, વાદ્ય, આકંદ, પરિવન તથા સ્તુતિ Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પૂર્ણાંક દેવ દેવીઓએ પૂજન કર્યું”. પછી એ શિખિકા બનાવવામાં આવી. તેમાં એકમાં પ્રભુના તથા ખીજીમાં સ મુનિઓના દેહને પધરાવીને ઇંદ્રે સ્વામિની તથા દેવાએ સાધુઆની શિખિકા સ્કંધ પર ઉપાડીને તે વખતે દેવાએ ચન તથા અગરુકાષ્ઠની ચિતા રચી. તેમાં પ્રભુના તથા મુનિઓના દેહને મુકવામાં આવ્યા. એટલે અગ્નિકુમાર દેવાએ અગ્નિ અને વાયુકુમાર દેવાએ વાયુ વિષુવીને સ્વામિ અને સાધુઓના શરીરના સહસ્કાર કર્યાં. ક્ષણવારમાં જિનેશ્વરના શરીરની અસ્તિ સિવાય ખીજી ધાતુ બળી જતાં મેઘકુમાર દેવાએ ક્ષીરસમુદ્રના જળથી ચિતાને બુઝાવી; એટલે ઇન્દ્ર અને ઇશાને...દ્ર પ્રભુની ઉપલી બે દાઢા લીધી અને ચમર તથા ખલી'દ્રે પ્રભુની નીચેની બે દાઢા લીધી. ખીજા ઇંદ્રોએ દાંત, દેવાએ હાડકા તથા મનુષ્યાએ ભસ્માદિક ગ્રહણ કર્યું. તે સ્થાને દવાએ રત્નમય એક સ્તુપ બનાવ્યા પછી ઇંદ્રો અને દેવા નીશ્વર દ્વીપે જઈ, ત્યાં શાશ્વત જિનપ્રતિમા આગળ અઠ્ઠાઈ મહે।ત્સવ કરી પોતપેાતાના સ્થળે ગયા. ઇંદ્રોએ પેાતપેાતાના વિમાનમાં સુધર્મા— સભામાં રહેલાં માણુવક સ્તંભમાં વજ્રના ગાળ ડાખલામાં સ્વામીની દાઢાએ મૂકી અને તેએ પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યા. એ દાઢાઓના પ્રભાવથી તેમને વિજય અને મ’ગળ પ્રાપ્ત થતા હતા. ૪૮૮ विश्वातिशायि महिमा घरणारगेंद्र - पद्मावती सतत सेवितपादपीठः । अतर्बहिश्च दुरितच्छिदनंतशर्मा, पार्श्वः क्रियादुपयिनीं सुभभावलक्ष्मींम् ॥ Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર (૪૮૯ તપાગયિ શ્રી પૂ. જગરચંદ્રસૂરીજી પટ્ટપરંપરાલંકાર પૂ. શ્રી હેમવિમલસૂરિજી સંતાનીય પૂ. શ્રી ગચ્છાધિરાજ હેમસૂરિજી વિજયરાયે પૂ. પં. શ્રી સંઘવીરગણ શિષ્ય પં. ઉદયવીરગણી રચિત પાર્શ્વનાથ ચરિત્ર અષ્ટમ સર્ગ સમાપ્ત સમાપ્તä ગ્રંથ પાશ્વનાથ ભગવંતના નિર્વાણુગમનરૂપ આઠમે સર્ગ સમાપ્ત સમાપ્ત સમાપ્ત - Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રશસ્તિ શ્રી વીરશાસનરૂપ સરેવરમાં હંસ સમાન, સત્યની અધિકતાથી સર્વ ગુણેને સંગ્રહ કરનાર અને ચંદ્રગચ્છરૂપ કમળમાં ભમરા સમાન એવા શ્રી પૂજ્ય સેમવિમલ નામે ગુરુ થયા. જેમના ચરણ પ્રક્ષાલનના પાણીથી સર્પ વિષ તથા જવરાદિ રોગો શાંત થતા હતાં. તે પ્રગટ પ્રભાવી અને ગચ્છાધિરાજ ગુરુમહારાજ જયવંતા વર્તો. તેમના પટ્ટરૂપ પૂર્વાચલપર સૂર્યસમાન, ભાગ્યવંત, જંગમ કલ્પવૃક્ષ જેવા, સાધુઓમાં પ્રધાન અને ગચ્છનાં સ્વામી એવા શ્રીહમસેમસૂરીશ્વર થયા. તેમના ગચ્છના સંઘવીર પ્રમુખ ઘણું ગીતા થયા, કે જેમના હસ્તસ્પર્શથી મૂખ પણ સકળ કળામાં પ્રવીણ અને પ્રાણ થઈ જતા હતા. તેમના શિષ્ય ઉદયવીર થયા કે જેમણે પોતાના ગુરુના પ્રસાદ વડે કથાપ્રબધેથી સરસ અને પ્રધાન એવું ગદ્યબંધ આ ચરિત્ર રચ્યું છે, પ્રાચીન શાસ્ત્રાનુસારે આ ગ્રંથ રચેલા હોવા છતાં તેમાં ન્યૂનાધિક્ય હોય તો તેને માટે મિથ્યાદુકૃત છે. આ પાર્શ્વનાથ ચરિત્રનું ગ્રંથમાન સાડા પાંચ હજાર લેક પ્રમાણ છે, અને સંવત (૧૬૫૪) ના વર્ષે જયેષ્ઠ માસની શુકલ સપ્તમીએ આ ગ્રંથની આનંદપૂર્વક સમાપ્તિ કરવામાં આવી છે. આ ગ્રંથ સુજ્ઞ જનોથી સદા વાવ્યમાન થઈ યાવચ્ચે દિવાકર જયવંત રહે, અને શ્રી પાર્શ્વનાથના પ્રસાદથી તેના વક્તા – શ્રોતાદિના મનવાંછિત સિદ્ધ થાઓ. Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૯૧ પૂ. પં. શ્રેયાંસવિજયજી ગણીવર્યની શુભ પ્રેરણાથી ભવાનીપુર (કલકત્તા) માં ચાતુર્માસા વિ. સં. ૨૦૪૦ ના પધારેલ. તેઓશ્રીની શુભ પ્રેરણાથી આ સુદ- ૧૩ ના છપાવવાનો પ્રારંભ થયેલ જેની પૂર્ણાહુતિ વિ. સં. ૨૦૪૧ રૌત્ર સુદ ૧૩ તા. ૩૪-૮૫ ના પૂર્ણ થયેલ છે. (પાર્શ્વનાથ ચ્યવન તથા કેવળજ્ઞાનકલ્યાણદિન) શુભ ભવતુ શ્રી સંધસ્ય Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ.પૂ.પં. શ્રી શ્રેયાંસવિજયજી ગણિવર્ય સંપાદિત ચરિત્ર કિંમત રૂા. ૧૬-૦૦ રૂા. ૬-૦૦ (૧) શ્રી શાંતિનાથ ચરિત્ર પ્રત (ગુજરાતી) (૨) પાર્શ્વનાથ ચરિત્ર પ્રત , (૩) શ્રી ધન્યકુમાર ચરિત્ર પ્રત , (૪) શ્રી ઉપદેશતરંગીણ પ્રત , (૫) બારસાસૂત્ર સચિત્ર પ્રત (૬) શ્રી ઉપદેશ પ્રાસાદ ભા. ૧ પ્રત છે (૭) શ્રી ઉપદેશ પ્રાસાદ ભા. ૨ પ્રત , ૩૭–૧૦ રૂા. ૧૨-૦૦ રૂા. ૩૦-૦૦ રૂા. ૧૬-૦૦ રૂા. ૧૭-૦૦ Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાથ ચરિત્ર મોંગલમય. આરાધના કમઠે ધરણેન્દ્રે ચ સ્વાચિત કમ કુવ`તિ, પ્રભુસ્તુત્યમાવૃત્તિઃ પાશ્વનાથઃ શ્રિયેઽસ્તુ વા ( ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાંથી. રચયિતા પૂ. આ. હેમચ૰સૂરિજી મ.સા.) ચસ્ય નામ શ્રુતેવિન્ધશ્રેણિર્યાતિ ક્ષય ક્ષણાત્, દ્મશ્રી પાર્શ્વપ્રભુ દ્યાત્ કલ્યાણકમલાં સતાં ૪૩ (ભરતેશ્વરબાહુબલવૃત્તિ રચ–પં. શુભશીલગણીવર્ય) ય સપ્તવિશ્વાધિપતિત્વ સૂચા–નુચાનુ ભાગી'દ્ર કૃણાતપી: વિભાતિ દેવેન્દ્ર કૃતાંથ્રિસેનૈઃ શ્રીપાર્શ્વનાથઃ સ શિવાય ભૂયાત્ (વૈરાગ્યકલ્પલતા રચ. પૂ. ઉપા. યશેાવિજયજી મ. સા.) (૧) ૐ નમ: પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે હી ધરણે નૈરોટ્યા પદમાદેવી ચુતા યતે...૧ શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીતિ વિધાયિને ૐ હી દ્વિતૂં વ્યાલ વૈતાલ–સર્વાધિ વ્યાધિ નાશિને..૨ જયાજીતાખ્યા વિજયાખ્યા પરાજીતયાન્વિતઃ ક્રિશાંપાલે હૈ: યૌવિદ્યાદેવીભિરન્વિત...૩ ૐ અસિઆઉસાથ નમસ્તત્ર શૈલેાકચનાથતાં ચતુઃ ષષ્ટિ સુરેન્દ્રાસ્તે ભાસ તે છત્રચામરૈ...૪ શ્રીશખેશ્વર મડન પાર્શ્વજીન પ્રણતકલ્પતરૂ૫ સૂરય દૃષ્ટાંત પૂરય મે વાંછિત' નાથ... ૫ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર (૨) ચઉસાયપડિમલ્લુલ્લૂરણુ દુયમય! ખાણમુમૂરણુ સરસપિય་ગુવષ્ણુ ગયગામિઉ જયઉ પાસુ ભુવણુત્તયસામિઉ જસુ તણુક તિકડમ્પસિદ્ધિઉં, સાહઈ ફણમણકિરણાલિદ્ધઉ ન...નવજલહર તડિલ્લયલ છિ, સેા જીણુ પાસુ પયચ્છઉ 'છ (૩) સકલવિજન ચમત્કારી ભારી મહિમા જેહના નિખિલ આતમરમારાજીત નામ જપીએ તેહના દુષ્ટ કર્માષ્ટક ગજ રીજે વિકજન મન સુખ કરી નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેશ્વરા બહુ પુન્યરાશિ દેશ કાશી તત્વ નગરી વાણારસી અશ્વસેન રાજા રાણી વામા રૂપે રતિ તનુસારીખી તસ કુખે સુપના ચૌદ સૂચિત સ્વગથી પ્રભુ અવતર્યાં, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેશ્વરા પાષમાસે કૃષ્ણપક્ષે દશમીદિન પ્રભુ જનમિયા સુરકુમરિ સુરપતિ ભક્તિભાવે મેરૂશંગે સ્થાપિયા પ્રભાતે પૃથ્વીપતિ પ્રમાદે જન્મમહોત્સવ અતિ કર્યા નિત્ય જાપ જપીએ...૩ ત્રણલાક તરૂણી મનપ્રમાદી તરૂણવય જન્મ આવીયા તવ માત તાતે પ્રસન્નચિત્તો ભામિની પરણાવીયા કમઠશઠકૃત અગ્નિ ડે નાગ મલતા ઉદ્ધર્યાં. નિત્ય જાપ જપીએ...૪ Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૫ પષવદિ એકાદશી દિને પ્રવજ્યા જિન આદરે સુર અસુર રાજી ભક્તિ સાજ સેવના જાજી કરે કાઉસગ્ગ કરતાં દેખી કમઠે કીધ પરિસહ કરે નિત્ય જાપ જપીએ...૫ તપ ધ્યાનધારારૂઢ જિનપતિ મેઘધારે નહિ ચલ્યો, તિહાં ચલિત આસન ધરણ આયે. કમઠ પરિસહ અટક દેવાધિદેવની કરે સેવા કમઠને કાઢી પર નિત્ય જાપ જપીએ..૬ કમે પામી કેવળજ્ઞાન કમલા સંઘ ચઉવિહ સ્થાપીને પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે માસ અણસણ પાળીને શિવરમણી રંગે રમે રસી ભવિક તસ સેવ કરો. નિત્યજાપ...૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણ જલોદર ભય ટળે રાજ રાણી રમા પામે ભક્તિભાવે જ મળે કલ્પતરૂથી અધિકદાતા જગત્રાતા જય કરો. નિત્ય જાપ જપીએ...૮ જરાજર્જરિ ભૂત યાદવ સૈન્ય રોગ નિવારતાં | વઢીયાર દેશે નિત બીરાજે ભવિક જીવને તારતા એ પ્રભુતણાં પદપદમસેવા રૂપ કહે પ્રભુતા વરે. નિત્યજાપ૯ સ્તવને તથા તેત્રો (૧) કેયલ ટહુકી રહી મધુવનમેં પાર્શ્વશામળીયાજી વસે મેરે મનમેં કાશીદેશ વાણારસી નગરી જન્મલીયે પ્રભુ ક્ષત્રિયકુળમેં. કોયલ...૧ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બાલપણામાં પ્રભુ અદ્દભૂતજ્ઞાની, કમઠ કે માન હર્યો એક પલમેં. કેયલ...૨ નાગનિકાલા કાષ્ઠ ચિરાકર નાગકુ કિયે સુરપતિ એક છીનમેં. કોયલ..૩ સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમેં ભીંજ ગયે એક રંગમેં. કેયલ....૪ સમેતશિખર પ્રભુ મા સિધાવ્યા. પાર્શ્વકે મહિમા ત્રણ ભુવનમેં. કેયલ..૫ ઉદયરતનકી એહી અરજ હૈ, દિલ અટક તેરા ચરણ કમલમેં. કેયલ...૬ નિત્ય સમરૂં સાહિબ સયણું નામ સુણાતા શીતલ શ્રવણ જિનદર્શને વિકસે નયણાં ગુણ ગાતા ઉલસે વણા રે. શંખેશ્વર સાહેબ સાચે બીજાને આસરે કારે. શંખેશ્વર...૧ દ્રવ્યથી દેવદાનવ પૂજે, ગુણશાંત રૂચિપણું લીજે અરિહાપદ પજવ છાજે, મુદ્રાપદ્માસન રાજે રે શંખેશ્વર..૨ સંવેગે તજી ઘરવાસે, પ્રભુ પાર્શ્વના ગણધર થાશે, તવ મુક્તિપુરીમાં જાશે, ગુણાકમાં વયણે ગવાશે રે. શંખેશ્વર...૩ એમ દામોદર જીનવાણી, અષાઢી શ્રાવક જાણે, જિનવંદી નિજ ઘર આવે, પ્રભુપાર્શ્વની પ્રતિમા ભરાવે રે. શંખેશ્વર...૪ Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ત્રણ કાળ તે ધૂપ ઉછે, ઉપકારી શ્રી જન સેવે, પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા તિહાં લાવેરે. શંખેશ્વર...૫ ઘણા કાલ પૂછ બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને, નાગલોકનાં કષ્ટ નિવાર્યા, જ્યારે પાપ્રભુજી પધાર્યારે. શંખેશ્વર.૬ યદુ સૈન્ય રહ્યો રણ ઘેરી, જીત્યા નવ જાએ વેરી, જરાસંઘે જરા તવ મેલી, હરિબળ વિના સઘળે ફેલીરે. શંખેશ્વર...૭ નેમીધર ચેકી વિસાલી, અ૬મ કરે વનમાળી, ગુઠી પદ્માવતી બાળી, આપે પ્રતિમા જાક જમાલી શંખેશ્વર...૮ પ્રભુપાર્શ્વની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ધ્રુજી, છંટકાવ નવ જળ જેતી, જાદવની જરા જાય રોતીરે. શંખેશ્વર...૯ શંખપુરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે. શંખેશ્વર...૧૦ રહેજે જનરાજ હજુર, સેવક મનવાંછિત પૂરે, એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મેતિભાઈ રાજેરે. શંખેશ્વર...૧૧ નાનામાણેક કેરા નંદ સંઘવી પ્રેમચંદ વીરચંદ, રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે. શંખેશ્વર....૧૨ અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે, જીનવંશી આનંદ પાવે, શુભવીર વચનરસ ગાવેરે. શંખેશ્વર..૧ ૩૨ Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અંતરીક્ષ પાર્શ્વનાથ ભીનું સ્તવન જય જય જય પાસ જીણું, અંતરીક પ્રભુ ત્રિભુવન તારણ, - ભવિક કમલ ઉલ્લાસદિણંદ જય–૧ તેરે ચરણશરણમેં કીને, તું બીન કુન તેરે ભવંદ, પરમપુરુષ પરમારથદરશી તું દિયે ભવિકકું પરમાનંદ-૨ તું નાયક તું શિવસુખદાયક, તું હિતચિંતક તું સુખકંદ, તું જનરંજન તું ભાવભંજન તું કેવળકમલાગોવિંદ-૩ કેડિદેવમિલિકે કર ન શકે, એક અંગુઠરૂપ પ્રતિછંદ, એસે અદ્દભૂત રૂ૫ તારો, વરષત માનુ અમૃતકે સુંદ-૪ મેરે મન મધુકરકે મેલ ન તુમ હો વિમલ સદલ અરવિંદ, નયનચરવિલાસ કર તું હે દેખત તુમ મુખ પૂરનચંદ–પ દૂર જાવે પ્રભુ તુમ દરિશન તે, દુખદેહગ દારિદ્ર અદ્યદંદ, વાચક જ કહે સહસ ફલ, તે તુમ હો જે બોલે તુમ ગુનકે વૃદ-૬ (૪) છે જીતુ જીતુ છે છત ઉપશમથરી, છે હીં પાર્થ અક્ષર જયંતિ. ભૂતને પ્રેત જેટિંગ સવિ વ્યંતરા, - ઉપસમે વાર એક વીસ સુણંતિ » જીતુ-૧ દુષ્ટગ્રહરોગને સોગ જર જતુ જે, તાવ એકાંતરાદિહ તપતિ. Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગર્ભ બંધન હરે વિષ્ણુ અહિ વિષ ટલે, બાલકા બાલની વ્યાલ ખંતિ, છે છતુ–૨ શાયણ ડાયણ રોહિણી રીંગણી, ફેટિક મેટિકા દુઃખ હરતિ, દાઢ ઉંદરતણું કોલને લાતણી, શ્વાન ઝુંઝાર વિશ લહતી, છે છતુ-૩ ધરદ્ર પદ્માવતી સમર શોભાવતી, નાટને વાટ અટવી અટતી, લક્ષ્મી દો મળે સુજસ વેલાવલે, સયલ આસ્થા ફલે મન હરતી, જીતુ-૪ અષ્ટ મહા ભય હરે કાનપીડા ટલે, ઉતરે વૃશ્વિ અહિ વિષ ભણતી; વદતી વર પ્રીતિનું પ્રીત વિમલ પ્રભુ પાર્થ નામે સદાડક્ષર જયંતિ, ઇ જીતુ-૫ (૫) અખીયન હરખન લાગી હમારી, અખીયન હરખન લાગી. ૧ દાન દેખત પાર્થ જીણું કે, ભાગ્યશા અબ જાગી. ૨ હમારી અકલ અગોચર એર અવિનાશી, જગ જનને કરે રાગી. ૩ હમારી શરણાગત તુમ પદ પંકજ, સેવના તુજ મન જાગી. ૪ હમારી લીલા લહેર દે નિજ પદવી, તુમ સબકે નહી ત્યાગી. પ હમારી વામનંદન ચંદનની પરે, જે છે મહા સૌભાગી. ૬ હમારી જ્ઞાન વિમલ પ્રભુ ધ્યાન ધરતા, ભવભવ ભાવઠ ભાંગી. ૭ હમારી Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઉવસગ્ગહર પાસ પાસે વંદામિ, કમ્મઘણ મુકર્ક વિસર વિસ નિનાસ, મંગલકલ્યાણ આવા ૧ વિસહરકુલિંગમંત, કંઠે ધારેઈ જે સયા મણુઓ, તસ્સ ગહ રોગમારી, દુઠ્ઠજરા જતિ ઉવસામં ૨ ચિઉ દૂરે મતો, તુજજ પણવિ બહુફલો હોઈ, નરતિરિએ સુ વિ જીવા પાવતિ ન દુફખ ગચ્ચે ૩ તુહ સમ્મરે લધે, ચિંતામણિ કપુપાયવભૂહિએ, પાર્વતિ અવિશ્લેણું, જીવા અયરામ ઠાણું ૪ ઈઅ સંયુઓ મહાસ, ભત્તિબ્બરનિઝ્મણ હિયએણ, તે દેવ દિજજ બેહિ, ભવે ભવે પાસ જીણચંદ! " ઉવસગ્ગહરં પાર્સ, પાસ વંદામિ કમ્મદણમુક્કે વિસહરવિસનિના સં, મંગકલાણ આવાસં ૧ વિસહરકુલિંગમંત, કંઠે ધારેઈ જે સયા માણુઓ, - તસ્સ ગહ રોગમારી, દુજરા જતિ ઉવસામં ૨ ચિટૂથ દૂરે મતે, તુજ પણામેવિ બહુલે હાઈ નરતિરિએસ વિ જીવા, પાવતિ ન દુખદોગચં. ૩ » અમરતરૂ કામધેનુ, ચિંતામણિ કામકુંભમાઈ, સિરિપાસ નાહ સેવા, ગહણે સવિ દાસત્ત ૪ Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૦૧ હા શ્રી જીતુહદંસણેણ સામિય,પણાઈ રોગગદોહર્ગા, કુપ્પતરૂમિવ જાયઈ, તુહ દંસણેણ સવફલહે€ સ્વાહા પ નમિઉણ પણવસહિય, માયાબીએ ધરણનાગિંદં, સિરિકામરાજકલિય, પાસછર્ણિદં નમામિ ૬ છે હી સિરિ પાસ વિસહર વિજજામણ જાણે જજાએ જા, ધરણ પઉમાવઈ દેવી, જી હી Æવ્યું સ્વાહા. ૭ છે જયઉ ધરણિંદ, પઉમાવઈ ય નાગિણીવિજા, વિમલઝાણહિએ, છ હી કહ્યું સ્વાહા. ૮ છે શુણામિ પાસનાહ, છે પણમામિ પરમભક્તીએ, અફખર ધરણિંદ, પઉમાઈ પડિયા કીતિ. જસ પથકમલે સયા, વસઈ પઉમાવઈ ય ધરણિ દે, તસ્સ નામેણ સયલ વિસહરવિર્સ પાસે તુહ સમ્મને લઇધે, ચિંતામણિકષ્પપાયવષ્ણહિએ, પાવંતિ અવિશ્લેણું જીવા અયરામ ઠાણું. છે નÉÇમયઠાણું, પણકમ્મરૃનદૃ સંસાર, પરમનિટ્રિક અદૃ, અદૃ ગુણાધીસર વંદે. છે ગરૂડે વનિતાપુત્ર, નાગલક્ષમી જહાબલા, તેણ મુઐતિ મુસા, તેણ મુશ્ચતિ પન્નગાઃ ૧૩ તુહ નામસુદ્ધમંત, જે નર જઈ શુદ્ધભાવેણ. સો અયરામરઠાણું, પાવઈ નય દગઈ દુખ. ૧૪ () પંડુભગંદર દાહ, કાસં સાણં ચ સૂલમાઈણિ પાસપહપભાવેણ, નાસંતિ સયલગાઈ હ“સ્વાહા ૧૫ છે વિસકર દાવાનલ, સાઈણિ વેયાલમારિ આયંકા, તિરિનીલ કંઠપાસમ્સ, સરકૃમિરોણું નાસંતિ. ૧૬ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પન્નાસ' ગેાપીઠાં, કુરગૃહ' દસણું ભયં કાયે, આવીઈ નહુતિ એએ, તહવિ તિસજ્જ ગુણિજાસુ. ૧૭ પીડત ભગદર, કાસસાસ સૂલતહ નિવ્વાહ', સિરિસામલપાસ મહંત નામ પઉપઉલેણ. ૧૮ ( હી” શ્રી”) પાસધરણસંજુત્ત, વિસહર વિજજા જવેઈ શુદ્ધમણેણુ, પાવઈ ઇચ્છિયસુહ, ૐ હ્રી શ્રી ક્ર્વ્યુ સ્વાહા. ૧૯ રાગ જલ જલણ વિસહર, ચારારિ મદ ગયરણભાઇ, પાસજીણુનામ 'કિત્તણેણ, પસમતિ સવ્વાઇહી સ્વાહી, ૨૦ ૐ જય ધણિદ નમસિય, પઉમાવઈ ૫મુહનિસેવિયા, ૐ કલી હી મહાસિદ્ધિ, કરેઈ પાસ જગનાહા. તં નમહ પાસનાહ, ધણિદ નમ'સિય દુહં પણાસેઈ. જસ પભાવેણ સયા, નાસતિ સયલ દુરિયાઇ ૨૨ એ એ સમર તાણું મળે, ન દુહ્રવાહિ ન ત મહાનુક્ષ્મ, નામપિ મ‘તસમ્મ’, પયડ* નરસ્થિત્ય સન્દેહા જલ જલણ ભય તહુ સર્પ, સીહ ચારારિ સ’ભવેવિ અલ્પ્સ, જો સમરેહું પાસપહું, પહવઇ ન કયાવિ કિ`ચિ તસ. ૨૪ ઇઅ લાટ્રિઠ પરલેાગિš જો સમરેઈ પાસનાહું તુ, ૨૩ તત્તો સિજજેઈ ખપ, ઇહનાહ" સરહ ભગવત' ૨૫ ૐ હ્રી શ્રી” કલી ગ્રાંગી ગૂં ગ્ર કલીકલી કલિકુંડ સ્વામિને નમો નમઃ ઇઅ સ'થુએ મહાયસ, ભત્તિખ્તરનિમ્ભરે હિયએ, તા દેવ દિજ ખેાહિ, ભવે ભવે પાસજીણચં.૨૭ ૨૬ Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જ૫ નમિઉણ પાસ વિસહર વસહ જણ કુલિંગ ૧ છે હીં શ્રી અહ નમિઉણ પાસ વિસહર વસહ જણ કુલિંગ હી શ્રી નમઃ આરાધના પોષ વદ ૧૦ (ગુજરાતી માગશર વદ-૧૦ પ્રારંભ ઉપવાસથી એક લાખને જા૫, ૨૪ હજારને જપ કરતા જાઈના ફૂલ ચઢાવવા. સર્વ કાર્યની સિદ્ધિ. * 10 છે પાર્શ્વનાથાય હીં છે. અહીં અહં શ્રી પાર્શ્વનાથાય નમઃ છે હી અહ“ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ રોજ દશ માળા ૨૧ દિવસ સુધી ગણવી. » હીં શ્રીં કલીકુંડ સ્વામિને નમઃ ઝ નમો ભગવતે શ્રી કલીકુંડ પાર્શ્વનાથાય હીં ધરણેન્દ્ર પદમાવતિ સહિતાય મનવાંછિત કુરુ કુરુ સ્વાહા. | સર્વ મનોરથ પૂરા થાય એગ્ય હોય તે. ૐ નમો ભગવઓ અરહઓ પાસસ્સ સિજ ઉ મે ભગવાઈ મહાવિજજ ઉગે મહાઉંગે જસે પાસે પાસે સુપાસે પાસમાલિણી • ઠઃ ઇંદ સ્વાહા. વિશાખા નક્ષત્રમાં ઉપવાસપૂર્વક ૧૦૦૮ જાપ કરવાથી અલીકર્મ, ધૂપ રેગાદિક શાંત થાય. Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જી મહાયશ્ન એ મહાક્ષણી પાર્શ્વનાથ ભક્તિ કરાય જોં જૌ મમ ઈચ્છિત દેહિ દેહિ સ્વાહા. સવારના ચંપાના ફૂલથી ૧૦૦૮ વાર જાપ, રિદ્ધિસિદ્ધ મળે. » નમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હીં શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અટ્ટે મદ્દે સુદ્રાન થંભય સ્થભય દુષ્ટાન ચૂરય ચૂરય મનવાંછિત પૂરય પૂરય ઋદ્ધિ વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા અઠ્ઠમ કે ત્રણ આંબેલ વદ ૯-૧૦-૧૧ જા૫ ૧૨,૫૦૦ કરવા. સર્વકાર્ય સિદ્ધિ, ભાગ્ય જોઈએ. ૩ નમે ભગવતે પાર્શ્વનાથાય હીં ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અમઢે ભૂતવિઘટે ભૂતાન સ્થંભય સ્થંભય સ્વાહા. ત્રણ આંબેલ, ૧૨,૫૦૦ ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ. કાર્યસિદ્ધિ. છે એ હીં શ્રી કલી કલીકુંડનાથાય સૌનમઃ ૧ લાખ જાપ, ૧૦ હજાર હેમ શુદ્ધ જાઈને ફૂલ શુભ અથવા અશુભ સવપ્નમાં સૂચન કરે. — Page #532 -------------------------------------------------------------------------- ________________ આ પાશ્વનાથ ચરિત્ર ૫૦૫ પદ્માવતીના જાપ છે હીં અં કલી શ્રી પદ્યાવહૈ નમઃ જી હાં હીં હુ હૂ હે હૈ હીં હું દાતારસ્ય મમ શાંતિ કુરુ કુરુ સ્વાહા. રોજ ૧૦૦૮ જાપ. ૨૧ દિવસ 8 અં કલી હરકલી હી હસો દેવિ પદ્યાવતી નમઃ પાંચ માળા કાર્યસિદ્ધિ. » પાવતી પત્રનેત્રે પ્રવાસને લહમીદાયિનિ વાછાપૂર્ણિ ઋદ્ધિ સિદ્ધિ જયં જયં કુરુ કુરુ સ્વાહા. યંત્ર વાસક્ષેપ પૂજા. ૧૦૦૮ જાપ ઋદ્ધિસિદ્ધિ પ્રાપ્ત. ૩ આં ક્રીં હી અં કલી હીં પવાવયે નમઃ સવા લાખને જાપ સ્વપ્નમાં દર્શન આપે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર सुपवित्रतीर्थ नीरेण, संयुत गन्धपुष्पस मिश्रम् । पततु जल बिम्बोपरि, साहिरण्य मन्त्रपरिपूतम् ॥ जिनबिम्बोपरि निपतत् , धतदधिदुग्धादिद्रव्यपरिपूतम् । दौदकसन्मित्रं, पंचसुधा हरतु दुरितानि ॥ १॥ પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ નામ ૧ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨ , અંતરિક્ષ , ૩ , અમિઝરા , અજાહરા અહિ છત્રા અવન્તી ૧૭ શ્રી ફલવર્ધન પાર્શ્વનાથ ૧૮ , મનમોહન ૧૯ , મગરીયા , તારસલ્લા ,, સકબલેચા બંભણ સ્થંભન ૨૪ , ગેબી ૨૫ ગોડી ૨૬ , બાલક ઠે ટ ક હ હ હ હૈ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અરજીયા ૮ આસગુલ્લા , , ભીલડીયાજી , ૧૦ , પંચાસરા 55 ,, ભયરા ૧૨ - ભેરવા , ૧૩ , ભાભા , ,, વિજયચિંતામણ ,, સામચિંતામણું ૧૬ , ક્ષીપ્રા પાર્શ્વનાથ હળધરા શામળા ,, સુરસરા કંકણ , દાદા , સુરજમંડન ૩ર Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૦૭, ૩૮ ૩૯ ૪૦ ૪૩. ૪૪ ૩૩ શ્રી તરણતારા પાર્શ્વનાથ પ૭ શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ ૩૪ ,, જગવલ્લભ , ૫૮ , ડેકરીયા ૩૫ » કલીકુંડ , ૫૯ , જીરાઉલા ,, ચિંતામણું ,, સહસ્ત્રફણાં ૩૭ , લાઠણ , મહેમદાવાદી ,, સેરીસા ૬૨ , કેકા , નાકેડા ,, કડેરા ,, ઉનાવલા , નારીગા ., કલિયુગ ચંચુ , રાવણ , ચલા , પોશીના ,, ચવલેશ્વરા , માણિક , તીવરી , નાસીરડીયા , કલ્યાણ , કુણગેર , ગંગાણીયા ,, જેરવાડી ,, ૫૯લવિહાર , કાપલી » નાગેન્દ્રનાથ દેલતીયા , કુર્કટેશ્વર ૫૦ , પ્રસમિયા • તિમીર » મુંજપ , ગંગા | ગાડરિયા , દુધીયા O, ગુણગરિમા • વલ્લભ » હમીરપુરા , શંખલ ,, નવલખા , ધતકલોલ [, ભીડભંજન , ધીંગડમલ ४६ ૭૦. ४७ ૧૭ ૭૨ ૭૫ ७६ પડે O૭. ૫૪ ૭૮ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૮૧ શ્રી છોટીંગજી પાર્શ્વનાથ ૯૫ શ્રી ઊબરા પાર્શ્વનાથ ,, ચારવાડી ૯૬ , નવસારી ૮૩ , ઊદ્દામની ,, ૯૮ , નવપલ્લવ , કાપરડા , મહાદેવ સુખસાગર , વરકાણ » વિજજુલા છે, પંરાકેલ , કુરકડુ , ટાંકલા , મંડલી નવખંડા ૧૦૩ : મનોરંજન ,, મહુરીયા ૧૦૪ , સાચા ૯૧ , ફલધિ ૧૦૫ , નગીના ૨ , ઔવા ૧૦૬ , ખીબડી લ્સ , કુલપાક ૧૭ અલવરા ૯૪ , કંસારીયા • ૧૦૮ , કેસરીયા • કાલી ॐ ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय धरणे द्र पद्मावती परिपूजिताय । श्रीमते पाच जिनेद्राय जल पुष्प धूपं दीपं अक्षत नैवेद्य फळ यजामहे स्वाहा ।। Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૦૯ नमिऊण स्तोत्रम् (પંચમ સ્મરળમૂ ) નમિશ્રણ પયસુરગણુ, ચુડામણિકિરણુરજિસ્મ' સુણ્ણિા, ચલણ–નુઅલ મહાભય,-પણાસણું સથવ વુછ સડિય કર–ચરણ—નહ—મુહ, નિમુડ્ડ–નાસા વિવન-લાયન્ના, કુર્દુ-મહારાગાનલ, કુલિંગ-નિર્–સવ્વ ગા તે તુહ ચલણારાહણુ, સલિલ'જલિ—સેય વુદ્ઘિય—ચ્છાયા, વણદવ-દાગિરિ પાયવ ∞ પત્તા પુર્ણા લચ્છિ દુવ્વાય ખુભિય—જલનિહિ, ઉમ્ભકલ્લાલ ભીસણરાવે; સભ ત-ભય—વિસ’ફુલ–નિજ્જામય–મુ-વાવારે. અવિદલિઅ—જાણવત્તા, ખણેણ પાવતિ ઇચ્છિગ્મ ફૂલ; પાસજિણુ-ચલણુ-જુઅલ', નિચ્ચ ચિઅ જે નમતિ નરા ખરપવષ્ણુય વણધ્રુવ-જાલાવલિમિલિય સયલ૬મ ગહણે, ડેઝ'ત-મુદ્ધ-મયવહુ-ભીસણરવ-ભીસાંમ વળે. જગગુરુણા કમજુઅલ, નિવાવિઅ–સયલ—તિહુઅણભાઅ. જે સભર'તિ મણુ, ન કુણઈ જલણા ભયતેસિં વિલસ’ત–ભાગભીષણુ, “કુરિઆરૂણનયણ–તરલજીહાલ, ઉગ્ગ–ભુઅંગ. નવ–જલય-સત્યહ· ભીસણાચાર મન્નતિ કીડ–સરિસ, દૂર—પરિછૂઢ–વિસમ–વિસ–વેગા, તુર્દ નામપ્પુર-કુડસદ્ધ-મંતગુરુઆ નરા લેાએ. અડવીસુ ભિલ્લ—તર, પુલિ–સદુલ-સદ્-ભીમાસુ, ભયવિહર-વુનકાયર–ઉલૂરિય—પહિય-સત્યાસુ. ૨. ૩ ૪ ૫ ૧૦. Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અવિદ્યુત્ત–વિહવ–સારા, તુહુ નાહ પામ–મત્ત-વાવારા, વવગય—વિશ્વા સિગ્ધ, પત્તા ક્રિય—ઇચ્છિત. ઠાણુ પલિઆનલ—નયણું, દ્વ-વિયારિઅ મુહ. મહાકાય, નહકુલિસ-દ્યાય-વિઅલિઅ—ગઇંદ—કુ ભત્થલા-ભાઅ. પણય–સસ'ભમ-પત્થિવ, નહ મણિ-માણિ-પડિઅ-પડિમર્સ, તુહ વચણુ—પહરણ ધરા, સીહ. કુપ ન ગણુ તિ. સમિ-ધવલ-દંતમુસલ', દીહ-કલાલ વુદ્ગિ–ઉચ્છાહ', મહુપિંગ-નયણુન્નુઅલ, સલિલ-નવ જલહરારાવ". ભીમ' મહાગઇ, અન્ગ્રાસન્ન`પિ તે નવિ ગણુ તિ, જે તુમ્હેં ચલણ-જુઅલ', મણિવઈતુ'ગ' સમલીણા. સમરશ્મિ તિકૃખખગ્ગા, ભિન્ધાય વિદ્ધ-ઉલ્લુર-કમ ધે, કુંત–વિણિભિન્ન-કરિકલહ, મુ–સિક્કાર-૫૭૨ મિ. નિજ઼િઅ-દપુષ્કર–રિઉ, નિરદિનવહા ભડા જસ ધવલ, પાવતિ પાવ–પસમિણ, પા‹િણુ ! તુહપ્પભાવેણુ. રાગ-જલ-જલણ-વિસહર,-ચારારિ-મઇંદ-ગય-રણભયાઈ, પાસજિણ-નામ-સ`કિત્તણે, સમંતિ સવ્વાઇ. એવ' મહા-ભયહર, પાસ-જિણિ દસ સૌથવ–મુ આર, ભવિય—જણાણુંદચ૨., કલાણુ-પરંપર–નિહાણું. રાયભય-જકૃખ-રક્રૃખસ-કુસુમિણુ-દ્રુસણુ-રિક્ખ-પીડાસુ, સÖઞાસુ દામુ પથે, ઉવસગ્ગ તહય રચીસુ. જો પઢ જો આ નિસુઈ, તાણુ કમા ય માણુંતું ગમ્સ, પાસે પાવ. પસમેઉ, સયલ–ભુવણ–ચ્ચઅ—ચલણા. ૫૧૦ 31. ૧૨ ૧૩ १४ ૧૫ 1 १.७ ૧૮ ૧૯ ૨૦ ૨૩ Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૧૧ ઉવસગ્મતે કમઠા-સુરશ્મિ ઝાણુઓ જે ન સંચલિઓ, સુર નર કિન્નર-જુવઈહિં, સંશુઓ જયઉ પાસજિ. એઅલ્સ મજ્જયારે, અદૃરસ-અકૃખરેહિં જે મંતો, જો જાણઈ સે ઝાયઈ, પરમ–પયë કુટું પાસું.. પાસહ સમરણ જે કુણઈ, સંતુટઢ હિયએણ, અડુત્તરસય-વાહિ–ભય, નાઈ તસ્સ દરેણું. श्री कल्याणमंदिर स्तोत्रम् (અષ્ટમ્ સરળ) (ાન્તરિટી પૃરમ્) કલ્યાણમંદિર-મુદાર-મવદિ, ભીતાભયપ્રદ-મનિંદિત–મંઘિપદ્યમ, સંસારસાગર–નિમજજશેષજંતુ, પિતાયમાન-અભિનમ્ય જિનેશ્વરસ્ય. યસ્ય સ્વયં સુરગુર્ગરિમાંબુરાશે તેત્રે સુવિસ્તૃત–મતિને વિભુર્વિધાતુમ, તીર્થેશ્વરસ્ય કમઠ-સમય-ધૂમ-કેત,-સ્તસ્યાહમેષ કિલ સંસ્તવન કરિષ્ય. સામાન્યતેડપિ તવ વયિતું સ્વરૂપ,મસ્માદશાઃ કથામધીશ! ભવં ત્યધીશા ? ધૃષ્ટડપિ કૌશિકશિશુ-દિવા દિવાળે, રૂપે પ્રરૂપતિ કિ કિલ ઘર્મ રમે ? મેહક્ષયા-દનુભવનન્નપિ નાથ! મર્યો, નૂનં ગુણાનું ગણયિતું ન તવ ક્ષમત, કલ્પાંત–વાંત–પયસઃ પ્રકટેડપિ યસ્મા-ન્મીયેત કેન જલધેનુ રત્નરાશિઃ ? Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અભ્યુદ્યતાઽસ્મિ તત્ર નાથ ! જડાશયાડિપ. ક" સ્તવં લસદસ* –ગુણાકરણ્ય, ખાલઽપ, કિન નિજમાહુ-યુગ વિતત્ય, વિસ્તી તાં થયતિ સ્વધિયાંભુરાશે: ? ૫ ચે ચાગિનામપિ ન યાન્તિ ગુણાસ્તવેશ !, વસ્તુ કથ’ભવત તેષુ મમાવકાશ: ; જાતા તદેવમસમીક્ષિત- કાશ્તિય જપતિ વા નિજગિરા નનુ પક્ષિણાડિપ. ૫૧૨ ૬ આસ્તા-મચિંત્ય-મહિમા જિન ! `સ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતા ભવતા જગતિ, તીવ્રાતાપહત - પાંથજ—નાનિંદાધે, પ્રીણાતિ પદ્મસરસઃ સરસેાનલેાડિ પ. ७ હૃત્તિનિ ત્વયિ વિભા ! શિથિલીભવતિ, જતાઃ ક્ષણૅન નિબિડા અપિ ક ખંધાઃ, સદ્યો ભુજંગમમયા ઈવ મધ્યભાગ,-મભ્યાગતે વનશિખ’ડિનિ ચંદનસ્ય. મુચ્યંત એવ મનુજાઃ સહસા જિનેન્દ્ર ! રૌદ્રેરૂપદ્રવ-શૌયિ વીક્ષિતેઽપિ, ગાસ્વામિનિ સ્ફુરિત-તેજસ દૃષ્ટમાત્રે, ચૌરિવા પશવ: પ્રપલાયમાનૈ. વ” તારકા જિન ! કથ ? વિનાં ત એવ, વા-મુદ્ર તિ હૃદચેન યવ્રુત્તર′′તઃ. યદ્વાદતિસ્તતિ યજજલ-મેષ નૂન,-મન્તતસ્ય મરૂતઃ સ કિલાનુભાવઃ, ૧૦ ૧૧ યસ્મિન્ હર–પ્રભતયાપિ હત-પ્રભાવાઃ. સાપ યા રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન, વિધ્યાપિતા હુતભુજઃ પયસાથ ચેન, પીતં ન ક તપિ દુર-વાડવેન ? સ્વામિનન૫-ગરિમાણુ-મપિ પ્રપન્ના,-વાં જ'તવ: કથમહે હૃદયે દધાનાઃ, જન્મદધિ લઘુ તરતિલાઘવેન, ચિંત્યા મહતાં યદિ વા પ્રભાવઃ, જ ન હત ૧૨ Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૧૩ ક્રાધાસ્ત્વચા યદિ વિલે ! પ્રથમ નિરસ્તા, વસ્તાસ્તદા મત કથ કિલક ચૌરા: ?, પ્લાષત્યમુત્ર ચક્રિ વા શિ-શિરાપિ લેાકે, નીલહુમાણિ વિપિનાનિ ન કિં હિમાની ? ૧૩ ત્યાં યાગિના જિન ! સદા પરમાત્મરૂપ,-મન્વષય તિ હૃદયાંબુજ–કાશ-દેશે, પૂતસ્ય નિર્માલÀ-Öદિવા કિમન્ય-દક્ષસ્ય સૌભવિ પદ નનુ કર્ણિકાયા: ? ૧૪ ધ્યાનાજિનેશ ! ભવતા ભવન: ક્ષણેન, દેહ. વિહાય પરમાત્મ –દશાં ઋતિ. તીવ્રાનલા-દુપલભાવ-મપાસ્ય લાકે, ચામીકર૧મચિરાદિવ ધાતુભેદા. ૧૫ અંતઃ સદૈવ જિન યસ્ય વિભાવ્યસે ત્વ, ભૌ: કથં તદપિ નાશયસે શરીરમ્ . એતસ્વરૂપમથ મધ્ય-વિત્તિના હિં, ચદ્વિગ્રહ.. પ્રથમયતિ મહાનુભાવા. ૧૬ આત્મા મનીષિભિયં ત્વદભેદ–બુદ્ધથા, ધ્યાતા જિનેન્દ્ર ! ભવતીહ ભવપ્રભાવ:, પાનીયમઘ્યમૃત-મિત્ય—નુચિત્ય-માન,કિનામ ના વિષવિકાર–મપાકરાતિ . ૧૭ ૧૮ વામેવ વીતતમસ" પરવાદનાઽપ, નૂન' વિભા ! હરિહરાદિ– ધિયા પ્રપન્નાઃ, કિં કાચકામલિશિરીશ ! સિતાપિ શખા, ના ગૃહ્યતે વિવિધવણું—વિપય ચૈણુ. ધર્મોપદેશ-સમયે વિધાનુભાવા, દાસ્તાં જના ભવિત તે તરૂરખશાક, અભ્યુદ્દગતે દિનપતૌ સમહીરુšાપિ, કિવા વિધ સુપયાતિ ન જીવલેાક: ? ૧૯ 33 Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ચિત્ર વિભે ! કથમવામુખ-વંતમેવ, વિષ્યફ પતત્ય-વિરલા સુર-પુષ્પ-વૃષ્ટિ, વદ્દગોચરે સુમનસાં યદિ વા મુનીશ!, ગચ્છતિ નૂન મધ એવ હિ બંધનાનિ. ૨૦ સ્થાને ગભીર-હોદધિ-સંભવાયા, પીયૂષતાં તવ ગિરઃ સમુદીરયંતિ, પીત્વા યતઃ પરમ–સંમદ–સંગભારે ભવ્યા વ્રજતિ તરસાણ-જરામરત્વમ - ૨૧ સ્વામિન્ ! સુદૂર-મવનમ્ય સમુતં તે; મળે વદંતિ શુચયઃ સુર–ચામરીઘા, ચેરમૈ નતિ વિદધતે મુનિ પુંગવાય, તે જૂનમુવંગતયઃ ખલુ શુદ્ધભાવાર ૨૨ શ્યામં ગભીર-ગિર–મુજજવલ-હેમરત્ન-સિંહાસનસ્થમિહ ભવ્યશિખડિનરસ્વામ, આયંતિ રભસેન નતમુરરી,-શામકરાદ્રિ -શિરસીવ નવાંબુવાહમ ઉદ્દગચ્છતા તવ શિતિતિ-મંડલેન, લુપ્તચ્છદચ્છવિ- રક્તરૂખંભૂવ, સાન્નિધ્યતેડપિ યદિ વા તવ વીતરાગ !, નીરાગતાં વ્રજતિ કો ન સચેતનેડપિ? ૨૪ ભેર ભટ પ્રમાદ-મવધૂય ભવજવમેન-મગત્ય નિવૃતિપુરી પ્રતિ સાર્થવાહમ, એતનિવેદયતિ દેવ ! જગત્રયાય, મળે નદન્નભિનભઃ સુરદુંદુભિસ્તે. ૨૫ ઉદ્યોતિતેષ ભવતા ભુવનેષુ નાથ !, તારાવિત વિધુરય વિહતાધિકાર, મુક્તા-કલાપ-કલિતક્ષ્ણવસિતાતપત્ર, વ્યાપાત્રિધા ધુતતનુવ-મયુપેતા. ૨૬ સ્કેન પ્રપૂરિત-જગત્રય-પિંડિતન, કાંતિ-પ્રતાપ-યશસામિવ સંચયન, માણિક્ય-હેમ-રજત-પ્રવિનિમિતે, સાલ-ત્રણ ભગવન્નમિતે વિભાસિ. २३ Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૧૫ દિવ્યરાજે જિન ! નમત્રિશાધિપાના–મુસૂજ્ય રચિતાનપિ મૌલિબંધાનું, પાઠ શર્યાતિ ભવતે યદિ વા પરત્ર, ત્વસંગમે સુમનસે ન રમંત એવ. – નાથ ! જન્મજલધ-વિપરામુબેડપિ, યત્તારયસ્થસુમતે નિજ-પૃષ્ઠ લગ્નાન, યુક્ત હિ પાર્થિવ-નિપસ્ય સતસ્તવ, ચિત્ર વિભ! યદસિ કર્મ–વિપાક-શૂન્ય ૨૯ વિશ્વેશ્વરોડપિ જનપાલક ! દુર્ગતત્વ, કિં વાક્ષરપ્રકૃતિરમ્યલિપિસ્વમીશ! અજ્ઞાનવત્યપિ સદૈવ કથંચિદેવ, જ્ઞાન ત્વયિ કુરતિ વિશ્વ-વિકાસ-હેતુઃ ૩૦ પ્રશ્નાર-સંભતનભાંસિ રજાંસિ રેષા-દુસ્થાપિતાનિ કમઠેન શહેન યાનિ, છાયાપિ તસ્તવન નાથ ! હતા હતાશે, ગતવમીમિરયમેવ પર દુરાત્મા. - ૩૧ યદ્દ ગર્જર્જિત-ઘનૌઘ-મદભ્ર-ભીમ, બ્રશ્યત્તડિનુસલ-માંસલ ઘેર ધારમ, દૈત્યેન મુક્તમથ દુસ્તરવારિ છે, તેને તસ્ય જિન ! હુસ્તરવારિકૃત્યમ. ૩૨ વિસ્તર્વ–કેશ-વિકૃતા-કૃતિ–મર્ય-મુંડ-પ્રાલબદ્દ ભયદ-વકત્ર વિનિર્મદગ્નિ, પ્રેતવ્રજઃ પ્રતિભવંત-મપીરિતો ય, સેકસ્યાદ્ભવસ્મૃતિ ભવ ભવ-દુઃખ હેતુ ધન્યાસ્ત એવ ભવનાધિપાયે ત્રિસંધ્ય-મારાધયંતિ વિધિવકિધુતાન્યકૃત્યાઃ ભફલપુલક-મલ-દેહદશા, પાદદ્વયં તવ વિશે ! ભુવિ જન્મભાજ. ૩૪ અસ્મિન પાર-ભવ-વારિનિધી મુનીશ ! મચે ન મે શ્રવણગેચરતાં ગડસિ, આકર્ષિતે તુ તવ ગોત્ર-પવિત્ર-મંત્ર કિં વા વિપદ્વિષધરી સવિર્ષ સમેતિ? - ૪૪ ૩૫ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જન્માંતરેડપિ તવ પાદયુગ ન દેવ!, મન્ય મયા મહિત મીહિત–દાનક્ષમ તેનેહ જન્મનિ મુનીશ! પરાભવાનાં; જાતે નિકેતનમહ મથિતા-શયાનામ ૩૬ નૂન ન મોહતિમિરા-વૃતલેચમેન, પૂર્વ વિભો સકૃદિપિ પ્રવિલોકિતેડસિ; મમ્મવિધ વિધુરયંતિ હિ મામાનર્થ, પ્રદ્યપ્રબંધ-ગતયઃ કમિન્યથતે આકર્ણિ તેડપિ મહિતેડપિ નિરીક્ષિતેડપિ, સૂનન ચેતસિ મયા વિઘતેડસિ ભફત્યા, જાતેડસ્મિ તેને જનબાંધવ! દુઃખપત્ર, યસ્માત્ ક્રિયાઃ પ્રતિફલતિ ન ભાવશૂન્યા ૩૮ – નાથ! દુખિજાવત્સલ ! હે શરણ્ય ! કારુણ્ય-પુણ્યવસતે ! વશિનાં વરેણ્ય ! ભકયા નતે મયિ મહેશ! દયાં વિઘાય; દુઃખાકુરોલન–તત્પરતાં વિધેહિ. નિઃસંખ્ય-સાર-શરણું શરણું શરણ્ય -માસાદ્ય સાદિતરિપુપ્રથિતાદાતમ, ત્વત્પાદ-પંકજમપિ પ્રણિધાનવો, વધ્યમિ દ્ ભુવનપાવન! હા હતેડસ્મિ. દેવેંદ્રવંદ્ય ! વિદિતા-ખિલ–વસ્તુસાર !, સંસાર-તારક! વિશે ! યુવનાધિનાથ !. વ્યાયસ્વ દેવ ! કરુણ-હદ ! માં પુનહિ, સીદંતમદ્ય ભયદ–વ્યસનાંબુરાશેઃ ૪૧ વસ્તિ નાથ ! ભવદપ્રિ સરોરુહાણ, ભકૃતેઃ ફલ કિમપિ સંતતિસંચિતાયા, તમે વક–શરણસ્ય શરણ્ય ! ભૂયા, સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેડપિ. ૪૨ ઈર્થ સમાહિત-ધિ વિધિવજિજનેંદ્ર!, સાંદ્રોલસ પુલક Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૧૭ કંચુકિતાંગ-ભાગા, ત્વબિંબ-નિમલમુખાબુજ-બદ્ધલક્ષા. ૨ સંસ્તવ તવ વિશે ! રચયંતિ ભવ્યાઃ જન નયન-કુમુદચંદ્ર! પ્રભાસ્વરા, સ્વર્ગસંપદે ભુકવા, તે વિગલિત-મલેનિયા, અચિરાગ્યેક્ષ પ્રપદ્યતે. ४४ अथ श्री पार्श्वनाथस्य मन्त्राधिराजस्तोत्रम् શ્રી પાર્શ્વ પાતુ છે નિત્ય, જિન પરમશંકર છે નાથઃ પરમશક્તિશ્ચ, શરણ્યઃ સર્વકામદદ છે ૧ છે સર્વવિદનહરઃ સ્વામી, સર્વસિદ્ધિપ્રદાયકઃ છે સર્વસત્તવાહિતે થેગી, શ્રીકરઃ પરમાર્થદર છે ૨ | દેવદેવઃ સ્વયંસિદ્ધ,શ્ચિદાનન્દમયઃ શિવઃ | પરમાત્મા પરબ્રહ્મ, પરમઃ પરમેશ્વર છે ૩ છે જગન્નાથઃ સુરજ્યેષ્ઠા, ભૂતેશઃ પુરુષોત્તમઃ | સુરેન્દ્રો નિત્યધર્મ., શ્રીનિવાસઃ શુભાર્ણવઃ | ૪ | સર્વજ્ઞઃ સર્વદેવેશ, સર્વગઃ સર્વતે મુખઃ | સર્વાત્મા સર્વદશી ચ, સર્વવ્યાપી જગદગુરુઃ | ૫ છે Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તત્વમૂર્તિ પરાદિત્ય, પરબ્રહ્મપ્રકાશકઃ | પરમે પરમાણુ પરમામૃતસિદ્ધિદઃ + ૬ અજઃ સનાતનઃ શમ્મુ-રીશ્વરશ્ચ સદાશિવઃ | વિશ્વેશ્વર પ્રદાત્મા, ક્ષેત્રાધીશા શુભપ્રદ એ છે કે સાકાર નિરાકાર, સકલ નિષ્કલેડવ્યયઃ | નિર્મએ નિર્વિકારશ્ચ, નિર્વિકલ્પ નિરામય છે ૮ અમરશ્ચાજોડનઃ એકેડનેકઃ શિવાત્મકઃ | અલક્ષ્ય શ્રાપ્રમેયa, ધ્યાનલયો નિરંજન છે બ્બારાકૃતિવ્યો , વ્યક્તરૂપમયમયઃ બ્રહ્મદ્રયપ્રકાશાત્મા, નિર્ભયઃ પરમાક્ષર છે ૧૦ દિવ્યતેજોમયઃ શાન્તા, પરમામૃતમયેડચુત આવોડનાદ્યઃ પરેશાના, પરમેષ્ઠી પર પુમાન છે ૧૧ છે શુદ્ધસ્ફટિકસંકાશ, સ્વયંભૂ પરમાવ્યુતઃ | વ્યામાકાર સ્વરૂપશ્ચ, લોકાકાવભાસક છે ૧૨ છે જ્ઞાનાત્મા પરમાન, પ્રાણારૂ મનઃસ્થિતિ છે મનસા મળે, મનેટશ્યક પરાપરઃ ૫ ૧૩ છે સર્વતીર્થમયો નિત્ય, સર્વદેવમયઃ પ્રભુ ભગવાન સર્વતશર, શિવશ્રી-સૌખ્યદાયકઃ ૧૪ છે ઈતિ શ્રી પાર્શ્વનાથસ્થ, સર્વજ્ઞસ્ય જગદગુરે છે દિવ્યષ્ટોત્તરે નામ-શત-મત્ર પ્રકીર્તિતમ | ૧૫ છે પવિત્ર પરમ ધ્યેય, પરમાનન્દ દાયકમ્ | ભુક્તિ-મુક્તિપ્રદ નિત્યં, પઠતાં મંગલપ્રદમ છે ૧૬ છે Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શ્રીમત્પરમકલ્યાણ-સિદ્ધિદઃ શ્રેયસેતુ વઃ | પાર્શ્વનાથ જિનઃ શ્રીમાન, ભગવાન પરમઃ શિવ; } ૧૭ છે ધરણેન્દ્ર ફણચ્છત્રા-લંકૃત વઃ શ્રિયં પ્રભુ દઘા૫વાવતીદેવ્યા, સમધિષ્ઠિત-શાસન છે ૧૮ છે ધ્યાત્કમલમધ્યસ્મ, શ્રીપાWજગદીશ્વરમ છે » હી" શ્રી અહં સમાયુક્ત, કેવલજ્ઞાનભાસ્કરમ છે ૧૯ છે પવાવયાવિત વાગે, ધરણેન્દ્ર દક્ષિણે છે પરિતિષ્ઠદલશ્કેન, મન્નરાજેન સંયુતમ | ૨૦ | અષ્ટપત્રસ્થિત પંચનમકારૅસ્તથા ત્રિભિઃ | જ્ઞાનાહિત નાથ, ધર્માર્થકામમેક્ષદમ છે ૨૧ છે સષડશદલારૂઢ, વિવાદેવભિરન્વિતમ્ | ચતુર્વિશતિપત્રÚ, જિનમાતૃસમાવૃતમ છે ૨૨ માયાયત્રયાગ્રસ્થં, કીકારસહિત પ્રભુમ છે નવગ્રહાવૃત દેવ, દિપાલીદંશભિવૃતમ છે ર૩ છે ચતુષ્કોણેષુ મન્નાદ્યચતુબજાવિતર્જિને છે ચતુરષ્ટદશદ્વીતિ-દ્વિઘાંકસંજ્ઞકૈર્યતમ છે ૨૪ છે દિલ્સ ક્ષકારયુકતન, વિદિક્ષ લાંકિતેન ચ | ચતુરણ વજક, ક્ષિતિતત્વે પ્રતિષ્ઠિતમ ર૫ છે શ્રી પાર્શ્વનાથમિચેવ, યઃ સમારાધયેજિજનમ છે તે સર્વપાપ-નિર્મુક્ત, ભજતે શ્રીઃ શુભપ્રદા એ ૨૬ છે જિનેશઃ પૂજિત ભકત્યા સંસ્તુતઃ પ્રસ્તુતેથબ છે ધ્યાત ક્ષણે વાડપિ, સિદ્ધિતેષાં મહેદયા છે ર૭ છે Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ત્રિ ૫૨૦ શ્રીપા મન્ત્રરાજાતે, ચિન્તામણિગુણાસ્પદ્યમ્ ।। શાન્તિપુષ્ટિકર નિત્ય, ક્ષુદ્રોપદ્રવનાશનમ્ ॥ ૨૮ ॥ ઋદ્ધિ સિદ્ધિ-મહાબુદ્ધિ-ધૃતિ શ્રી ક્રાન્તિ-કીર્તિદમ્ ॥ મૃત્યુંજય શિવાત્માન, જપન્નાનન્દિતા જનઃ ॥ ૨૯ ॥ સ કલ્યાણુપૂર્ણ: સ્યાજજરા-મૃત્યુ-વિવર્જિતઃ ॥ અણિમાદિમહાસિદ્ધિ, લક્ષજાન ચાલ્તુયાત્ ॥ ૩૦ ॥ પ્રાણાયામમનામન્ત્ર,-યાગાદમૃતમાનિ ! ત્થામાત્માનં શિવધ્યાત્વા, સ્વામિન્ ! સિધ્યન્તિ જતઃ હર્ષદ: કામદચેતિ, રિપુન; સર્વાંસૌખ્મદઃ ।। પાતુ વઃ પરમાનન્દ-લક્ષણ સ્મૃતા જિનઃ ॥ ૩૨ ॥ તત્ત્વરૂપમિદ' સ્નેાત્ર, સ`મગસિદ્ધિદમ્ ।। ત્રિસન્ધ્ય ચૂઃ પઠેન્નિત્ય, નિત્ય પ્રાનાાતિ સ શ્રિયમ્ ॥૩૩॥ ॥ ઇતિ શ્રી પાર્શ્વનાથસ્ય મન્ત્રાધિરાજસ્તત્રમ્ ॥ Page #548 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજયજીકૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજ આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેદ્ય, પકવાન્ન વગે૨ે દરેક વસ્તુના આઠે આઠ નંગ લાવવાં. આઠ સ્નાત્રયી ઉભા રાખવા, આઠ કળશ પંચામૃતના ભરવા આઠ દીપક કરવા અને કુસુમ (ફૂલ) અક્ષત (ચાખા) પ્રમુખ વસ્તુએ જોઈ એ. કદાપિત પ્રમાણે જોગ ના બને તેમ હાય તા એકેકી વસ્તુથી પણ પૂજા ભણાવી શકાય. વિધિ ૧. પ્રથમ સ્નાત્ર ભણાવવું, પછી સ્નાત્રીયા રઙેખીમાં કુસુમ (ફૂલ) લઈ ઊભા રહે અને પૂજા ભણાવનારાએ પહેલી પૂજા ભણાવી મંત્ર કહે એટલે સ્નાત્રાયા કુસુમ (ફૂલ) પ્રભુજીને ચઢાવે. ૨. બીજી પૂજામાં લલિવ'ગ, એલચી, સેાપારી, નાળીએર, બદામ, દ્રાક્ષ, બીજોરાં, દાઢમ, નારંગી, કેરી, કેળાં, પ્રમુખ, સરસ, સુગધિત રમણીય ફળ રકેખીમાં શખી, રકેખી હાથમાં ધરી પૂજાના પાઠ કહી છેલ્લા મંત્ર ભણીને પ્રભુ આગળ ફળ ઘરે. ૩. ત્રીજી પૂજામાં ઉજજવલ અખંડ અક્ષત (ચેાખા)રકામીમાં નાંખી, રકાબી હાથમાં ધરી પૂજાનેા પાઠ કહી છેલ્લે મત્ર ભણી પ્રભુજી આગળ સ્વસ્તિક તથા તંદુલના ત્રણ પુંજ (ઢગલા) કરે. , ૪. ચાથી પૂજામાં નિર્મળ જળે ભરેલા કળશ રકેખીમાં રાખી, રકેબી હાથમાં લેઈ પ્રભુ આગળ ઊભા રહે પછી પૂજાના પાઠ ભણીને છેલ્લા મંત્ર કહી જળપૂજા કરે. Page #549 -------------------------------------------------------------------------- ________________ પરર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫. પછી પખાળ કરી અંગભૂ‘છણાથી લુહીને કેસરની કચેાળી (વાટકી) રકેખીમાં રાખી હાથમાં લઇ પાંચમી પૂજાના પાઠ ભણી છેલ્લા મંત્ર ઠહી ચ`દનપૂજા કરે. ૬. છઠ્ઠી પૂજામાં ધૂપધાણું, રકેખીમાં રાખી હાથમાં લઇ પૂજાના પાઠ કહી છેલ્લા મંત્ર ભણી, પ્રભુની ડાબી બાજુ ધૂપ ઉખેવે. ૭. સાતમી પૂજામાં, મૌલિકસૂત્ર પ્રમુખની વાટ (ઢીવેટ) કરી, નિર્માંળ સુગંધિત ઘીથી કાડિયાં ભરી, દીપક કરી, ૨કેખીમાં રાખી, રકેબી હાથમાં લઇ પૂજાના પાઠ કહી, છેલ્લા મંત્ર ભણી, પ્રભુજીની જમણી બાજુએ દીપક રાખીએ. ૮. આઠમી પૂજામા મેાદક, સાકર, ખાજા, પતાસાં પ્રમુખ અનેક ઉત્તમ પકવાન રકેખીમાં ભરી હાથમાં ધરી પૂજાના પાઠ કહી છેલ્લા મંત્ર ભણી પ્રભુ આગળ નૈવેદ્ય ધરે. છેવટે પૂજાના કળશ કહી સ્નાત્રીઆએ આરતિ ઉતારી પ્રભુજીથી અંતરપટ કરી પેાતાના નવ અંગે ચાંલ્લા કરી મ’ગળ દીવા ઉતારે. ।। અથ ચ્યવનકલ્યાણકે પ્રથમ પુષ્પ પુજા ॥ દુહા ।। શ્રી શંખેસર સાહિષ્મા, સુરતરુસમ અવદાત ।।પુરસાદાણી પાસજી, ષડદર્શન વિખ્યાત ।। ૧ ।। પંચમ આરે પ્રાણિયા, સમરે ઉઠી સવાર ! વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર ॥૨॥ અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જળ હુંત ! તસ ગણધરપદ પામીને, થાશે। શિવવધુક ત ા દામેાદર જિનમુખ સુણી, નિજ આતમ ઉદ્ઘાર ।। તદા આષાઢી શ્રાવકે મૂતિ' ભરાવી સાર ૫૪।।સુવિહિત આચારજ કને અ જનશલાકા કીધ ! પંચકલ્યાણક ઉત્સવે, માનુ Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ રિત્ર ૫૨૩ વચન જ લીધ ાપા સિદ્ધસ્વરૂપ રમણ ભણી નૌતમ પડિમા જેહ !! થાપી પંચકલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ । ૬ ।। કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હ નિમિત્ત ૫ નંદીસર જઈ દેવતા, પૂજે શાશ્વત ચૈત્યાાાા કલ્યાણક પૂજન સહિત, રચના રચશું તેમ ।। દુન વિષધર ડાલશે, સજ્જન મનશું પ્રેમ ।।૮।। કુસુમ ફળ અક્ષત તણી, જળ ચંદન મનેાહાર; ધુપ દીપ નવેઘણું, પૂજા અષ્ટ પ્રકાર ।।! (ઢાળ પ્રથમ પૂરવ દિરો એ-—દેશી) પ્રથથ એક પીઠિકા, ઝગમગે દીપિકા, થાપી પ્રભુપાસ તે ઉપરે એ નાાં રજત રકેબીઓ,વિવિધ કુસુમે ભરી, હાથ નરનારી ધરી ઉચ્ચરે એ ॥ ૧ ॥ કનકબાહુ ભવે, બધ જિનનામનેા, કરીય દશમે દેવલેાકવાસી ।। સકલ સુરથી ઘણી, તેજ કાન્તિ ભણી, વીસ સાગર સુખ તે વિલાસી ॥ ૨ ॥ ક્ષેત્ર દસ જિનવરા, કલ્યાણક પાંચસે, ઉત્સવ કત સુર સાથશુ એ ! થય અગ્રેસરી સાસય જિનતણી રચત પુજા નિજ હાથશુ એ શાણા યેાગશાસ્ત્ર મતા, માસ ટ્ર થાકતા, દેવને દુઃખ બહુ જાતિનું એ તેનવિ નીપજે, દેવ જિન જીવને, જોવતાં ઠાણુ ઉપપાંતનું એ ૫૪૫ મુગતિપુર મારગે, શીતળછાંયડી, તીર્થની ભૂમી ગગાજલે એ ચૈત્ય અભિષેકતા સુકૃતતસી ચતા,ભકતે બહુલાવિ ભવતરેએ " Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર Hપા વારણ ને અસિ, દોય વચમાં વસી, કાશી વારાસુસી નયરી એ છે અશ્વસેન ભૂપતિ, વામ રાણી સતી, જનમતિ રતિ અનુસારિયે એ છેદ ચાર ગતિ ચોપડા ચ્યવનના ચુકવી, શિવ ગયા તાસ ઘર નમન જાવે બાલરૂપે સુરતિહા, જનની મુખ જોવતાં, શ્રી શુભવીર આનંદ પાવે પછી | કાવ્યમ્ | ઉપજાતિવૃત્તમ છે ભેગી અદાલોકનતોપ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી કલ્યાણકારી દુરિતાપહારિ. દશાવતારી વરદ સ પાશ્વ ૧૫ છે અથ મંત્ર | એ હી પરમપુરૂષાય, પરમેશ્વરાય. જન્મ-જરા-મૃત્યુનિવારણાય, શ્રીમતે નિંદ્રાય. પુષાણ યજામહે સ્વાહા છે અથ ચ્યવનકલ્યાણકે દ્વિતીય ફલ પૂજા છે | | દુહા છે કૃષ્ણ ચતુથી ચૈત્રની, પૂર્ણય સુર તેહ છે વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ ૧ સુપન ચતુર્દશ મટકા, દેખે માતા તામ | રયણી સમે નિજ મંદિરે. સુખ શવ્યા વિશ્રામ કેરા Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પરપ વાઢાળા મિથ્યાત્વ વામને, કશ્યા સમકિત પામી ૨-એ દેશી છે ગત રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા | કેતકી જાય ને માલતી રે ભ્રમર કરે ઝંકાર વાલા છે કેયલ મદભર ટહુકતી રે, બેઠી આંબા ડાળ વાલા | હંસ યુગલ જળ ઝીલતાં રે. વિમલ સરોવર પાળ વાલા | મંદ પવનની લહેરમાં રે. માતા સુપન નિહાળ વાલા . એકણી દીઠો પ્રથમ ગજ ઉજજવલે રે બીજે વૃષભ ગુણવંત વાલા પાત્રીજે સિંહજકેસરી રે,થે શ્રી દેવી મહંત વાલા છે માળ યુગલ ફૂલ પાંચમે રે, છઠે રોહિણું કત વાલા ઊગતો સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહકત વાલા છે રૂડો માસ૧ાા નવમે કળશ રૂપાતણો રે, દશમે પદ્મસર જાણુ વાલા છે અગ્યારમે રત્નાકરૂ રે. બારમે દેવ વિમાન વાલા છે ગંજ રત્નને તેરમે. ચઉદમે વહુનિવખાણવાલા ઉતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા છે રૂડો૦ રા માતા સુપન વહી જાગીયાં રે, અવધ જુવે સુરરાજ વાલા ! શક્રરતવ કરી વંદીયા રે, જનની ઉદર જિનરાજ વાલા ! એણે સમે ઇંદ્ર તે આવીયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવતી તુમે પામીયું રે, ત્રણ ભુવનનું રાજ્ય વાલા છે મારૂડે૩ ચૌદ સુપનનો અર્થ કહી રે, ઇંદ્ર ગયા નવમે કળશ બારમે દેવ Page #553 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર નિજઠામ વાલા ચઉસઠ ઇંદ્ર મળી ગયા, નંદીસર જિનધામ વાલા | ચ્યવન કલ્યાણક ઉત્સવેરે શ્રીફલ પુજા ઠામ વાલા શ્રીગુભવીરતેણે મેરે, જગતજીવ વિશ્રામવાલા રૂડોગા. છે કાચું ભેગી યદા ( ૧ છે છે અથ મંત્ર છે ઍ હુ" શ્રી પરમ | ફલાનિ ય સ્વાહા છે છે અથ જન્મકલ્યાણકે તૃતીય અક્ષત પૂજા છે | | દુહા | રવિઉદયે નૃપ તેડિયા, સુપરપાઠક નિજ ગેહ છે ચઉદ સુપન ફળ સાંભળી, વળીય વિસર્યા તેહ૧ ત્રણ જ્ઞાનશું ઉપના, ત્રેવીસમા અરિહંત | વામા ઉર સર હંસલો, દિન દિન વૃદ્ધિ લહંત | ૨ | ડાહલા પૂરે ભૂપતિ, સખિયો વૃંદ સમેત ||. જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત | ૩ | | ઢાળ | ચિત્ત ચેખે ચોરી નવી કરીએ એ–દેશી છે રમતી ગમતી હમુને સાહેલી, બિહુ મળી લીજીએ એક તાળી | સખિ આજ અનોપમ દીવાળી | લીલ વિલાસે પૂરણમાસે, પોષ દશમ નિશિ રઢીયાળી સખિ૦૧૫ પશુ પંખી વસીયાં વનવાસી, તે પણ સુખીયાં સમકાળી સખિએ ઈશુરાતે ઘર ઘર ઉત્સવસૅ, સુખિયા જગતમેં Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૨૭ નરનારી ।। સિખાર। ઉત્તમગ્રહ વિશાખાયેગે, જન્મ્યા પ્રભુજી જયકારી ।। સિખ॰ ।। સાતે નરકે થયાં અનુવાળાં, થાવરને પણ સુખકારી ।। અિ॰ ॥૩॥ માત નમી આઠે દિગકુમરી, અધેાલેાકની વસનારી ।। સિખ॰ ॥ સૂતિ ધર ઇશાને કરતી, યાજન એક અશુચિ ઢાળી ાસખ૰III ઉલેાકની આઠ કુમારી, વરસાવે જળ કુસુમાળી ॥ સખિના પૂ` રૂચક અડ દર્પણ ધરતી,દક્ષિણની અડ કલશાળી સખિાપા અડ પચ્છિમની ૫'ખા ધરતી. ઉત્તર અડ ચામર ધારી ।।સખિના વિદિશિની ચઉ દીપ ધરતી, રૂચકીપની ચઉ ખાળીાખવા૬ા કેળ તણાં ઘર ત્રણ્ય કરીને, મન સ્નાન અલંકારી ।।સિખા રક્ષા પેટલી ખાંધી બિહુને, મંદિર મેલ્યાં શણગારી ।। સખિ॰ાછા પ્રભુ મુખકમલે અમરીભમરી, રાસરમતી લટકાળી ાખા પ્રભુ માતા તુ· જગતની માતા, જગદીપકની ધરનારી ॥ સખિ॰ાડા માતા તુજ નદન ધણું જીવે, ઉત્તમ જીવને ઉપકારી ॥ ખિ॰ ।। છપ્પન ગિકુમરિ ગુણ ગાતી, શ્રીશુભવીર વચનશાળી ।। સખિ॰ ઘાટા ।। કાવ્ય ! ભાગી યા॰ ॥ ૧ ॥ !! અથ મત્ર! હી" શ્રી” પરમ૦ !! અક્ષતાન ય સ્વાહા । Page #555 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અથજન્મકલ્યાણકે ચતુર્થ જલપૂજા | |દુહા છે ચલિતાસન સમપતિ, રચી વિમાન વિશાળ | પ્રભુ જન્મોત્સવ કારણે, આવંતા તત્કાળ ૧ ઢાળ કાજ સિદ્ધાં સકલ હવે સાર એ–દશી છે ' હવે શક સુઘોષા વાવે, દેવ દેવી સર્વ મિલાવે કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાન ૧૧ાાપ્રભુ પાસનું મુખડું જોવા, ભવભવનાં પાતિક ખેવા ચાલે સુર નિજ નિજ ટોળે, મુખ મંગળિક માળા બેલે પ્રભુના //રા સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા II નારી મિત્રના પ્રેર્યા આવે, કેઈક પોતાને ભાવે પ્રભુ ! Imall હુકમે કઈ ભક્તિ કરવા, વળી કેક કૌતુક જેવા | હય કાસર કેસરી નાગ, ફણી ગરૂડચઢયા કે છાગ પ્રભુ I૪ વાહન વૌમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ કઈ બાલે કરતા તાડા, સાંકડા ભાઈપર્વના દહાડા ! પ્રભુનાપા ઈહાં આવ્યા સર્વ આશંદે, જિનજનનીને હરિ વંદે પંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરેશિર નાથ ! પ્રભુ || બે બાજુ ચામર ઢાલે, એક આગળ વજ ઉલાળે છે જઈ મેરૂ ધરી ઉગે, ઇંદ્ર ચોસઠ મણિયા રંગે | પ્રભુ ગાગા ક્ષીરોઇક ગંગા વાણી, માગધવરદામનાં પાણી. | જાતિ આઠ Page #556 -------------------------------------------------------------------------- ________________ પ૨૯ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ના કળશ ભરીને, અઢીસું અભિષેક કરીને આ પ્રભુ ૮. દીવો મંગળ આરતિ કીજે, ચંદન કુસુમે કરી પૂજે ગીત વાજિંત્રના બહુ ઠાઠ, આલેખે મંગળ આઠ પ્રભુ પાલાા ઇત્યાદિક ઉત્સવ કરતા, જઈ માતા પાસે ધરતા | કુંડલયુગ વસ્ત્ર એશીકે, દડો ગેડી રતનમયી મૂકે પ્રભુત્ર ૧૦ કોડી બત્રીશ રત્ન રૂપૈયા, વરસાવી ઈદ્ર ઉચ્ચરિયા ! જિન માતાજું જે ઘરે ખેદ, તસ મસ્તક થાશે છેદ પ્રભુ-૧૧ અંગુઠે અમૃત વાહી, નંદીસર કરે અઠાઈ દેઈ રાજા પુત્ર વધાઈ, ઘર ઘર તોરણ વિરચાઈ ! પ્રભુ ૧૨ | દશદિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જિમાવે છે નામ થાપે પાર્શ્વ કુમાર, શુભ વીરવિજય જયકાર પ્રભુ ! ૧૩ !' | | કાવ્ય | ભેગી યદા | ૧ છે છે અથ મંત્ર છે એ હી" શ્રી પરમ૦ જલ૦ ય સ્વાહા છે અથ જન્મકલ્યાણકે પંચમ ચંદન પૂજા દુહા છે અમૃતપાને ઉછર્યા, રમતા પાસકુમાર છે અહિ લંછને નત કર તન, વરતે અતિશય ચાર ૧ યૌવન વય પ્રભુ પામતાં, માત પિતાદિક જેહ : ૧ પરણાવે નૃપ પુત્રિકા, પ્રભાવતી ગુણગેહલ ર Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ચંદન ઘસી ઘનસારહું. નિજ ઘર ચૈત્ય વિશાળ | પૂજેપકરણ મેળવી, પૂજે જગત દયાળ | ૩ | ઢાળ છે બાળપણે રોગી હુઆ માઈ ભિક્ષા દોને એદશી છે સેના રૂપા કે સંગઠે, સાંયા ખેલત બાજી . ઈંદ્રાણી મુખ દેખતે, હરિ હેત હૈ રાજી ના એક દિન ગંગાકે બિચે, સુર સાથ બહેરા છે નારી ચકોરા અપ્સરા, બહૌત કરતા નિહારારા ગંગા કે જળ જિલતે છાંહી બાદલિયાં ખાવન ખેલ ખેલાયકે સવિ મંદિર વળિયાં રેસા બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે . હાથ પૂજા પા લે ચલે, ખાન પાન વિશેષે ૪ો પૂછયા પડુત્તર દેત હે, સુને મેહેન મેરે છે તાપસકું બંદન ચલે, ઉઠી લોક સબેરે પા કમઠયોગી તપ કરે, પંચ અગ્નિકી જવાળા હાથે લાલ કદામણી, ગળે મેહનમાળા પા પાસ કંઅર દેખણ ચલે, તપસીપે આયા; આહીનાખે દેખકે, પીછે યોગી બેલાયા કા સુણ તપસી સુખ લેનકું, જપે ફેગટ માલે છે અજ્ઞાનસે અગ્નિ બિચે, યોગકું પરજાલે ૮ કમઠ કહે સુણ રાજવી, તુમે અશ્વ ખેતોઓ ગી કે ઘર હે બડે, મતકે બતલાઓ ૯ તેરા ગુરુ કેન હૈ બડા, જિને યોગ ધરાયા છે નહિઓળખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયા ૧૦ હમ ગુરુ ધર્મપિછાનતે, નહિ કવડી પાસે ભૂલ ગયે દુનિયા દિશા, રહતે Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૩૧ વનવાસે ૧૧૫ વનવાસી પશુ પંખીયા, ઐસે તુમ યાગી, યેાગી નહીં પણ ભાગીયા, સંસાર કે સંગી ।૧૨। સંસાર બુરા છેાડકે, સુણ । લઘુ રાજા યાગી જંગલ સેવત, લેઇ ધમ અવાજા ।।૧૩।। દયા ધર્મકા મૂલ હૈ, કયા કાન ફુંકાયા જીવદયા નહુ જનતે, તપ ફોગટ માયા ૫૧૪ ખાત દયાકી દાખિયે, ભૂલ ચૂક હમારા । મેર ઠેર કયા ખેાલણાં, અસા ડાકડમાલા u1પા સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ટ ચિરાયા ૫ નાગ નિકાલા એકીલા, પરજલતી કાયા ॥૧૬॥ સેવક્ર મુખ નવકારસે, ધરણેદ્ર બનાયા નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાયા ૫૧૭ાા રાણી સાથ વસ ંતમે વનભીતર પેઠે પ્રાસાદસુંદર રૃખીને,ઉહાં જાકર બેઠે ।૧૮।રાજિમતીકુ છેાડકે,નેમ સજમ લીના ચિત્રાજિન એવતે, વૈરાગે ભીના ॥૧૯॥ લેાકાંતિક સુર તે સમે, ખેાલે કર જોડી ! અવસર સંજમ લેનકા, અખ દેર હું થોડી ૨૦ નિજ ઘર આયે નાથજી, પિયા ખિસુખિણ રાવે ॥ માતાપિતા સમજાયકે,દાન વરસી ધ્રુવે ॥૨૧॥ દીન દુઃખીયા સુખીયા ક્રિયા, દારિદ્રકુ` ચુરે ॥ શ્રી શુભવીર હર તિહાં, ધન સધળા પુરે રા મણુ ૫ કાવ્ય ! લેાગી યદા॰ ॥ ૧ ॥ ।। અય મંત્રી શ્રી પરમ૰ચંદન યુ૦ સ્વાહા 11 Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૩ર. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે અથ દીક્ષાકલ્યાણકે ષષ્ટી ધુપપૂજા | | દુહા છે વરસીદાનને અવસરે. દાન લીયે ભવ્ય તેહ છે રોગ હરે ષટ માસનો, પામે સુંદર દેહ ૫૧ ધુપઘટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણુ દેવ અસંખ્ય મળ્યા તિહાં. માનું સં જમઠાણ પર છે ઢાળ છે દેખે ગતિ દેવનીરે—એ દેશી છે - ત્રીસ વરસ ઘરમાં વરયા રે, સુખભર વામાનંદ છે સંયમ રસિયા જાણીને રે, મળિયા ચોસઠ ઇન્દ્ર નમે નિત્ય નાથજીરે, નિરખત નયનાનંદ નમે મેળા એ આ કણી તીર્થોદય વર ઔષધિ રે, મેળવતાં બહુ ઠાઠ, આઠ જાતિ કળશ ભરીરે, એક સાહસ ને આઠ નમો પર અશ્વસેન રાજા ધરે રે. પાછળ સુર અભિષેક છે સુરતરુપેરે અલંકર્યો, દેવ ન ભૂલે વિવેક છે નમેટ કા વિશાલા નૃપ શિબિકા રે, બેઠા સિંહાસન નાથ બેટી વડેરી દક્ષિણે રે, પટણાટક લેઈ હાથ નમેગા વાદિશે અંબા ધારીરે પાછળ ધરી શણગાર છે છત્ર ધરે એક યૌવનાર, ઈશાન ફળ કરનાર છે. નમે પા અગ્નિ કેણે એક યૌવના રે, રાયણમય પંબે હાથ છે. ચલત શિબિકા ગાવતીરે, સર્વ સાહેલી સાથા મોટા શક્રઈશાન ચામર ઘરેરે, વાજિં. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ત્રને નહિ પાર ॥ આઠ મોંગલ આગળ ચલે રે, ઇન્દ્રધ્યા ઝલકાર ાનમા॰ નાણા દેવ દેવી નર નારીયા રે. બેઇ કરે પ્રણામ. કુળમાં વડેરા સજ્જના રે, ખેાલે પ્રભુને તામ નમાળા૮ાજિતનિશાન ચડાવોર, મેાહની કરી ચકચૂરા જેમ સ ંવત્સર દાનથી રે, દારિદ્ર કાઢ્યું દૂર નમાાાા વરઘાડેથી ઉતર્યાં રે, કાશીનયરની બહાર આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશેાક રસાળા નમે ॥૧૦॥ અર્હમ્ તપ ભૂષણ તજી રે, ઉચ્ચરે મહાવ્રત ચાર u પેષ બહુલ એકાદશી રે ! ત્રણ્ય સાં પરિવાર ॥ નમે।।૧૧।। મનઃપયવ તવ ઉપનુ રે, ખંધ ધરે જગદીશ ।। દેવદુષ્ય ઇન્દ્ર દિયું રે, રહેશે વરસ ચતતીસ “નમે॰ ૧૨ કાઉગગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાતમાત પિતા વંદી વળ્યાંરે. શ્રી શુભવીર પ્રભાત ! નમૈ!૦ ૫૧૩૫ા કાવ્ય || ભાગી યદા૦ || ૧ || ।। અથ મંત્ર ! એમ હી” શ્રી” પરમ॰ ધૂપ' ૨૦ સ્વાહા || અથ કેવલજ્ઞાનયાણુકે સપ્તમ દીપકપૂજા || દુહા || સારથ ધન ધરે પારણું, પ્રથમ પ્રભુએ કીધ ॥ પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્તિ સુખ દીધ ૫૧ ।। Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણું છે તેણે દીપકની પૂજના કરતાં કેવલનાણુ પરા છે ઢાળ છે મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી છે પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદંબરી અટવી આવ્યા છે કુંડ નામે સરોવર તીરે, ભયું પંકજ નિર્મળ નીરે મન મેહન સુંદર મેળા, ધન્ય લોકનગર ધન્ય વેળા રે મન -૧ એ આંકણી છે કાઉસ્સગ્ગ મુદ્રા પ્રભુ ઠાવે, વનહાથી તિહાં એક આવે છે જળ શંઢ ભરી નહવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે મન પર કલિકુંડ તીરથ તિહાં થાવે, હસ્તિ ગતિ દેવની પાવે છે. વળી કૌત્સભવન આણંદે ધરગેન્દ્ર વિનય ધરી વદે રે મન કા ત્રણ્ય દિન ફણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે છે ચાલતા તાપસ ઘર પૂઠે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે મન જ થયો કમઠ મરી મેઘમાળી, આ વિભાગે નિહાળી છે ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જિન છાતી રેસામન પા ગગને જળ ભરી વાદળી, વરસે ગાજે વીજળીયો પ્રભુ નાસા ઉપર જળ જાવે, ધરણેન્દ્ર પ્રિયા સહ આવે રે મન દ્રા ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાળી પાપથી ધ્રુજી જિનભકતે સમકિત પાવે, બેહુ જ સ્વર્ગે સિધાવે. મન ૦૭ આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસ્સગ્ય ધ્યાને | Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૩૫ અપૂરવ વીઅે ઉલ્લાસે, ધનધાતી ચાર વિનાસે રે ।।મન॰ ૫૮૫ ચોરાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચેાથ વિશાખા ।। અઠ્ઠમ તરુ ઘાતકી વાસી, થયા લેાકાલેાક પ્રકાશી રે ૫ મન॰ાાા મળે ચોસઠ ઇન્દ્ર તે વાર, રચે સમવરણુ મનેહાર । સિંહાસન સ્વામી સુહાવે, શિર ચામર છત્ર ધરાવે રે મન॰ ॥૧૦॥ ચોત્રીસ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે। અશ્વસેન ને વામારાણી, પ્રભાવતી હ ભરાણી મન॰ ૫૧૪ા સામટું સજી સહુ વદે, જિનવાણી સુણી આણ ંદે ।। સાસરો સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથેરે નામન॰ । ૧૨ ।। સંઘ સાથે ગણીપદ ધરતા, સુર જ્ઞાન મહેાત્સવ કરતા ૫ સ્વામી દેવછંદે સેાહાવે, શુભવીર વચન રસ ગાવે રે ! મન૦ ॥૧૩॥ " કાવ્ય ! ભાગી યદા॰ ॥ ૧ ॥ ! અથ મત્ર : એ હી શ્રી” પરમ૦ દ્વીપ ૫૦ || સ્વાહા !! અથ નિર્વાણુકલ્યાણકે અષ્ટમ નૈવેદ્યપૂન ધ ॥ દુહા . શુભ આદે દશ ગણધરા, સાધુ સેાળ હાર ॥ અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર !! - Page #563 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૩૬ એક લખ ચઉસઠ સહસ છે. શ્રાવકના પરિવાર ॥ સર્વિસ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર ! દેશવરતિધર એ સહુ, પૂજે પૂજે જિન ત્રણ કાળ પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યને થાળ નાકા II ઢાળ !! એક સમે શામળિયાજી વૃંદાવનમાં એ-દેશી રંગરસિયા રંગરસ બન્યા ! મનમેાહનછાકાઇ આગળ નવ કહેવાય ॥મનડું માથું રે મનમેાહનછા વેધકતા વેધક લહે । મન॰ ! બીજા બેઠાં વા ખાય૫ મનડું ॰ । ૫૧ાલકાત્તર ફળ નીપજેામન ના મ્હોટા પ્રભુના ઉપકાર ॥ મનડું । કેવળનાણુ દિવાકરૂ મના વિચરતા સુર પરિવાર ।। મનડું કનક કમળ પગલાં ઠવામનના જળબુદ્દે કુસુમ વરસાતા મનડું । શિર છત્રવળી ચામર ઢળે ! મનના તરુ નમતાં મારગ જાત ૫ મનડું કા૩૫ ઉપદેશી કેઇ તારિયા ।।મન॰ા ગુણ પાંત્રીસ વાણી રસાળ uમનડું ૦૫ નરનારી સુરઅપ્સરા મનના પ્રભુ આગળ નાટકશાળા મનડુ ન।૪।।અવનિતળપાવન કરી ।।મન અતિમ ચામાસુ જાણુ ।। મનડું નાસમેતશિખર ગિરિ આ વીયા મનન ચડતા શિવધર સે।પાન ।। મનડું॰ III શ્રાવણ સુદિ આઠમ દિને મન! વિશાખાએ જગદીશ ।। મનડું ! અણુસણુ કરી એક માસનું ।મની સાથે Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૩૭ મુનિવર તેત્રીસ ૫ મનડું ૦૫૬॥ કાઉસગ્ગમાં મુક્તિ વર્યા ામનનાસુખ પામ્યા સાદિ અનંત પ્રમન ું॰ા એક સમય સમદ્રે ણુથી ।।મના નિઃકર્મા ચઉદૃષ્ટાંત ॥ મનડું॰૫છા સુરપતિ સધળા તિહાં મળે ામનાક્ષીરાધિ આણેનીરા ।।મનડું ૦૫ સ્નાનવિલેપન ભૂષણે મન૰દેવદુષ્ય સ્વામી શરીર મન ું ના૮॥ શેાભાવી ધરી શિખિકા । મના વાજિંત્રને નાટક ગીત ।। મનડું॰ા ચંદન ચય પરજાળતા મન॰ાસુર ભક્તિ શેકસહિત ।। મનડુ ।। થુલ કરે તે ઉપરેમન॰ દાઢાર્દિક સ્વર્ગ સેવ મનડુ । ભાવદ્યોત ગયે થકે ામના દિવાળી કરતા દેવ ૫ મનડું ૰ાં ૧૦ || નદીસર ઉત્સવ કરે ॥ મનના કલ્યાણુક મેાક્ષાનંદ ।। ।। મનડું ૫ વર્ષ અઢીસે આંતરૂં ।।મના શુભવીર ને પાસ જિંદું । મનડું ના ૧૧ ૫ ના અથ ગીત ॥ ( ઘરે આવે ઢાલા-એ દેશી ) ઉત્સવ ર'ગ વધામણાં, પ્રભુ પાસને નામે ॥ કલ્યાણક ઉત્સવ કિયા, ચઢતે પરિણામે ॥ ઉત્સ।। શતવર્ષાયુ જીવીને, અક્ષયસુખ સ્વામી તુમ પદ સેવા ભકિતમાં, વિ રાખું ખામી।।ઉત્સવનાર સાચી ભકતે સાહેબા,રીઝા એક વેળા શ્રીશુભવીર હવે સદા,મનવાંછિતમેળા ા ઉત્સવના૩।। Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ॥ અથ કળશ ।। ગાયા ગાયા હૈ. શ ખેશ્વર સાહેબ ગાયે યાદવલેાકની જરા નિવારી, નિજી જગત ગવાયા ।। પંચ કલ્યાણક ઉત્સવ કરતાં. અમ ધર રંગ વધાયા । શ ંખેશ્વરના૧/ તપાગચ્છ શ્રી સિ ંહસૂરિના, સત્યવિજય બુધ ઠાર્યા કપુરવિજય ગુરૂ ખિમાવિજય તસ,જમવિજયા મુનિરાયા રે ખે- રા। તાસ શિષ્ય સવેગી ગીતારથ,શાંત સુધારસ નાહ્યો શ્રી શુભવિજય સુગુરુ સુપસાયે, જયકમળા જગ પાયા રે ૫ શખે । ૩ ।। રાજનગરમાં રહી ચેામાસું, કુમતિ કુતક હઠાયા ।। વિજય દેવેદ્રસૂરીશ્વર રાજ્યે, એ અધિકાર બનાયા ૨૫ શખે || ૪ !! અઢારસે નેવ્યાશી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાયા ॥ પડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સુહાયા રે ॥ શ ંખેશ્વર॰। ૧ ।। ।। કાવ્ય. ભાગી સદા॰ ।। ૧ ।। ।। અથ મત્ર ! એ હ્રી શ્રી પરમ૦ નૈવેદ્ય યના સ્વાહા । ઈતિ પડિત શ્રી વીરવિજયજીકૃત પંચકલ્યાણક પૂજા સમાપ્ત Page #566 -------------------------------------------------------------------------- ________________ ५34 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ॥ श्री पद्मावती स्तोत्रम् ॥ जयजय जगदानन्ददायिनि ! जय जय धरणेन्द्रवल्लमे । सुभगे दवि कणत्रयधारिणि ! त्वं जय पद्मानने ! पधे ! ॥१॥ विजया जयाऽजिता त्वं अपराजिता शिवा गौरी रम्मा त्वं वैरोटया प्रज्ञप्तिभद्रकाली च । ॥२॥ काली च महाकाली शिवइ.करी शबकरी पद्मनेत्रा हिमवत्तनया लक्ष्मी तिमति भुवनेश्वरी देवी ॥ । ३॥ त्वं बुद्धि-सिद्धि-वृद्धिस्तव ज्वालामालिनीश्वरी बाला । कामाक्षा जगदम्बा अवा नगदीश्वरी तारा ॥४॥ त्वम्विकाऽन्नपूर्णा श्रीविद्या त्रिपुरसुन्दरी जननी । त्वं भगवती भवानी मातङ्गी राजमातही ॥ ॥५॥ त्व भरवी त्रिनेत्री शक्तिस्तव हिड.गुभाज-हीह गोली । त्व वाग्वादिनी शारदा सरस्वती सत्यदेवी च ॥ ॥६॥ ज्वालामुखि भो बाला पीठा शाकम्भरी च स्वमनन्ता । शीतला तेतिला भद्रा पन्ना इष्माण्डी चक्रधरा ॥७॥ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ પાર્શ્વનાથ ચરિત્ર चामुण्डी महा माया गायत्री सर्व विश्व विख्याता । श्रुतदेवी जिनवाणी त्वं विद्या वर्धमानस्य ॥८॥ नाग कुमार कुमारी देवी काव्यायनी मधमती च । कुण्डलिनी हीकारो आई माई च दुर्गामा ॥९॥ भोगी चानन्दकरी त्वं वरदानन्द दायिनी नित्या । ब्रह्माणी बाहुबली सिंहमराले सभारुडा ॥१०॥ त्वं चैकाक्षर नामा अक्षरी डयक्षरी षडक्षरी माता । पञ्च दशाक्षर गर्भिता त्वं भुवनत्रयस्य सौखकरा ॥११॥ त्रिखगन्नाप्तशरीरा जनजाडयाविमनना रविकराया । सन्कवाग्छित्फलदा पद्मदला भास्वरी सेव्या ॥१२॥ श्री पार्श्वनाथपदपंकजमक्लिलीना पद्मासना प्रवरकुर्क टसप याना दारिद्रयवुःश्वरिपुवर्गविनाशनाका पद्मावती भवतु मे खलु सा प्रसन्ना ॥१३॥ Page #568 -------------------------------------------------------------------------- ________________ REFEEEEEEEEEEEEEEFFFFFEREFEREFFEELIEF - કેમઠે ધરણેકે ચ સ્વાચિત કર્મકુવંતિ પ્રભુતુલ્ય મનાવૃત્તિઃ પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ 1 કે સિદ્ધચક્રના ગુણધણી કહેતા નાવે પાર વાંછિતપુરે દુઃખહરે વંદુવાર હજાર 2 અચિંત્ય ચિંતામણી ક૯પશાખિને વિશુદ્ધ બ્રહ્મ સમાધિ શાલિને દયાર્ણવાયાર્થિત દાયિને સતાં નમે નમઃ શ્રી ગુરૂનેમિસૂર 3 T. "H.REFEREFEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE નવકારની મહિમા અનૂઠી સર્વભવભયહારિણી નવકારની શુભ છત્રછાયા આમશાન્તિકારિણી નવકારમાં સર્વસ્વ આવ્યું સાધના કરતાં સદા નવકારદાયક સિદ્ધિપદ આરાધના છે સૌખ્યદા 4 בבבבבבובובובובהבוב સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારા પ્રધાન સર્વ ધર્માણાં જેન જયતિ શાસનમ્ પ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિતનિરતા ભવનું ભૂતગણ: દોષાઃ પ્રયાતુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ 6 મમમમમમમમi 5555551414141414145454545454545454545454545A એમ, અમુિલાલ પ્રિન્ટરી, ૨તન પાળ, અમદાવાદ-૧