SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર થયા. પછી પ્રસેનજિત્રાજા વિગેરે સ્વજના અશ્વસેન રાજાથી બહુ સત્કાર પામીને પેાતાને ઘેર ગયા. પ્રભુ પ્રભાવતી સાથે સુખભાગ ભાગવવા લાગ્યા; કારણ કૈ: – નવીન સુરત સમાગમમાં પેાતાના કકિસલયના મૂળને ધુણાવતી, અને અહહ ! નહિ ! નહિ, નહિ, મા, મા ! મૂકે, મૂકેા, એવી ખાળયુવતિઓની વિસ્તૃત વાણી જે પુરૂષના શ્રવણુપથમાં દાખલ થાય છે—તે નર ધન્ય છે.’એમ અન્યત્ર કહેલુ છે. ૐ કુમના પંકથી પંકિલ શરીરવાળી, પીનસ્તનપર કૅપિત હારવાળી અને નૂપુરના નાદથી શબ્દાયમાન પદ્મપદ્મવાળી એવી રામા (સ્ત્રી) જગતમાં કોને વશ કરતી નથી ?” • હવે શ્રી પાર્શ્વ કુમાર પ્રભાવતી સાથે ક્રીડા કરતા અને લેાકેાને પ્રેમ ઉપજાવતા દિવસેા પસાર કરવા લાગ્યા. પાર્શ્વનાથ શ.ના ચ્યવન, જન્માભિષેક, વિવાહાદિનાં વર્ણનરૂપ પાંચમે સગ સમાપ્ત
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy