SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩૯ ભાવિ અવસ્થાને ઉચિત વેષ ધારણ કરી રાજ્યાદિકને ઘાસની જેમ ત્યાગ કરી રાજા પોતાના કુટુંબની સાથે એકચિત્તે એક દિશા તરફ ચાલી નીકળ્યો. ભાતાન માટે એક વીંટી સાથે. લીધી હતી, તે પણ રસ્તામાં કંઈ ચાર ચારી લીધી હવે આગળ ચાલતાં રસ્તામાં અબળા રાણીનું પ્રતિપાલન કરતે, ભુખ, તરસ અને શ્રમથી થાકેલા અને પગલે પગલે રૂદન કરતા બંને પુત્રને વારતે અને ભજન, પાણી તથા વનફળાદિક આપીને તેમનું પ્રતિપાલન કરતે તે રાજા ઘણી પૃથ્વીને એળે.. ગીને અનુક્રમે કેટલેક દિવસે પૃથ્વી નામના નગરમાં આવ્યા. ત્યાં કિલ્લાના બાહ્ય ભાગમાં શ્રીસાર શેઠના પાડામાં શેઠે દયા. લાવીને આપેલા એક ઘરમાં તે રાજાએ નિવાસ કર્યો. તે પોતે કેઈનું પણ કામ કરવાને અશક્ત હતો, અને પુત્ર બ ને નાના હતા, એટલે સ્ત્રી સ્વભાવથી ગૃહકર્મમાં કુશળ એવી રાણું પાડેશીઓને ઘરમાં તુચ્છ કામ કરીને બધાને નિર્વાહ ચલાવતી હતી. ડું કાર્ય કરતાં છતાં પણ તેમના સુશીલત્વ, સુસાધુત્વ. અને સુવચનથી કે તેમને બહુ માન આપતા હતા. કારણ કે – "स्थानभ्रंशान्नीचसंगा-खंडनाद् घर्षणादपि । પરિવારમૌર્યું, વંદને ચંદ્ર કનૈ” | સ્થાન ભ્રષ્ટ થતાં, નીચ સંગ કરતાં, ખેડાતાં અને ઘસાતાં પણ સુગંધને ન મૂકવાથી ચંદન જગતમાં માન પામે. છે.” જીર્ણ અને ઉતરેલાં વસ્ત્ર તથા લેક પાસેથી મળેલ ટાઢ
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy