________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જી મહાયશ્ન એ મહાક્ષણી પાર્શ્વનાથ ભક્તિ કરાય
જોં જૌ મમ ઈચ્છિત દેહિ દેહિ સ્વાહા. સવારના ચંપાના ફૂલથી ૧૦૦૮ વાર જાપ, રિદ્ધિસિદ્ધ
મળે.
» નમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હીં શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અટ્ટે મદ્દે સુદ્રાન થંભય સ્થભય દુષ્ટાન ચૂરય ચૂરય મનવાંછિત પૂરય પૂરય ઋદ્ધિ વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા
અઠ્ઠમ કે ત્રણ આંબેલ વદ ૯-૧૦-૧૧ જા૫ ૧૨,૫૦૦ કરવા. સર્વકાર્ય સિદ્ધિ, ભાગ્ય જોઈએ. ૩ નમે ભગવતે પાર્શ્વનાથાય હીં ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય
અમઢે ભૂતવિઘટે ભૂતાન સ્થંભય સ્થંભય સ્વાહા. ત્રણ આંબેલ, ૧૨,૫૦૦ ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ. કાર્યસિદ્ધિ. છે એ હીં શ્રી કલી કલીકુંડનાથાય સૌનમઃ
૧ લાખ જાપ, ૧૦ હજાર હેમ શુદ્ધ જાઈને ફૂલ શુભ અથવા અશુભ સવપ્નમાં સૂચન કરે.
—