SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ર. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે અથ દીક્ષાકલ્યાણકે ષષ્ટી ધુપપૂજા | | દુહા છે વરસીદાનને અવસરે. દાન લીયે ભવ્ય તેહ છે રોગ હરે ષટ માસનો, પામે સુંદર દેહ ૫૧ ધુપઘટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણુ દેવ અસંખ્ય મળ્યા તિહાં. માનું સં જમઠાણ પર છે ઢાળ છે દેખે ગતિ દેવનીરે—એ દેશી છે - ત્રીસ વરસ ઘરમાં વરયા રે, સુખભર વામાનંદ છે સંયમ રસિયા જાણીને રે, મળિયા ચોસઠ ઇન્દ્ર નમે નિત્ય નાથજીરે, નિરખત નયનાનંદ નમે મેળા એ આ કણી તીર્થોદય વર ઔષધિ રે, મેળવતાં બહુ ઠાઠ, આઠ જાતિ કળશ ભરીરે, એક સાહસ ને આઠ નમો પર અશ્વસેન રાજા ધરે રે. પાછળ સુર અભિષેક છે સુરતરુપેરે અલંકર્યો, દેવ ન ભૂલે વિવેક છે નમેટ કા વિશાલા નૃપ શિબિકા રે, બેઠા સિંહાસન નાથ બેટી વડેરી દક્ષિણે રે, પટણાટક લેઈ હાથ નમેગા વાદિશે અંબા ધારીરે પાછળ ધરી શણગાર છે છત્ર ધરે એક યૌવનાર, ઈશાન ફળ કરનાર છે. નમે પા અગ્નિ કેણે એક યૌવના રે, રાયણમય પંબે હાથ છે. ચલત શિબિકા ગાવતીરે, સર્વ સાહેલી સાથા મોટા શક્રઈશાન ચામર ઘરેરે, વાજિં.
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy