Book Title: Parshwanath Charitra
Author(s): Udayvirgani, Shreyansvijay
Publisher: Bhavanipur S M Jain Sangh
View full book text
________________
પ૩ર.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છે અથ દીક્ષાકલ્યાણકે ષષ્ટી ધુપપૂજા
| | દુહા છે વરસીદાનને અવસરે. દાન લીયે ભવ્ય તેહ છે રોગ હરે ષટ માસનો, પામે સુંદર દેહ ૫૧ ધુપઘટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણુ દેવ અસંખ્ય મળ્યા તિહાં. માનું સં જમઠાણ પર
છે ઢાળ છે દેખે ગતિ દેવનીરે—એ દેશી છે - ત્રીસ વરસ ઘરમાં વરયા રે, સુખભર વામાનંદ છે સંયમ રસિયા જાણીને રે, મળિયા ચોસઠ ઇન્દ્ર નમે નિત્ય નાથજીરે, નિરખત નયનાનંદ નમે મેળા એ આ કણી તીર્થોદય વર ઔષધિ રે, મેળવતાં બહુ ઠાઠ, આઠ જાતિ કળશ ભરીરે, એક સાહસ ને આઠ નમો પર અશ્વસેન રાજા ધરે રે. પાછળ સુર અભિષેક છે સુરતરુપેરે અલંકર્યો, દેવ ન ભૂલે વિવેક છે નમેટ કા વિશાલા નૃપ શિબિકા રે, બેઠા સિંહાસન નાથ બેટી વડેરી દક્ષિણે રે, પટણાટક લેઈ હાથ નમેગા વાદિશે અંબા ધારીરે પાછળ ધરી શણગાર છે છત્ર ધરે એક યૌવનાર, ઈશાન ફળ કરનાર છે. નમે પા અગ્નિ કેણે એક યૌવના રે, રાયણમય પંબે હાથ છે. ચલત શિબિકા ગાવતીરે, સર્વ સાહેલી સાથા મોટા શક્રઈશાન ચામર ઘરેરે, વાજિં.

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568