Book Title: Parshwanath Charitra
Author(s): Udayvirgani, Shreyansvijay
Publisher: Bhavanipur S M Jain Sangh

View full book text
Previous | Next

Page 551
________________ ૫૨૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર Hપા વારણ ને અસિ, દોય વચમાં વસી, કાશી વારાસુસી નયરી એ છે અશ્વસેન ભૂપતિ, વામ રાણી સતી, જનમતિ રતિ અનુસારિયે એ છેદ ચાર ગતિ ચોપડા ચ્યવનના ચુકવી, શિવ ગયા તાસ ઘર નમન જાવે બાલરૂપે સુરતિહા, જનની મુખ જોવતાં, શ્રી શુભવીર આનંદ પાવે પછી | કાવ્યમ્ | ઉપજાતિવૃત્તમ છે ભેગી અદાલોકનતોપ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી કલ્યાણકારી દુરિતાપહારિ. દશાવતારી વરદ સ પાશ્વ ૧૫ છે અથ મંત્ર | એ હી પરમપુરૂષાય, પરમેશ્વરાય. જન્મ-જરા-મૃત્યુનિવારણાય, શ્રીમતે નિંદ્રાય. પુષાણ યજામહે સ્વાહા છે અથ ચ્યવનકલ્યાણકે દ્વિતીય ફલ પૂજા છે | | દુહા છે કૃષ્ણ ચતુથી ચૈત્રની, પૂર્ણય સુર તેહ છે વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ ૧ સુપન ચતુર્દશ મટકા, દેખે માતા તામ | રયણી સમે નિજ મંદિરે. સુખ શવ્યા વિશ્રામ કેરા

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568