________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ
છંદ છપ્પા (આ છંદમાં બધા વર્ણ લઘુ છે.) સત્ત-૨૫-૨ન-વનન,
વમત-સહ-પવન વનવ-ન'TT ધ વન પરમ-૫-૨મન,
નિત-નન-મન-મન-g*IT परमत-जलधर-पवन,
સનન-ઇન-સમ-તન સમવેરા પ૨--૨નહેર નઃ ,
સત્ત-નન-નત-નવ-મય-૨ના जमदलन नरकपद-छयकरन,
अगम अतट भवजलतरन। વર-સવન-મન-વન-૨હેન,
जय जय परम अभयकरन।।२।। શબ્દાર્થ - કનક-નગ=(કનક સોનું, નગ=પહાડ) સુમેરુ. પરમત= જૈનમત સિવાયના બીજા બધા મિથ્યામત. નત વંદનીય. હર દહન રુદ્રની અગ્નિ.
અર્થ:- જે સંપૂર્ણ દુષ્ટકર્મોનો નાશ કરનાર છે, કમઠના (ઉપસર્ગરૂપ) પવનની સામે મેરુ સમાન છે અર્થાત્ કમઠના જીવે ચલાવેલા ઉગ્ર આંધીના ઉપસર્ગથી ચલિત થનાર નથી, નિર્વિકાર સિદ્ધપદમાં રમણ કરે છે, સંસારી જીવો રૂપ કમળોને પ્રફુલ્લિત કરવા માટે સૂર્ય સમાન છે, મિથ્યામતરૂપ વાદળાંને ઉડાડી મૂકવા માટે પ્રચંડ વાયુરૂપ છે, જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા સમાન નીલવર્ણનું છે, જે જીવોને સમતા દેનાર છે, અશુભ કર્મોની ધૂળ ધોવા માટે વાદળ
નિવારણ કર્યું હતું અને સાત ફેણવાળા સાપ બનીને પ્રભુની ઉપર છાયા કરીને અખંડ જળવૃષ્ટિથી રક્ષણ કર્યું હતું, તે જ હેતુથી આ ભગવાનની પ્રતિમા ઉપર સાત ફેણોનું ચિહ્ન પ્રચલિત છે અને તેથી જ કવિએ મુગટની ઉપમા આપી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com