Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૫૫
પુરુષ માનવાની ભૂલ કરી બેસે છે પણ સૂત્રધાર તેા સ્ત્રીને સ્ત્રી અને પુરુષને પુરુષ માને છે એટલું જ નહિ પણ સ્ત્રીના પેાષાક ધારણ કરનાર પુરુષને પુરુષના નામથી અને પુરુષના વેશ ધારણ કરેલ સ્ત્રીને સ્ત્રીના નામથી જ ખેાલાવે છે. આ જ પ્રમાણે નાની લેાકેા પર્યાયને ન જોતાં તેમાં રહેલા દ્રવ્યને જ જુએ છે. કાઈ વિદ્યાર્થી પોતાના પુસ્તક ઉપરથી જુનું પૂંઠું... ઉતારી નાંખી નવુ' પુ‡' ચડાવે છે એથી કાંઈ પુસ્તક બદલી જતું નથી. પુસ્તક તે તે જ હાય છે. આ જ પ્રમાણે આત્મા ભલે ગમે તે પર્યાયમાં હાય પણ આત્મા તે બધાના સરખા જ છે. ‘ વો સાચા ’ એ સુત્રાનુસાર આત્મામાં કાંઇ અંતર નથી, અંતર તેા કેવળ પર્યાયામાં જ છે. આત્મા પર્યાયેા બદલવાને કારણે કાંઈ અનિત્ય બની જતા નથી, તે તે। નિત્ય અને અજર અમર છે. આ જ વાત ઉત્તરાધ્યયન સૂત્રના વીશમા અધ્યયનમાં કહેવામાં આવા છે. કાલે રાજા શ્રેણિકના પરિચય આપતાં કહેવામાં આવ્યું હતું કેઃ—
અનાથી મુનિના અધિકાર—૬
पभूयरयणो राया, सेणिओ मगहाहिवो । विहारजत्तं निज्जाओ, मंडिकुच्छिसि चेहए ॥ २ ॥
હવે આગળ કહેવામાં આવે છે કે:—
नाणादुमलयाइण्णं, नाणापक्खि निसेविर्यं । નાળા મુમસંન્ન, ઉષ્માળ નંદ્ગોમં ૫ રૂ ॥
મહારાજા શ્રેણિકની પાસે દરેક પ્રકારનાં રત્નો હતાં, પણ તેની પાસે સમકિતરૂપી રત્ન ન હતું-તત્ત્વાનું જ્ઞાન ન હતું અને તે તેની શોધમાં રહેતા હતા.
"3
આ
તમે લેાકેા પૈસા કરતાં સકિત રત્નને મારું માને છે ? તમારા એક પૈસા ખાવાઇ જાય તે તેની ચિન્તા કરા છે પણ સમકિત રત્નના વિષયમાં એટલી ચિન્તા કરતા નથી. તમે જાણા છે કે, “ પીર-પેગમ્બર, ભૂત-ભવાનીને ત્યાં જવાથી મારા સમકિંત રત્નને દૂષણ લાગશે છતાં સ્ત્રી-પુત્ર આદિની પ્રાપ્તિ માટે ‘ અમે ગૃહસ્થ છીએ ' એમ કહી સ્વાપૂર્તિને માટે તમે ત્યાં જાએ છે કે નિહ ? પ્રમાણે ‘ અમે ગૃહસ્થ છીએ ' એ બહાને તમે બચવા ચાહેા છે પણ શું કામદેવ ગૃહસ્થ ન હતા ? પણ તેના જેટલી સક્રિત રત્નની તમને પરવા કયાં છે ! પૈસાને સાચવવાની જેટલી ચીવટ રાખવામાં આવે છે તેટલી સમક્તિ રત્નને સાચવવામાં ચીવટ રાખતા નથી. કોઈ રત્ન આપી કેાડી ખરીદે તો તે મૂર્ખ ગણાય છે તે પ્રમાણે સમક્તિ રત્નના વિષયમાં સમજો. સ્વાપૂર્તિ માટે સમક્તિ રત્નને દૂષણ લગાડવું એ ઠીક નથી. સમક્તિ ઉપર દઢતા રહેશે તે બધા કામેામાં દૃઢતા રહેશે. કામદેવના શરીરનાં ટૂકડાં કરી નાખવામાં આવ્યાં, છતાં તેણે ધની રક્ષા માટે શરીરની પણ પરવા ન કરી. કામદેવની આ ધર્માંદઢતાને કારણે ભગવાને તેમનું ઉદાહરણ લઈ અમને સાધુએને પણ એ જ કહ્યું છે કે, “ જ્યારે કામદેવ શ્રાવક આ પ્રમાણે ધર્મોમાં દ્રઢ રહ્યા તે પછી તમારે કેવા દ્રઢ રહેવુ જોઈએ, એના વિચાર કરે.”