Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુઠ્ઠી ૫]
રાજકાટ-ચાતુર્માંસ
[ ૧૩૭
જીવ સ્વમાં ગયા છે. પાસે બેસનારા લોકો પૂછતા કે, તમે એ કયારે જોયું કે, તે સ્વ`માં ગયા છે ? તે ઘરડી સ્ત્રી જવાબમાં કહેતી કે, મેં એ જોયું તેા નથી પણ તેના મૃત શરીરને સ્મશાનમાં લઈ જતી વખતે જે લાકો સાથે હતા તે જે વાત કરતા જતા હતા તે ઉપરથી મેં જાણી લીધું કે તે સ્વર્ગમાં ગયા છે. તે લોકેા એ મૃતાત્મા ‘ આવા પરોપકારી હતેા, આવે। સારા માણસ હતા' એમ પ્રશંસા કરતા જતા હતા. હવે જો આવા પરાપકારી જીવા સ્વĆમાં નહિ જાય તે શું પાપી માણસા સ્વ ́માં જશે !
:
આ પ્રમાણે જે સંસારને પણ સત્કાર્યોંદ્દારા સ્વર્ગ બનાવી લે છે અને જેની લાકો પ્રશ'સા કરે છે તેને જ સ્વ પણ મળે છે. રામદાસે કહ્યું છે કેઃ—
“જની નિન્દતિ સર્વાં સેાડૂન દયાવા; જની વત્ત્તતિ સવ ભાવે કરાવા.”
અર્થાત્—લાકો જે કામની નિંદા કરે છે એ કામ છેાડી દેવું, અને લોકો જે કામની પ્રશંસા કરે છે એ કામ કરવું; એ જ સ્વર્ગા મા છે,
આ પ્રમાણે જેમને આ લાક સુધરેલા છે તેના પરલેાક પણ સુર્યાં છે. એટલા માટે જે કામે નિન્દનીય હોય તેને ત્યાગ કરવા જોઈ એ.
આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, નિન્દનીય કામા કોને ગણવા ? કારણ કે, કેટલાક લોકો સારાં કામેાની પણ નિન્દા કરે છે; એટલા માટે નિંદાના ભયે સાણં કામે પણ કરવાં છેાડી દેવાં ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીએ જણાવે છે કે, શ્રેષ્ટ લાકો જે કામની નિંદા કરે તે કામાને છોડી દેવાં પણ મહાન પુરુષો જે કામની પ્રશ’સા કરે તે કામની લેાકો નિંદા કરે તેપણ તેથી ડરી ન જતાં સત્કાર્યોં કરવાં જોઈ એ. આ પ્રમાણે આત્માને ઓળખવાથી સારા નરસાં કામેા કયાં છે તેના વિવેક પેદા થશે. એટલા માટે આત્માને એળખી વરભાવના ત્યાગ કરે। અને બધા પ્રાણી સાથે પ્રેમસંબંધ જોડા. બધા જીવાની સાથે મૈત્રી કરવાના સંવત્સરીના પવિત્ર દિવસ આવી રહ્યા છે માટે બધાની સાથે પ્રેમસબંધ સ્થાપિત કરે. જેમની સાથે ક્લેશ કંકાસ થયા હોય એવાં શત્રુઓની સાથે પણ પ્રેમભાવ રાખા. જો આ પ્રમાણે સાચા હૃદયથી બધાની સાથે મૈત્રીભાવ રાખશા–વૈર નહિ રાખા–તે પરમાત્મા પણ પ્રસન્ન થશે. પરમાત્મા તો જગતિશરામિણ છે એટલા માટે જ્યાંસુધી જગતના બધા પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખશે નહિ ત્યાંસુધી પરમાત્મા પ્રસન્ન થશે નહિ માટે આત્માને એળખી બધા વેની સાથે મિત્રભાવ રાખશે। તે પરમાત્મા પણ પ્રસન્ન થશે અને તમારા આત્માનું પણ કલ્યાણ થશે. સુદર્શન ચરિત્ર-૧૪
શેઠે અનુમાનથી જાણી લીધું કે સુભગ મારી સ્ત્રીની કૂક્ષીમાં આવ્યા છે. શેઠે જોકે સુભગના જીવને શેઠાણીની કુક્ષીએ આવતાં જોયે। ન હતા પણ સુભગના મૃત શરીરના મુખ ઉપર ટપકતી પ્રસન્નતા ઉપરથી અને શેઠાણીના સ્વમ ઉપરથી “સુભગ શેઠાણીની કુક્ષીએ આવ્યા છે” એવું અનુમાનથી એણે જાણી લીધું. તેણે શેઠાણીને કારણ ખતાવતાં કહ્યું કે, મારું હૃદય પણ એમ જ કહે છે કે, સુભગ જ આપણા ઘરના સ્વામી થશે.
૧૮