Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૩
પરમાત્માની સાથે તેણે કાઈ પ્રકારના પડદા રાખવા ન જોઈએ. તેમની સમક્ષ નગ્ન સત્ય રજી કરી દેવું જોઈએ અને પેાતાનાં અવગુણા પણ પ્રગટ કરી દેવાં જોઈએ; અર્થાત્ તેમની સમક્ષ સાચા હૃદયથી આલાયના કે આત્મનિંદા કરવી જોઈએ. પરમાત્માની પ્રાર્થીના આ પ્રમાણે કરવાથી સંસારતા કાઈ પણ આધાત પ્રાથીને લાગી શકતા નથી.
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કાઈ પ્રકારના પડદા રાખ્યા છે કે નહિ તેના સાક્ષી કાણુ છે ? એની સાક્ષીમાં ખીજું કાણુ હાય ? એની સાક્ષી તે આત્મા જ આપી શકે. પરમાત્માની પ્રાર્થનાદ્વારા આત્મામાં એવી શક્તિને સંચાર થવા જોઈએ કે પછી સંસારનાં આધાતા સહેવામાં કાઈપ્રકારનું કષ્ટ ન થાય. પેાતાનામાં એવી શક્તિ આવી છે કે નહિ એ વાતને નિર્ણય તે જ કરી શકે છે કે જેણે પોતાનું નગ્ન સ્વરૂપ પરમાત્માની સમક્ષ પ્રગટ કરી દીધું હાય. જેમકે તમે પરમાત્માની પ્રાના કરી અહીંથી બહાર નીકળ્યા. બહાર તમને કાઈ એ ગાળા ભાંડી. જો ગાળા સાંભળી તમને ગાળેા ભાંડનાર ઉપર ક્રોધ થાય તા એમ સમજવું કે, તમે હજી પરમાત્મા સમક્ષ તમારું નમ્રસ્વરૂપ પ્રગટ કર્યું નથી. તમે તેમની આગળ કાઈ વાતને પડદા રાખેા છે. આ પ્રકારને પડદા પરમાત્માની આગળ રાખવા ન જોઈએ એ બતાવવા માટે ભક્તજના કહે છે કે:
પુરુષ વચન અતિ કઠિન શ્રવણુ સુનિ, તેહિ પાવક ન દહેાંગા; વિગત માન સમ શીતલ મન પર, ગુણુ અવગુણુ ન ગહોંગે..
ભક્તો કહે છે કે, હૈ! પ્રભુ ! અમારામાં એવી શક્તિ આવે કે અમે કઠારમાં કઠોર વચનખાણા પણ સહી શકીએ. અસ! અમે આપની પાસે એ જ ચાહિએ છીએ.
વચનના આધાત કાંઈ ઓછા હાતા નથી. ખાણાથી વધારે વચનના આધાત હાય છે. શાસ્ત્ર પણ કહે છે કે, શસ્ત્રને આઘાત સહેવા તા સરલ છે પરંતુ વચનને આધાત સહેવા બહુ જ મુશ્કેલ છે. શસ્ત્રને ધા તે મટી પણ શકે છે પણ વચનનેા ધા મઢવા બહુ જ મુશ્કેલ હાય છે.
<<
ભક્તો કહે છે કે, “ હે! પ્રભા ! અમેએ જો આપની સમક્ષ નગ્ન સ્વરૂપ પ્રગટ કર્યું હાય અને આપની સાચા હૃદયથી પ્રાર્થના કરી હેાય તે કઠેર વચનમાણે પણ અમારી સામે, જે પ્રમાણે સમુદ્રમાં પડેલી આગ શાન્ત થઈ જાય છે તે પ્રમાણે શાન્ત થઈ જાય. જો અમારે। આત્મા સમુદ્ર સમાન ગંભીર બની જાય અને અમારું મન શાન્ત થઈ જાય તે વચનાગ્નિ પણ પેાતાની મેળે જ શાન્ત થઈ જશે. અમારું કાંઈ નુકશાન કરી શકશે નહિ.”
પરમાત્માની પ્રાર્થના કરવામાં જો કાઈ પ્રકારની કચાશ ન રહે તે એ દશામાં વચનાગ્નિ અવશ્ય શાન્ત થઈ જાય; પણ જો કચાશ રહે તે। દુર્ગંધનની જે હાલત થઈ તે જ હાલત થાય. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં કાઈ પ્રકારની ચાશ રાખવી ન જોઈ એ.
પરમાત્માની પ્રાથના કરી લેકે એમ ચાહે છે કે, અમને કાઈ ગાળેા જ ભાંડે નહિ પણ અમે એમ કહીએ છીએ કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી એવી શક્તિ આવે કે જેથી ખીજાઓએ આપેલી ગાળા શાન્ત થઈ જાય અર્થાત્ અસર જ ન કરે. આ પ્રમાણે પર