Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
વદી ૧]
રાજકેટ–ચાતુર્માસ
[ ૬૭૫
ખૂબ સુઈ રહેવું કે બહુ જાગતા રહેવું એ પણ રોગનું કારણ છે. કેટલાક લેકે જાગરણ કરવાને ટૅગ કરે છે પણ શાસ્ત્ર કહે છે કે વધારે સૂવું કે વધારે જાગવું એ હાનિકર છે.
મલ-મૂત્રને દાબી રાખવું એ પણ રોગનું એક કારણ છે. બહુ ચાલવું અને બહુ બેસી રહેવું એ પણ રેગનું કારણ છે. પ્રકૃતિ વિરુદ્ધ ભજન કરવું એ પણ રોગનું કારણ છે. કેટલાક લેકે કહે છે કે, માંસ ખાનાર બળવાન હોય છે અને માંસ ન ખાનાર નિર્બળ હોય છે પણ આ એક ભ્રમ છે. આજે ગૌવધને કારણે પ્રકૃતિ વિરુદ્ધ ભજનની પ્રથા વધારે પ્રચલિત થઈ પડી છે અને હોટલનું તે પૂછવું જ શું? આ બધાં કારણથી પણ રેગો પેદા થાય છે.
ઈજ્યિનું વિસ્ફોટન કરવું એ પણ રોગનું કારણ છે. આજે સંતતિનિયમનનાં જે ઉપાયો બતાવવામાં આવે છે તે ઉપાસે, કોઈ માણસ તિજોરી ખુલ્લી મૂકી સૂઈ રહેવાથી આનંદ મળે, એનાં જેવાં છે. આ પણ રોગનું પ્રધાન કારણ છે.
આ વ કારણથી રોગ પેદાં થાય છે. જે આ નવ કારણથી બચતે રહે તે જ ધર્મનું પાલન કરી શકે છે. રોગી માણસ ધર્મની સેવા કરી શકતું નથી. તમે પણ નિરંગી બસ્તી ધર્મની સેવા કરે છે તેમાં કલ્યાણ રહેલું છે.