Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વઢી પ ]
રાજકાટચાતુર્માસ
[૨૨૧
હુમલા કરે તેને તું રાકતા હશે અને દંડ પણ આપતા હશે પણ હું તને પૂછું છું કે શું તારા રાજ્યમાં રાગ હુમલેા કરતું નથી ! તે રોગને દૂર કરવા માટે અને પ્રજાને રાગથી બચાવવા માટે તું કોઈ દિવસ દોડયા છે અને રાગથી પ્રજાની કોઈ દિવસ રક્ષા કરી છે ! જો રાગથી તું પ્રજાની રક્ષા કરી શકયા નથી તે! પછી તું તેમનેા નાથ કેવી રીતે કહી શકાય ! પ્રજાના નાથ થવું તે દૂર રહ્યું, તું પેાતાનેા પણ નાથ બની શકતા નથી ! એટલા માટે હું કેવા અનાથ છું તેના તું વિચાર કર. તું કદાચ રાગને માટે એમ કહે છે કે એ તેા રાગ હતા એટલે તેનાથી રક્ષા કેમ કરી શકું! પણ રાગ શું છે ! રાગ ખીજાં કોઈ નથી પણ આ આત્મા જ રાગ છે. તું બહારના શત્રુએને તે જુએ છે પણ અંદર જે શત્રુએ છુપાઇ એટા છે તેને કેમ જોતા નથી ! જ્યારે તું તારા પોતાનામાં રહેલા શત્રુઓને જીતી શકતા નથી તેા પછી તું નાથ શાને? પછી તે તું પોતે પણ અનાથ જ છે.”
t
મુનિનું કથન સાંભળી રાજાએ પૂછ્યું કે, તમને આવી અસહ્ય વેદના થઈ હતી ! મુનિએ જવાબ આપ્યા કે, “રાજન! શું કહું ! જેમ કેાઈ મહાત્ શત્રુ આંખામાં ભાંકતા હોય એવી અસહ્ય વેદના આંખેામાં થતી હતી. હે વિચાર કરી જો કે, એ સમયે જે શત્રુ મને ન કરનાર સનાથ કહેવાય કે અનાથ ! એક ખીજી બાજી મારી કેડે પણ પીડા થતી હતી તથા જે ઉત્તમાંગ કહેવાય છે તે જ્ઞાનના કેન્દ્રભૂત મસ્તકમાં પણ જાણે ઇન્દ્ર વજ્ર મારતા હોય કે વીજળી પડતી હેાય એવી અસથ્ પીડા થતી હતી. આ પ્રમાણે મારા આખા શરીરમાં દારૂણ વેદના થતી હતી.
66
કષ્ટ આપી રહ્યા હતા એ બાજી મારી આંખેામાં
તીક્ષ્ણ ભાલું લઈ રાજન ! હવે તું જ
શત્રુને પરાજિત વેદના થતી હતી.
કદાચ તું કહે કે, એ વેદનાને દૂર કરવા માટે વૈદ્યોની સહાયતા લઈ દવા તેા કરવી હતી ! પણ રાજન ! મે વેદનાને શાંત કરવા માટે મેાટા મેાટા વૈદ્યહકીમાની સહાયતા લીધી, તથા દવાદારૂ કરવામાં પણ ખામી રાખી નહિ. હું કોઇ નાના ગામડામાં તે રહેતો ન હતા પણ કૌશાંખી જેવી પ્રાચીન નગરીમાં રહેતા હતા, એટલે ત્યાંના જુના અને જાણીતા અનુભવી માટા મેટા વૈદ્યાચાર્યાં મારી ચિકિત્સા કરવા માટે ઊભે પગે ઊભા રહેતા હતા. તે વૈદ્યો કાઇ સાધારણ વૈદ્યો ન હતા, પણ વૈદ્યક શાસ્ત્રના જાણકાર તથા વાઢકાપ કરવા માટે શસ્ત્રપુશલ પણ હતા. આપરેશન કરવામાં એવા કુશળ હતા કે દર્દીને ખબર પણ પડતી નહિ ! તે વૈદ્યો મંત્રવિદ્યાના પણ વિશારદ હતા. એવા મેટા મેાટા અનુભવી વૈદ્યો પણ મારી ચિકિત્સા કરતાં કરતાં થાકી ગયા, પણ મારી વેદનાને હરી શકયા નહિ. હું એવા અનાથ હતા. હે રાજન ! તું જે શરીરની પ્રશંસા કરી, જેને ભાગને યાગ્ય અનાવે છે, તે જ શરીરમાં એવી કારમી વેદના ઉપડી હતી. હવે તું જ કહે કે હું સનાથ હતા કે અનાથ ? તે વખતે મને એવા વિચાર આવ્યા કે હું આ શરીરને કારણે જ કષ્ટા ભેાગવી રહ્યો છું. જો મને વિષ મળે તે વિષપાન કરી મરી જાઉં પણ આવી કારમી વેદનામાંથી તે છૂટું ! પણ પછી મને એવું ભાન થયું કે જે શરીરને કારણે મને આટલાં કા ભાગવવાં પડે છે, એ શરીરના હું પેાતાને નાથ માનું એ ધિક્કારની વાત છે. રાજા ! જે પ્રમાણે મને રાગ થયા હતા તે પ્રમાણે રાગ તા તમને પણ થયા હશે ! ’
રાજા શ્રેણિક તા અહીં નથી પણ તમે લેાકેા
છે ! એટલા માટે જેમ અનાથી