Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૩૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
મુનિએ કહ્યું કે “ રાજન્! હું તે વખતે કેવા અનાથ હતા! જો તે વખતે અનાથતાના દુઃખથી દુઃખિત થઈ મરી જાત તે તે! મારી અને તારી વચ્ચે વાત પણ થઈ શકત નહિ, પણ મેં વિચાર્યું કે આ અનાથતાને કાઇપણ ઉપાયે દૂર કરવી જોઇએ. આ પ્રમાણે વિચાર કરી જ્યારે મે' અનાચતાને દૂર કરી ત્યારે જ તારી સાથે આજે વાત
કરી રહ્યા છું.'
માના કે, એક માણસને આંખા છે એટલે તે મેળા વગેરે જોતા ફરે છે. બીજો માણસ આંધળા છે એટલા માટે તે કહે છે કે, શું કરું? જોવાની તો ઘણીયે ઇચ્છા છે પણ દુર્ભાગ્યે મારે આંખા જ નથી. આ પ્રમાણે તે જોઈ ન શકવાને કારણે દુ:ખી થઇ રહ્યો છે. ત્રીજા માણસની આંખેામાં વેદના થઈ રહી છે પણ તે દુ:ખી થતા નથી, પણ એમ કહે છે કે, આ વેદના તે! મને સહાય કરનારી છે. આ રાગ તો મારા પરમ મિત્ર છે. હું બહાર શું જોઉં ! અંદર જ શા માટે ન જોઉં ? આ ત્રણ માણસામાંથી તમે કાને સારા કહેશેા ? તમે ત્રીજા માણુસને સારા કહેશેા. જ્ઞાનીએ પણ એવા જ હાય છે. તે દુઃખ માથે પાડવા છતાં પણ ગભરાતા નથી. તે દુઃખને પોતાના મિત્ર માને છે, અને જેમ ચાબુક લાગવાથી જાતિવંત ઘોડા દાડે છે. તે જ પ્રમાણે દુઃખ માથે પડવાથી જ્ઞાનીએ ગભરાતા નથી પણ ધર્માંમાં વધારે લાગી જાય છે; ત્યારે અજ્ઞાનીએ માથે થાડુ દુઃખ પડવાથી રડવા માંડે છે.
આ પ્રમાણે નાની લેાકેા જેને દિવસ માને છે, અજ્ઞાનીએ તેને રાત માને છે. અને અજ્ઞાની લેાકેા જેને દિવસ માને છે, જ્ઞાનીએ તેને રાત માને છે. આવે! ક્રમ સ`સારમાં ચાલ્યા જ કરે છે. એટલા માટે માથે દુ:ખ પડે તેા તમારે રડવું ન જોઈ એ પણ ધમ માં પ્રવૃત્ત થવું જોઈ એ. જ્ઞાનીએ જેવા ઉન્નત વિચાર કરે છે તેવા ઊંચા વિચાર તમારે પણ કરવા જોઇ એ. જો તમે આવા ઊંચા વિચાર રાખશો તે! તમે શરીરમાં રહેવા છતાં પણ અન’તખલી બની જશે!, એટલા માટે સંસારની ચીજોના નાથ ન બનતાં, તમારા આત્માના નાથ અનેા ! તમને સહજ બધાં સાધને મળ્યાં છે, એ સાધને દ્વારા આત્માનું કલ્યાણ કરી લો. તમે લોકેા ખીજાએાની દવા લેા ા પણુ આ અમારી દવા પણ યેા. તમે શ્રાવક છે. શાસ્ત્રમાં શ્રાવકને સાધુના માતાપિતા કથા છે. તમે લેાકેા ભલે ગમે તેવા થઇ જાએ પણ જેમ વૃદ્ધ અને રાગી બાપને બાપ જ માનવામાં આવે છે, તેમ અમારે પણ શ્રાવકા અમારા માતાપિતા છે એ માનવું જ જોઇએ. અમે એ વાતના તા ઈન્કાર કરી શકીએ નહિ ! પરંતુ તમારે માટે પણ એ જ ઉચિત છે કે તમે અમારી વાત ઉપર પૂરેપૂરા વિચાર કરા ! જો તમે તમારા આત્માને ખરાબ કામેામાંથી દૂર રાખો તેા તમારું શ્રાવક૫૬ પણ શાભશે અને તમારું કલ્યાણ પણ થશે !
સુદર્શન ચરિત્ર—૨૪
કપિલ પુરાહિત વિવિધ વિદ્યાધર, સુદનસે પ્રીત;
લાહ ચુમ્બક સમ મિયા પરસ્પર, સરીખે સરીખી રીત. ાધનનારા પુરાહિત નારી મહા વ્યભિચારી, કપિલા કુટિલ કઠોર, શેઠ કીતિ સુન સુન્દર તનકી, વ્યાપેા મન્મથ જોર
રામનારા