Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
કહે કે, અમે સાધુપણું ભાગે પભોગ માટે ધારણ કર્યું છે. આમ હાવા છતાં પણ કેટલાક લોકો અંદરખાનેથી તેા ઉત્તમાને નષ્ટ કરે છે અને ઉપરથી આ ઉત્તમાને સાધવાના ઢાંગ કરે છે. આવા લોકો આ લેાકના પણ રહેતા નથી અને પરલાકના પણ રહેતા નથી. તમે કહેશેા કે, એ લોકો આ લાકના કૅમ રહેતા નથી ? તા આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ગૃહસ્થ લોકો આ સંસારને જે પ્રમાણે સાધી શકે છે-તે પ્રમાણે તે સાધુવેશધારી તા સાધી શકતા નથી. જેમકે, તમે લોકો તમારા શોખ માટે પીત્તળનાં કે ચાંદીનાં વાસણા પણ રાખી શકો છે પરંતુ તે એવાં વાસણા રાખી શકતા નથી. તે તેા લાકડાનાં, માટીનાં કે તુંબડાનાં જ વાસણા રાખી શકે છે. છતાં પીત્તળનાં કે ચાંદીના વાસણા પ્રત્યે મમત્વ રાખે તે તેને આ લાક પણ કયાં રહ્યો ? તેના આ લોકનો શોખ પણ પૂરા ન થયા અને તેના પરલોકના શેખ પણ પૂરા ન થયેા. બલ્કિ એનું કાર્ય તા એના જેવું થયું કે, કોઈ ભીલડી જંગલમાં હાથીના મસ્તકમાંથી નીકળેલું મેાતી પામીને પણ તેને કાંકરા માની ફેંકી દે અથવા કોઈને જંગલમાં ભાવના ચંદનનું લાકડું મળ્યું પણ તે ચંદનના લાકડાને બાળીને ભાજન બનાવે તે એ જેમ ભયકર ભૂલ ગણાય છે તેમ જે ઉત્તમાને પામીને પણ સંસારનાં કામેમાં તેને નષ્ટ કરી ૢ છે તે સાધુ પણ એવી જ ભયંકર ભૂલ કરે છે. તે સાધુ ઉત્તમાને નષ્ટ કરી આ લેાકને પણ ગુમાવે છે અને પરલોકને પણ ગુમાવે છે. તમે લોકો ઇચ્છાનુસાર રંગીન કપડાં પહેરી શકો છે. પરંતુ સાધુ તો સફેદ જ પહેરી શકે છે, છતાં એ તે સફેદને પણ સજાવે અર્થાત્ તેની દ્વારા પોતાના શોખ પૂરા કરવા ચાહે અને સંસારની મેાજ માણવા ચાહે તે તેણે ઉત્તમાતે પણ નષ્ટ કર્યો અને છતાં તેને સંસારને શાખ પણ પૂરા ન થયા. આ પ્રમાણે જ્યારે તે ઉત્તમાને નષ્ટ કરી દે છે, ત્યારે તેને આ લાક અને પરલાક અને બગડે છે. એ તા એના જેવું બને છે કેઃ—
હી મિલાન વિશાલે સનમ; ન ઈશ્વર કે રહે ન ઉધર કે સનમ.
ન ખુદા
તેણે તા સાધુપણું પણ પાળ્યું નહિ અને આ લાકના પણ રહ્યો નિહ. આ પ્રકારના કાર્યથી સાધુ લેકા દૂર રહે એવી સાવચેતી આપવા માટે જ અનાથી મુનિ આમ કહે છે. તેમને કોઈના પ્રતિ દ્વેષ નથી; પણ તેઓ સાધુઓનું હિત દૃષ્ટિમાં રાખી તેમને કહે છે કે, ‘હૈ ! મુનિ ! તમે આવા ઉત્તમ અર્થ પ્રાપ્ત કરીને પણ જો પાછા સૉંસારની ઝંઝટામાં પડી જશે તે! તમે ત્યાં ક્યાંયના નહિ રહેા. '
આ તા સાધુઓની વાત થઈ; પણ તમે લોકો પણ તમારા વિષે જીએ કે, તમે પણ ઉત્તમાને નષ્ટ તેા નથી કરતા ને ? કાઈ સાધુ જો ઉત્તમાને નષ્ટ કરવા લાગે તે તેમને માટે તે તમે એમ કહેવા લાગશેા કે, એ બહુ જ ખરાબ કરે છે; પણ તમે તમારા શ્રાવકપણા વિષે પણ જીએ કે, તેમાં તેા કાંઈ ખરાબી પેસી ગઈ નથી ને ? જો તમે તમારા શ્રાવકતમાં દૃઢ રહે। તા પછી તમારી સામે કાઈ સાધુ આ પ્રકારના ઢાંગ ચલાવી શકે નહિં પણ તમે લોક કેવળ ખીજાઓને જ જુએ છે, પેાતાને જોતા નથી કે, અમે શ્રાવક થઈને પણ શું કરી રહ્યા છીએ અને ઉત્તમાને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ ! તમે શ્રાવકા જો ચરી લાગેલાં કપડાં ન પહેરે તો શું તમારા શ્રાવકપણામાં કાંઈ ખામી આવી જાય ! જો નહિ તે પછી તમે તમારા માટે એમ શા માટે વિચારતા નથી કે, અમે તુચ્છ