Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
નદી ૨]
રાજકાટચાતુર્માસ
[ ૫૯
ધનવાન બન્યા છે. તે ગરીમેનું તમે ધ્યાન રાખેા છે ? કલમ-ખડીયાની તમે પૂજા કરી છે।, પણ શા માટે ? કલમ-ખડીયાની પૂજા કરી જો કલમ-ખડીયાથી વિપરીત કામ કરવામાં આવે તે શું તે કામ કુશીલેાના માર્ગ ઉપર ચાલવા જેવું નથી ? તમે ભારતીય છે, આ જ ભારતમાં તમે જન્મ્યા છે, ઉછ્યું છે અને અહીંના જ પરમાણુએથી તમારુ શરીર બન્યું છે. છતાં જો તમે અહીંના ખાન-પાન તથા અહીંની રહેણીકરણીને પસંદ ન કરા અને તમે વિદેશેાનાં ખાનપાન તથા રહેણીકરણીને અપનાવી ભારતને કલકિત કરશ તા શું એ કુશાલેાના માર્ગે જવા જેવું કૃત્ય છે કે નહિ ?
હવે સાધુઓની વાત કહુ છું. સાધુની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કેઃ— साधयन्ति स्व-परकार्याणि इति साधवः
રાજાને કહે છે કે, હે !
અર્થાત્—જે પોતાનું અને ખીજાનું કથ્થાણુ સાધે છે, તે સાધુ છે. આમ હાવા છતાં જે સાધુ સાધુતાથી વિપરીત જઈ કુશીલાના માર્ગે ચાલે છે તેએ બીજા લેાકાને સાચા મા કેવી રીતે બતાવી શકે? એટલા માટે અનાથી મુનિ શ્રેણિક રાજન! તું ક્રુશીલાને! મા` છોડી દઈ મહાનિશ્રન્થાના માર્ગે ચાલ. તમે કહેા છે કે, અમે મહાનિન્થના ભક્તો છીએ, પણ જે મહાવીરના શિષ્ય હશે તે કુશીલાના માર્ગ ઉપર ચાલશે નહિ પણ માગ ઉપર જ ચાલશે.
સુદર્શન ચરિત્ર-૬૪
સુદર્શને નિષ્કામ થઈ વિશ્વાસપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરી હતી તે મૂળાનું પણ સિંહાસન થઈ ગયું અને સાથે સાથે અભયાએ કે જેણે અનેક કષ્ટા આપ્યાં હતાં તે પણું અતરીના ભવમાં સુધરી ગઈ.
મહાનિશ્રન્થ ભગવાન ભગવાન મહાવીરના
સુલઢ ગઈ અભયા વ્યંતરી ભી, પાઈ સમ્યક્ જ્ઞાન; છુરી છેદને ગઈ પારસકા, કનકરૂપ હુઈ જાન. ॥ ધન૦ ૧૩૫/ હાથ જોડ વંદના કર મેલે, ધન્ય ધર્મ અવતાર; ખમા ખમે અપરાધ હમારા, મૈં દુર્ભાગન નાર. ॥ ધન૦ ૧૩૬ ૫
અભયા વ્યન્તરી હાથ જોડી સુંદન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, “ હે ! પ્રભા! મને ક્ષમા કરા. હું આપના શરણે આવી છું.” સંસારમાં હાથ તે જોડવામાં આવે છે પરતુ જે વિશધ રાખે છે તેના હાથ જોડવા કાઈ જુદા જ પ્રકારના હોય છે. જેમકે રાણા પ્રતાપને માટે એમ કહેવામાં આવે છે કે, અકબરે તેને કહેવડાવ્યું હતું કે, જો તે મને નમસ્કાર કરતા હેય તા હું મારા રાજ્યને છઠ્ઠો ભાગ આપવાને માટે તૈયાર છું. આમ કહેવડાવ્યા છતાં રાણાએ માથું ન નમાવ્યું. આ પ્રમાણે વિરાધીઓની સામે માથું નમાવવું બહુ જ મુશ્કેલ હેાય છે. અભયા પહેલાં તે ક્ષત્રિયાણી હતી અને યન્તરી હાવાથી તે આસુરી શક્તિવાળી હતી એટલે તે સુદર્શન ભગવાનની આગળ માથું નમાવે એવી કયાં હતી ? પણ તે પણ સુનિ ભગવાનને હાથ જોડી નમસ્કાર કરવા લાગી. આ બધા તેમની અદશ્ય શક્તિનો જ પ્રતાપ હતા.