Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૬
રાજક્રાટ-ચાતુર્માસ
[૫૩
રૂપી રથના ઘેાડાએ છે. જે પ્રમાણે લગામના ઈશારાથી ધાડાઓ દાડે છે તે જ પ્રમાણે આ શરીરરથમાં જોડવામાં આવેલા ઇન્દ્રિયારૂપી ધાડા પણ મનરૂપી લગામના ઇશારાથી દાઢે છે પણ ઇન્દ્રિયા સ્વચ્છંદ થઈ ને જે જે વિષયેાની તરફ દાડવા લાગે છે તે મા ઇન્દ્રિયાના છે, આત્મારૂપી રથીને તે મા` નથી. આત્મારૂપી રથી વિષયાના માર્ગે જવા ચાહતા નથી પણ મનરૂપી લગામ ઢીલી અને ઇન્દ્રિયારૂપી ઘેાડાઓ સ્વચ્છંદ છે. એટલા માટે એમ થવું સ્વાભાવિક છે.
ઇન્દ્રિયારૂપી ઘેાડાએ મનરૂપી લગામથી વશ છે અને એ મનરૂપી લગામને ક્રાણુમાં રાખનાર મુદ્ધિ સારથિ છે. એ મુદ્ધિ આત્મારૂપી સ્થીના સારથિ છે. એટલા માટે મુદ્ધિને આત્માધીન રાખવી જોઈ એ. જો રથી સાવધાન હૈાય તે તે સારથિને પેાતાને અધીન રાખી શકે છે અને એમ કહી શકે છે કે, · હે ! સારથિ ! મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે રસ્તે હંકારજે, ઊલટે માગે` `કારીશ નહિ.' જે આત્માથી આ પ્રમાણે સાવધાન હાય, અને બુદ્ધિ—સારથિને પેાતાની અધીનતામાં રાખે તે આ શરીરરૂપી રથની સહાયતાથી આત્મા યુથેષ્ટ સ્થાનને પ્રાપ્ત થઈ શકે છે અર્થાત્ કલ્યાણ સાધી શકે છે.
આત્માને આ શરીરરૂપી રથ મળ્યા છે. એટલા માટે એ રથને કઈ દિશામાં લઈ જવા જોઈ એ એના તમે વિચાર કરી. આને માટે સ`પ્રથમ એ વિચારા કે તમારે દુર્ગતિ જોઈ એ કે સદ્ગતિ ? દુર્ગાતિ તે કાઈ પણ ચાહતું નથી. બધા એમ જ કહેશે કે, અમારે સદ્ગતિ જ જોઈએ, પણ તમેા સદ્ગતિ તા ચાહે છે પરંતુ તમે શું કરી રહ્યા છે અને તમારા રથ કઈ બાજુ જઈ રહ્યો છે તેના વિચાર કરા. તમારા આત્મા અસાવધાન, શુદ્ધિ પાગલ, મન ઇન્દ્રિયાને અન્નીન અને ઇન્દ્રિયા સ્વચ્છ ંદ તા થઈ રહી નથી ને ? જો એમ હોય તેા એ દશામાં સદ્ગતિ કેમ મળી શકે ? જ્યારે આત્માને સાવધાન કરા, બુદ્ધિને નિશ્ચયાત્મક અને આત્માને સ્વાધીન કરેા અને ઇન્દ્રિયાને સ્વચ્છંદ ન બનાવતાં મનને વશ કરે ત્યારે જ સદ્દ્ન ગતિ પ્રાપ્ત થઈ શકે; અર્થાત્ આત્મા પેાતાનું કલ્યાણ સાધી શકે.
તમે ‘નમેાથું’ તે। પાઠ ખેાલતાં ભગવાનને માટે એમ કહેા છે કે, ભગવાન ધના સારથિ છે. જ્યારે ભગવાનને સારિથ બનાવવામાં આવે ત્યારે આત્માનું કલ્યાણુ થવામાં કાંઈ સંદેહ હોઈ શકે ખરા! અને કૃષ્ણને કહ્યું હતું કે, હું ! કૃષ્ણ ! આપ મારા સારથિ છે એટલે મારી હાર કેમ થઈ શકે ? આ જ પ્રમાણે જ્યારે ભગવાન સારથિ હાય ત્યારે દુર્ગાંતિ કેમ થઈ શકે ? પણ સદ્ગતિ કે મુક્તિ ત્યારે જ મળી શકે કે, જ્યારે ભગવાનને સારથિ અનાવવામાં આવે અર્થાત્ બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે. જે પ્રમાણે વાસુદેવના ગરુડધ્વજ રથ પ્રસિદ્ધ છે તે જ પ્રમાણે આ મનુષ્ય શરીરરૂપી પ્રસિદ્ધ રથ આત્માને મળ્યા છે. આ રથના સારથિ ભગવાનને બનાવવામાં આવે અર્થાત્ જે સારથિનું કામ કરી રહી છે તે બુદ્ધિને અત્યારથી ભગવાનને સર્પત કરી દેવામાં આવે તેા કલ્યાણુ થવામાં શું વિલંબ લાગે ખરા ? અને આવું મનુષ્યશરીર પ્રાપ્ત થવા છતાં પણ જો આત્માનું કલ્યાણ કરવામાં ન આવે તે પછી કલ્યાણુ ક્યારે થઈ શકશે ?
આ સમ્પ્રદાયમાં રઘુનાથજી મહારાજ નામના એક તેજસ્વી મહાત્મા થઈ ગયા છે. તે તપસ્વી હતા. એકવાર જોધપુરમાં રઘુનાથજી મહારાજે ત્યાંના સીંધીને કહ્યું કે, “ સીંઘીજી!
૩૦