Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પ૬૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
પ્રમાણે તમારું પુણ્ય ત્યાં પણુ કામ કરે છે કે નહિ! શાસ્ત્રમાં કહ્યું છે કે, દૃષ્ટ ગંધ, ઇષ્ટ રૂપ અને ઇષ્ટ રસ આદિ પાતાના પુણ્ય પ્રતાપથી જ મળે છે. હવે વિચાર! કે, ક્યાં તે આંખાતે રસ અને ક્યાં તમે! પણ ત્યાં પણ તમારું પુણ્ય કામ કરે છે કે નહિ ? આ કાંઈ થાય છે તે બધું પેાતાના આત્માદ્વારા જ થાય છે અને એટલા જ કેઃ
ક
પ્રશ્નાણે જે માટે એમ
अप्पा कत्ता विकता य दुह्मण य सुहाण य अप्पा मित्तममितं व दुपदियो सुप्पट्टियो |
સુદર્શન મુક્તિને જે કૈવલજ્ઞાન અને કેવલ નની પ્રાપ્તિ થઈ તેથી તેમને પેાતાને તા લાભ થયા પણ સાથે સાથે આપણા બધાને પણ લાભ જ થયે છે. આ લાભ લેવામાં હૃદ્યનું આકર્ષણ જોઈ એ. જેનામાં આ શક્તિ છે તે જ લાભ લઈ શકે છે. જેમકે લેહું તેા છે પણ ચુંબક જ સ્માવૃિત કરી શકે છે. આ જ પ્રમાણે જેનામાં આપણુ શક્તિ છે અને જેમને ઉપાદાન આત્મા સારા છે, તેમને પણ સુદત મુનિને કેવલજ્ઞાન પેદા થવાથી લાભ થવાના જ.
સદ્દર્શીત મુનિને દેવલજ્ઞાન થયું છે એ વાત દેવાના જાણવામાં આવી. તે વિચારવા લાગ્યા કે, અમે પોતે તેા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, પર ંતુ ગુણેની ઉપાસના કરવી એ પણ ચણાને પ્રાપ્ત કરવાતા માર્ગ છે. એટલા માટે અમારે સુદર્શન મુનિની પાસે જઈ કેવલજ્ઞાનની ઉપાસના કરવી જોઇ એ.
આર્ય દેવતા મહાત્સવ કરને, કરતે જયજયકાર;
દેવે દેશના પ્રભુ સુદર્શન, ભવી જીવકે હિતકારી ૫ ધૃત૦ ૧૩૪ ૫ સુદર્શીત મુનિ પહેલાં તે શેઠ કહેવાતા હતા પછી મુનિ થયા અને હવે કૈવલી થયા. તેમણે બધી તૃષ્ણાના નાશ કરી અને કામ-ક્રોધાદિને જીતીને સંસારની બધી પ્રભા–કાન્તિથી આત્માને ઉજ્જવલ બનાવી લીધા. જે આત્માને ઉજ્જવલ મનાવે છે તે બધી કુદસ્તને સ્વામી જ બની જાય છે.
દેવા સુદર્શન પ્રભુની પાસે ઉપસ્થિત થઈ કેવલજ્ઞાનની મહિમા ગાવા લાગ્યા કે, “ હૈ! નાથ ! આપતા સદા જય જય થાઓ. હે ! પ્રભા ! અમે આપનેા જયકાર એટલા માટે કરીએ છીએ કે, જે વિકારાને આપે જીતી લીધા છે. તે વિકારાને જગતના જીવા પણ જીતી લે. તે વિકારા અમને પણ જીતી રહ્યા છે. અમે પણ એ વિકારાને જીતી લઈ એ. જો કે એમ કરવાથી એ વિકારા ઉપર અમે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ અમારે વિજય થાએ એમ કહેવું એ અભિમાનનું કારણ છે, એટલા માટે અમે અમારા વિકારવિજયને પણ તમારા જ વિજય્ માનીએ છીએ અને એમ કહીએ છીએ કે, આપના ય થાઓ. આપ જેવા મહાપુરુષો જ અમારું કલ્યાણુ કરા છે.”
સુદ†ન ભગવાન દેવાનું આ કથન સાંભળી વિચારવા લાગ્યા કે, આ દેવે આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે તા મારા હક્યમાં શું છે તે તેમને બતાવવું જોઈ એ. હવે તે મહાપુરુષ કેવી રીતે ઉપદેશ આપે છે અને શું કહે છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
~__07