Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુક્ર ૧૪ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૪૫
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧૪ મગળવાર
*o
પ્રાથના
પ્રણમ્' વાસુપૂજ્ય જિનનાયક, સદા સહાયક તૂ મેંશ; વિષમ વાટ ઘાટ ભયથાનક, પરમાશ્રય સરના તેરા.
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
જે પરમાત્માની પ્રાર્થના સાચા અંતઃકરણથી કરે છે, પરમાત્માની પ્રાચીના ઉપર જે દૃઢ વિશ્વાસ રાખે છે અને જે સકળ સંસારને પ્રાનામય જ જુએ છે તેની ભાવના કેવી હાવી જોઈ એ ! એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે.
આ પ્રાનામાં કહ્યું છે કે, પ્રાર્થીની ભાવના એવી હાવી જોઈ એ કે, આખા સસર પેાતાને અનુકૂલ રહે કે પ્રતિકૂલ રહે; અથવા સંસારનાં બધાં પદાથે સુખદાયી હોય કે દુઃખદાયી હાય, પણ તેણે તેા એમ સમજવું જોઈએ કે એ બધાં પદાર્થો પેાતાને પરમાત્મામાં તરફ ધકેલે છે, અને સાથે સાથે પ્રભુમય જીવન વ્યતીત કરવાની શિક્ષા આપે છે.
ભક્ત લેકા કહે છે કે, અમને કોઈ એવા પ્રશ્ન કરે કે, પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ માગ કર્યો છે? તે અમે ઉત્તરમાં એ જ જણાવીશું કે, પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ મા પરમાત્માની પ્રાથના જ છે. અનન્ય ભાવે પરમાત્માની પ્રાર્થના ૐ' ભક્તિ કર વાથી પરમાત્માને ભેટા થઈ શકે છે. કાઈ કહે કે, એ તો બધું ઠીક પણ પરમાત્માતી પ્રાથના કઈ રીતિએ કરવી જોઈ એ ? એ તો બતાવે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે તેની રીતિ પણ જાણુવી જોઈ એ. આને માટે ભકતા કહે છે કે પરમાત્માની પૂર્ણ રીતે પ્રાર્થના કરમારાએ પેાતાનું ચરિત્ર પાછળ મૂકી ગયા છે, અને તેએ કહી ગયા છે કે, જે માગે અમે ચાલ્યા છીએ તે માગે તમે પણ ચાલ્યા આવે તો અમે જે સ્થિતિને પ્રાપ્ત કરી છે તે સ્થિતિને તમે પણ પ્રાપ્ત કરી શકેા છે. આ પ્રાથનામાં કહ્યું છે કે:
ખલ દલ પ્રખલ દુષ્ટ અતિ દારુણુ, જો ચાતરફ્ કરે દેશ; તદપિ કૃપા તુમ્હારી પ્રભુજી, અરિચ ન હેાય પ્રકટે ચેશે.
ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! મને દુષ્ટો દલ–બલથી ચારે તરફ ઘેરી લે અમે તા વારથી મારા શરીરનાં ટૂકડે ટૂકડાં પણ કરી નાંખવા ચાહે છતાં પણ મારી ભાવના એ જ રહે કે, આ દુષ્ટ લાકા નથી પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. મારી આવી ભાવમા રહે અને એ ભાવનામાં કાઈ પ્રકારની શિથિલતા ન રહે તે તે દુષ્ટ પણ મારા માટે ભક્ષકને બદલે રક્ષક બની જશે. એટલા માટે હે ! પ્રભા ! હું એવી ભાવના કરું છું કે, આરી પ્રાર્થના એવી આદશ હેાવી જોઈ એ કે, ભલે મને શત્રુઓ મારવા પણુ આવે છતાં વે તે તે વખતે જરાપણુ ક્રોધ ન આવે અને શત્રુ પ્રત્યે પણ મિત્રતા રહે”