Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૦)) ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૧૯
રાગ કેમ થાય ? પરંતુ જે સાચા મહાત્મા હેાય છે તે તે શરીરમાં રાગ રહેવા જ દેવા ચાહે છે. તે રાગને દૂર કરવા ચાહતા નથી.
સનત્કુમાર ચક્રવર્તીના શરીરમાં જ્યારે રાગે પેદા થયા હતા, ત્યારે તેમણે રાગેાને મટાડવાને ઉપાય ન કરતાં સંયમ ધારણ કર્યાં હતા. જો તેઓ ચાહત તા છ ખંડના સ્વામી હાવાથી અનેક પ્રકારના ઉપાયેા કરી શકતા હતા, પણ તેમણે રાગ મટાડવાના પ્રયત્ન ન કર્યા; પરંતુ એમ કહ્યું કે, એ રેગા તા મારા મિત્રા છે કે જેઓ મને જાગ્રત કરવા આવ્યા છે. સંયમ લીધા બાદ દવાએ તેમની પાસે આવી કહ્યું કે, આપના શરીરમાં અનેક રાગેા પેદા થવા પામ્યા છે તે! આ મારી દવા લેતા આપના રાગે શાન્ત થઈ જશે! આના ઉત્તરમાં સનત્કુમાર ઋષિએ કહ્યું કે, મને એ પ્રકારના રાગા થયા છે. એક તો મને આત્માને રાગ થયા છે અને ખીજો શરીરને રેગ થયા છે. આત્માને કમના રોગ છે. તું આ બે પ્રકારના રાગામાંથી કયા રાગને મટાડવા ચાહે છે! કના રેગને મટાડી આત્માને નિરાગ બનાવવા ચાહે છે કે શરીરના રાગને મટાડવા ચાહે છે ! દેવે કહ્યું કે, હું કર્માંના રાગને તે। મટાડી શત્રુ નહિ. હું તે શરીરના રોગને મટાડવા ચાહું છું. ત્યારે ઋષિએ જવાબ આપ્યા કે, એમાં શું છે ! શરીરનાં રાગાને તેા મેં જ ટકાવી રાખ્યા છે, એટલા જ માટે તે રહેલાં છે, હિ તો તે ટકી ન શકે. આ પ્રમાણે કહી તેમણે પેાતાની એક આંગળી જ્યાં રાગ થયા હતા ત્યાં લગાવી ત્યાં તે તે શરીરના ભાગ કંચનવાઁ બની ગયા. ઋષિએ કહ્યું કે, શરીરનાં રેગા તા આ પ્રમાણે દૂર કરી શકાય છે, પરંતુ તે રેગેા તા મારા મિત્ર છે, કારણ કે એ રાગરૂપ મિત્રાએ જ મને જાગ્રત કરેલ છે એટલા માટે એ રાગરૂપ મિત્રાને દૂર કરવા ચાહતા નથી. હું આ રોગરૂપ મિત્રાની સહાયતાથી જ કર્મોના રેગોને મટાડવા ચાહું છું.
આ પ્રમાણે સાચા મહાત્માએ રાગને તે મિત્ર માને છે. આ કથનને એવા અથ નથી કે, સ્થવિરકલ્પી સાધુએ દવા લેતા જ નથી. દવા તેા તેઓ લે છે પણ દવાથી પેાતાને સનાથ થએલા માનતા નથી. તેએ સનાથ કેવી રીતે બનવા ચાહે છે એ વાત તમા સદન મુનિની ચરિત્રકથાદ્વારા સાંભળી રહ્યા છે.
સંસારના લેાકેા ચમત્કાર જોવા ચાહે છે પણ યત્ર–મંત્રમાં ચમત્કાર છે તે ભાવનામાં કેટલા બધા ચમત્કાર છે તે જુએ. ભાવનામાં જંત્ર~મત્ર કરતાં અનંતગણા ચમત્કાર છે, પરંતુ તે ચમત્કાર ઉપર વિશ્વાસ રહેતા નથી. લેકે સ્વદેશ અને સ્વવિચારને ભૂલી જઈ ખીજાઓ ઉપર જ વિશ્વાસ કરી રહ્યા છે; પણ પોતાની ભાવનાને જોતા નથી, અને ડેાકટર વિના અમારું કામ ચાલી જ શકતું નથી એમ વિચારે છે.
એક માસ્તરે મને જે હકીકત કહી છે તે સાંભળી ધણું જ આશ્ચર્ય થયું. જે માસ્તર કહેતા હતા કે. મારા શરીરમાં ખીજા માથા જેવડુ મારું ગુમડું થયું હતું અને મારું શરીર શક્કરની બીમારીથી-મીઠી પેશાબના રાગથી–સૂજી ગયું હતું. મરી જવાના ભય લાગ્યા એટલે આપરેશન કરાવવાનું નક્કી થયું, પણ મારી સ્ત્રીને ન જાણે એવી ધૂન આવી કે આપરેશન ન કરાવવું અને આ વાતની તેણીએ હઠ પકડી. લેાકેા કહેવા લાગ્યા કે, આપરેશન કર્યા વિના આ ક્રમ બચી શકશે ! એટલામાં જ આયુના એક સાધુ અનાયસે જ મારા ઘેર આવી ચડયા. તેમણે મારા રાગ જોઈ મને ચેાખાથી પણ નાની ટીકડી નાગરવેલના પાનમાં