Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૧૭
કામ પણ ચાલી શકતું નથી. આ જ પ્રમાણે સાધુપણું લેનારાઓમાં પણ કેટલાકા ખાટા પણ હોય છે, પણ સંસારનું કામ સાધુએ વિના ચાલી પણ શકતું નથી. એટલા માટે એમ કહી શકાય નહિ કે, સાધુ થવું એ ખરાબ જ છે. હાં, જે લાકા સાધુપણું લઈને પણ તેનું પાલન કરતા નથી તેમને સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ, પણ સાધુપણું જ ખરાબ છે એમ માની બેસવું એ ભૂલ છે. તમે લેાકેા જે દિવસે આ સુધારની તરફ ધ્યાન આપશે।, ધર્માંતે હૃદયથી માનશે। અને ધર્મને માટે આત્મ-બલિદાન આપવા પણ તૈયાર રહેશે તે દિવસે સંસારને સુધાર થયા વિના રહેશે જ નહિ
અનાથી મુનિ કહે છે કે, હવે હું બીજી અનાથતા બતાવું છું. આ ખીજી અનાથતા કેવા પ્રકારની છે એ બતાવતાં અનાથી મુનિ કહે છે કેઃ—
जो पव्वइत्ताणं महव्वयाई, सम्मं च नो फासयई पमाया । अनिगहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दई बंधणं से ॥ ३९ ॥
“ હૈ! રાજન ! જે નિર્માંન્ધધને પામી કાયરતાથી તેનું પાલન કરતા નથી તે કબંધના મૂલ કારણને છેદી શકતા નથી. સાધુપણાને સ્વીકાર કરવાથી આત્મા તે ભવે કે પરપરાએ મેક્ષને પ્રાપ્ત થાય છે; પણ જે કાઈ સાધુપણામાં કાયર બની જાય છે તે કર્મીબંધના મૂલ કારણને છેદી શકતા નથી. કારણ કે તેણે વેશ ા ધારણ કર્યો છે અને મહા વ્રતાને પણ સ્વીકાર કર્યાં છે પણ તે પ્રમાદવશાત્ હૈ રસમૃદ્ધ થવાને કારણે મહાવ્રતનું પાલન કરતા ન હેાવાથી ક`બંધના મૂલ કારણને છેદી શકતા નથી. સાધુપણું લઈને પણ કર્મબંધના મૂલને ન છેદવાનું કારણ પ્રમાદ છે. જો પોતાના હૃદયમાં પ્રમાદ ન હોય તે ભલે કોઈ સ્વાર્થી તેને મહાવ્રતને પાલન કરવાની ના પાડે છતાં તે મહાવ્રતનું પાલન કરવું છેાડી શકતા નથી.
મહાવ્રત વિષે વિસ્તારથી કહેવું જોઈ એ પણ અત્યારે સમય ન હેાવાને કારણે સંક્ષેપમાં જ કહું છું. મહા લઘુની અપેક્ષાએ છે. જો લઘુ ન હેાય તે મહા પણ હેાઈ શકે નહિ. લઘુની અપેક્ષાએ મહા અને મહાની અપેક્ષાએ લઘુ કેવી રીતે છે એ વિષે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, એક બાદશાહ બજારમાં જઈ રહ્યો હતા. રસ્તામાં તેણે છોકરાઓને રમતાં જોયા. એ છેકરાઓમાં વજીરને એક છોકરા હતા. બાદશાહે વિચાર્યુ કે, વજીરના છેકરા કાણુ છે અને તે કેવા બુદ્ધિમાન છે એ વાતની ગુણપરીક્ષાદ્રારા નિર્ણય કરવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરી બાદશાહે પોતાની લાકડી વડે જમીન ઉપર એક લીંટી દેરી અને છેકરાઓને કહ્યું કે આ લીટીને તેડવા કે બગાડયા વિના નાની બનાવી આપો. બધા છેાકરા એક બીજા સામું જોવા લાગ્યા પણ બાદશાહના પ્રશ્નને કાઈ કલ કરી શકયું નહિ; પણ વજીરના કરાએ કહ્યું કે, તમે તમારી લાકડી આપે। તે! હું હમણાં જ આ લીંટીને તેાડવા કે બગાડયા વિના નાની બનાવી આપું. બાદશાહે તેને લાકડી આપી. વજીરના છેકરાએ લાકડી વડે પેલી લીંટીની સામે જ ખીજી એક લાંખી લીટી દારી, જે પેલી લીટી કરતાં લાંખી હતી. પછી તેણે બાદશાહને કહ્યું કે, હવે જીએ આપની લી'ટી નાની છે. જો તમે આ ન માનતા હૈ। તા કાઈને પૂછી જુઓ કે આપે દ્દારેલી લીટી નાની છે કે નહિ ? બાદશાહે પૂછ્યું કે, “ તું
.