Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૧] રાજ કેટ–ચાતુર્માસન
[૩૭૧કરવા માટે નહિ. પિતાને દાની તરીકે ઓળખાવવા માટે તથા બીજાની આબરૂના કાંકરાં કરવા માટે દેવામાં આવતું દાન, તે દાન જ નથી; એ તે પિતાનું નામ કમાવવાને એક કીમી છે; પણ આજકાલના લેકે પિતાને દાનવીર કહેવડાવવા માટે બીજાની આબરૂની રક્ષા થાય છે કે નહિ તેને વિચાર સરખો પણ કરતા નથી. તેઓ તે પિતાને દાનવીર કહેવડાવવામાં જ મશગૂલ રહે છે. સાધારણ રીતે દાનનાં સગુણ, રજોગુણ અને તમોગુણી એવા ત્રણ ભેદ છે. આ ત્રણે પ્રકારનાં દાનમાં ઉત્તમ દાન તે સતોગુણી દાન છે.
લખનઉના નવાબ આકુલા વિષે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજે કહ્યા કરતા કે, તે છૂપી રીતે બહુ દાન કરતા હતા. જ્યારે કઈ માણસ તેના મહેલના પાસેથી થાળીમાં કાંઈ લઈ પસાર થતા ત્યારે નવાબ યુક્તિથી તે થાળીમાં સેનામહેર નાંખી દે, પણ તેની ખબર થાળી લઈ જનારને પડતી નહિ. પણ જ્યારે તે માણસ ઘેર પહોંચી થાળીમાં સેનામહેર જેતે. હશે ત્યારે તેને કેટલે બધે આનંદ થતું હશે ? નવાબની આ દાનશીલતા જોઈ કેઈએ તેને કહ્યું કે, તમે બહુ સખી માણસ છે. ત્યારે અસુકુંદૌલાએ જવાબ આપ્યો કે, મને લેકે સખી માણસ ન કહે એટલા જ માટે હું છૂપી રીતે દાન આપું છું. આ વાતને માટે એક કહેવત પ્રસિદ્ધ છે કે –
કૈસે સીએ શેખજી, ઐસી દેના દે, જે જે કર નીચા કરો, ત્યે નીચા રાખે નેન. દેનેવાલા ઔર હૈ, ભેજત હૈ દિન રે ,
લેગ નામ હમરો કહે, તાતે નીચે નેન. કેઈએ નવાબને પૂછ્યું કે, “તમે એવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા છે, જ્યારે કોઈ તમારી સામે હાથ લાંબો કરે છે ત્યારે તમે કેમ આંખો નીચી કરી દે છે?” નવાબે ઉત્તર આપ્યો કે, “દાન દેનાર તે બીજે જ છે, અને તે જ લેકને માટે દાન મોકલે છે. તેમનું પુણ્ય જ મારી દ્વારા દાન અપાવે છે. હું તે એક નિમિત્ત માત્ર છું. છતાં લેકે એમ સમજે છે કે, એ દાન તે હું જ આપું છું, અને એ કારણે જ મારી આંખે નીચી ઢળી પડે છે.” - જ્યારે નવાબને માટે કઈ બીજે દાન મેલો હતો તે પછી તમે જેને તમારું માને છે તે ધન તમે ક્યાંથી લાવ્યા ? એ ધન તે જનતાની પાસેથી આવ્યું છે તે પછી જનતાને દાન દેતી વખતે હૈ–હું કેમ કરો છો ? જે સાચે દાનવીર હોય છે તે તે દાન દેવામાં કે દિવસ પાછી પાની કરતું જ નથી.
એવું સાંભળ્યું છે કે, રાણું ભીમસિંહ એકવાર સંકટમાં આવી પડ્યા હતા, ત્યારે કેઈએ તેમને કહ્યું કે, “તમે તમારી દાનશીલતા ઓછી કરે.” ત્યારે રાણાએ જવાબ આપ્યો કે,
હું ખાવાનું તે ઓછું કરી શકું પણ દાન દેવાનું ઓછું કરી શકું નહિ.” સાચા દાનવીરો આવા હોય છે.
પ્રજા રાજાને કહેવા લાગી કે, “મહારાજ ! આ સુદર્શન શેઠ દાનીઓના શિરમોર છે." આ નગર આ શેઠને લીધે જેટલું સુખી છે તેટલું આપના કારણે સુખી નથી. તે શેઠ પ્રજાજતેને,