Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
રાજકાટ-ચાતુર્માસ
શુદી ૫]
સુદર્શન ચરિત્ર—૧૫
કર મહેત્સવ ક્રિયા નામ સુદર્શન, વાઁ મગલાચાર । ઘર ઘર હર્ષ વધાવના સરે, પુરમે' જયજયકાર ॥ ધન૦ | ૧૪ || ચિરત્ર સંભળાવવાને ઉદ્દેશ ધર્મકથાની સાથે જ્ઞાનશિક્ષા આપવાના છે. લૌકિક અને લેાકેાત્તર વિચાર સુધારવા માટે જ ચિરત્ર કહેવામાં આવે છે. કાલે ગની રક્ષા કરવા વિષે કહેવામાં આવ્યું હતું. એ સબંધમાં ઘણું કહી શકાય એમ છે પણ સમય વધારે નથી એટલે એ વિષે વિશેષ ન કહેતાં એટલું જ કહું છું કે, આજના લોકેા કાની વિધિ ભૂલી જઈ પરતંત્ર બની રહ્યા છે! ગર્ભ રહ્યા બાદ માતાપિતાનું શું કવ્ય છે અને તેમણે કેવાં કામા કરવા જોઈ એ અને કેવાં કામે કરવાં ન જોઈ એ એ વાત આજના લોકો ભૂલી રહ્યા છે ! આજે અનેક માણસે એવા પતિત હોય છે કે જેએ ગર્ભવતી સ્ત્રીની સાથે પણ વિષયસેવન કરતાં પણ શરમાતા નથી ગર્ભ રહ્યાનાં ચિન્હો જણાયાં છતાં જે માતાપિતા વિષયસેવન કરે છે તેએ માતાપિતા બનવાને પણ યાગ્ય નથી ! શું એવા વિષયલાલુપી સ્ત્રીપુરુષો માતાપિતા બનવાને યેાગ્ય કહેવાય !
[ ૧૪૭
આજે અનેક જગ્યાએ પ્રસૂતિગૃહા ખોલવામાં આવે છે પણ પહેલાંના જમાનામાં પ્રસૂતિગૃહૅો ન હતાં, છતાં સુખપૂર્ણાંક સુંદર બાળકેા જન્મતાં હતાં અને તેમનું બરાબર પાલન પણ કરવામાં આવતું હતું. પણ આજે તે। ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિગૃહમાં માકલી દેવામાં આવે છે પછી ત્યાં એ ગર્ભવતી સ્ત્રીને શું ખવડાવવામાં અને શું પીવડાવવામાં આવે છે તેને વિચાર કરવામાં આવતો નથી. તેએ તે। એમ જ વિચારે છે કે, આપણે મૅડમને સ્ત્રી સેાંપી દીધી છે. હવે તેા શ્રી ધેર આવશે ત્યારે જોઈશું ! પ્રસૂતિગૃહ વિષે એવું સાંભળવામાં આવે છે કે, ત્યાં પણ પૈસાવાળાએાને સારી સગવડતા આપવામાં આવે છે અને ખીજા સાધારણ લેાકેાની સગવડતા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. પણ નિકાની દેખાદેખી કરી ગરીમા પણુ ઘસડાતા જાય છે. ધનિકા એમ વિચારે છે કે, જેમ કેાઈની સાથે વાંધા કે ઝગડા થાય છે તે તે ઝગડાનું કામ વકીલને સોંપી દઈશું તેા તે લડયા કરશે, ધરમાં કોઈ માંદુ પડે છે તે તેના કેસ દાક્તરને સાંપી દઈ એ છીએ, તે જ પ્રમાણે સ્ત્રીને પ્રસૂતિ આવવાના સમય આવશે ત્યારે તેને પ્રસૂતિગૃહમાં મેકલાવી આપશું. આ પ્રમાણે પ્રસૂતિગૃહની પાછળ લોકો ભાન ભૂલી રહ્યા છે. સ્ત્રો પણ એમ વિચારે છે કે, હવે તે પ્રસૂતિગૃહા ઠેકઠેકાણે ખેાલવામાં આવ્યાં છે તે પછી પ્રસવ સંબંધી કાર્યને શીખવાની, જાણવાની તથા તે ઉપર ધ્યાન આપવાની શી જરૂર છે! એક ભાઈના મેાઢેથી એ સાંભળી ધણું આશ્ચર્ય થયું કે, પ્રસૂતા સ્ત્રીને પીવા માટે પાણી આપવાથી અરૃમને દંડ આવે છે! આ વાત કયા શાસ્ત્રની છે તે સમજમાં આવ્યું નહિ, શાસ્ત્રમાં તા એને અનુકંપાનું કાય બતાવવામાં આવ્યું છે. મેકુમારના અધ્યયનમાં કહ્યું છે કેઃ—
"
' तस्स गन्भस्स अणुकम्पट्टयाए ।
અર્થાત્—ધારિણીએ ગની અનુકંપા માટે એમ કર્યું. શાસ્ત્ર તો આ પ્રમાણે ગર્ભની અનુક ંપા માટે સ્પષ્ટ કહે છે પણ કોઇ પ્રસૂતા સ્ત્રીને પાણી આપવાથી અક્રમના