Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ અશાડ વદી ૧૧ મગળવાર
પ્રાથના.
ધન-ધન જનક સિધાર્થ ’, ધન ‘ ત્રીસલા ' દે માત રે પ્રાણી, જ્યાં સુત જાયે તે ગેદ ખિલાયે, 'બધ્ધમાન ' વિખ્યાત રે પ્રાણી; ડા શ્રી મહાવીર તમે વસ્તાણી, ૫ ૧ ૩૩
શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
એક એક વસ્તુને સુલટી કરવામાં આવે તે બધી વસ્તુઓ સુલટી થઈ જાય છે, અને જો તેને ઊલટી કરવામાં આવે તે બધી ઊલટી થઈ જાય છે! આ જ પ્રમાણે આ આત્મા પણ આ સંસારમાં ઊલટા જઈ રહ્યો છે; આ ઊલટા આત્માને સુલટા કરવાના અને તેને સરલ બનાવવાને મા` તે પરમાત્માની પ્રાર્થના કરવી, એ છે.
આત્મા કયાં ગોથાં ખાઈ રહ્યો છે એ અત્રે જોવાનું છે. આત્માની એ ભૂલ થઈ રહી છે કે, તે દ્રવ્યને ભૂલી જઈ પર્યાયની કદર કરે છે અને એને જ સાચી વસ્તુ માની એસે છે. આત્મા ધાટને તેા જુએ છે પણ એ ધાટ જે સેનાના બનેલા છે, તે સેાનાને જોતા નથી. તે સેાનાની કદર કરતા નથી પણ ધાટની કદર કરે છે ? અને દ્રવ્યનું મૂલ્યાંકન આંકી શકતા નથી.
તેથી જ તે
સંસાર–વ્યવહારમાં જો કોઈ સાનાને ન જોતાં કેવળ ધાટને જ જુએ અને તેના જ આધારે ક્રવિક્રય કરે તે શું તે નુકશાનીમાં નહિ ઉતરે ? જે ચતુર હશે તે ઘાટને તા ગૌણુરૂપે જોશે, પણ દ્રવ્યને તેા મુખ્યરૂપે જોશે. જે પ્રમાણે તમે લાકા શાકને ત્યાં ઘાટ જોઈ તે જ વસ્તુનું મૂલ્ય આપી દેતા નથી પણ ઘાટની સાથે દ્રવ્ય—વસ્તુ કેવી છે તે બરાબર જુએ છે અને પછી તેની કિંમત આંકા છે અને મૂલ્ય આપેા છે, તે જ પ્રમાણે જ્ઞાનીએ પણ કહે છે કે, કેવલ પર્યાયને જ શું જીએ છે., દ્રવ્યને પણ જીએ. તેઓ કહે છે કેઃ
જ્યાં કંચન તિહું કાલ કહીજે, ભૂષણુ નામ અનેક રે પ્રાણી । હ્યુાં જગ જીવ ચરાચર ચેાનિ, હૈ ચેતન ગુણ એક રે પ્રાણી !!
જે પ્રમાણે સેાનું તે ત્રણેય કાળમાં સેાનું જ રહે છે પછી ભલે તેના સેનાનાં બનેલાં આભૂષણાનાં નામ અનેક હાય ! તે જ પ્રમાણે જીવ ભલે ગમે તે યાનિના હાય પણ એ બધાં જીવામાં આત્મા તે। સમાન જ છે. જીવની પર્યાય—દેવ, નારકીય, મનુષ્ય કે તિર્થંક–ગમે તે હોય પણ એ બધાંય છવામાં આત્મા તે સમાન જ છે. તમે દેવ અને નારકીય જીવેા પ્રત્યક્ષ જોયાં નથી પણ શાસ્ત્રદ્વારા સાંભળ્યા તે છે! પછી ભલે તે જીવાને તમે પ્રત્યક્ષ જોયા ન હોય પણ મનુષ્ય અને તિર્ જીવા તા પ્રત્યક્ષ જુએ છે ! આ અધી જીવાની પર્યાય છે. આત્માની એ ભૂલ થઈ રહી છે કે, રહ્યા છે, છતાં પણ પર્યાયામાં પડી રહેલા આત્મદ્રવ્યને જોઈ
તે પાતે પર્યાયામાં પડી શકતા નથી. વાસ્તવમાં