Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૩]
રાજકાટ-ચાતુર્માસ
[ ૭૭
મંગળ વર્તાઈ રહ્યો છે. આવી દશામાં સ્વને માઢું કેમ કહી શકાય ? આ વિષયને સમજાવવા માટે એક ભક્તિનું ઉદાહરણ આપું છું—
કહેવામાં આવે છે કે, એકવાર ગેાપીએની ભક્તિથી પ્રસન્ન થઈ ઇન્દ્રે તેમને સ્વર્કીંમાં લાવવા માટે વિમાન મેાકલ્યું અને કહેવડાવ્યું કે, “ તમે નંદલાલની બહુ ભક્તિ કરી છે માટે ચાલા, તમને સ્વગમાં રાખવામાં આવશે.” આના ઉત્તરમાં ગાપિઓએ શું કહ્યું તે ભક્તાની વાણીમાં જ કહું :
66
જ વ્હાલું હારે વૈકુંઠ નથી જાવું ! ત્યાં નંદના લાલ કયાંથી લાવું !
?? || વ્રજ ગા
ગેપીએએ કહ્યું કે, અમને સ્વની વાત ન કરેા. અમને તે વ્રજ જ પ્રિય છે. આ સાંભળી વિમાન લાવનારાએએ કહ્યું કે, શું તમે બધા ગાંડા થઈ ગયા છે ? એટલા તે વિચાર કરે! કે, કયાં સ્વર્ગ અને ક્યાં આ વ્રજ? જો અહીં દુષ્કાળ પડે તે તણખલું પણ ન મળે, આ સિવાય અહીં સિંહ, વાધ આદિને ભય છે, અનેક પ્રકારનાં રાગે છે અને મરણના ભય હમેશાં રહ્યા કરે છે; પણ સ્વ`માં તે દરેક રીતે આનંદ જ છે ! ત્યાં રત્નાના મહેલ છે અને કેવળ Ùચ્છા કરવા માત્રથી જ પેટ ભરાઈ જાય છે. ભાજન કર્વાની પણ જરૂર રહેતી નથી અને જીવન સુખપૂર્ણાંક વ્યતીત થાય છે. આમ હાવા છતાં તમે સ્વર્ગમાં આવવા કેમ ચાહતી નથી અને વ્રજમાં રહેવાનું કેમ પસંદ કરેા છે ? ” ગેાપીએએ જવાબ આપ્યા કે, અમે કાંઈ ગાંડા થઈ ગયા નથી; પણ તમે જ ગાંડા થ ગયા હૈ। એમ લાગે છે ! એ તા કહેા કે, તમે શા કારણે અમને વિમાન લઇ તેડવા આવ્યા છે ? અમે નંદલાલની ભક્તિ કરી એટલા જ માટે સ્વર્ગ'માં તેડી જવા તમે આવ્યા છે ને? હવે તમે જ વિચારા કે, જે ભક્તિને કારણે તમે સ્વર્ગમાં અમને લઈ જવા આવ્યા છે તે ભક્તિ સ્વર્ગ કરતાં કેટલી બધી ચડીયાતી છે! તો એ ભક્તિને છોડી અમે સ્વમાં શા માટે આવીએ ! અમે અમારી ભક્તિને વિક્રય કરવા ખુશી નથી. તમે સ્વને વ્રજથી ચડીયાતું માને છે. પણ જો એમ જ હાય તેા નંદલાલના જન્મ ત્યાં ન થતાં અહી' કેમ થયેા ?
""
ગેાપીનેા ઉત્તર સાંભળી દેવા ચુપ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, વાસ્તવમાં અમારું સ્વગૅ વ્રજની આગળ કાંઇ વિસાતમાં નથી. તમારી શ્રદ્દા અને ભક્તિને ધન્ય છે ! અમારું શરીર તેા રૂપરંગે સુંદર છે પણુ શા કામનું ? તમારા જેવી ભક્તિ આ શરીરમાં નથી !
તમે પણ સ્વને માનતા હેા, તે શું ત્યાં શ્રાવક કે સાધુ મળી શકે ખરા! અને શું ત્યાં કાઈ તીર્થંકર થયા છે ? આ બધી દૃષ્ટિએ વિચારો તા રાજકોટનું મહત્ત્વ કેટલું છે તે જણાશે! અહીં રહેતાં ધર્મની જેવી અને જેટલી સાધના તમેા કરી શકેા છે અને સમજી શકો છે તેવી અને તેટલી ધર્મની સાધના સ્વર્ગમાં તમે કરી શકે! નહિં તેમ સમજી પણ શકો નહિ !
મુસલમાનેાના હદ્દીસામાં કહ્યું છે કે, જ્યારે અલ્લાએ આ દુનિયાને અનાવી લીધી ત્યારે શીરસ્તાઓને ખેલાવી કહ્યું કે, ‘ તમે ઈન્સાનની પ્રાર્થના અને બંદગી કરે।.' આ