Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મક્ષીજી તીર્થ દિગમ્બરની માગણી નકારી કાઢતી સરકાર
ઉજજૈન નજીક આવેલા મક્ષીજી પાર્શ્વનાથ જૈન તીર્થના મોટા મંદિરના વહીવટ માટે દિગંબર અને તાંબરની સંયુક્ત સમિતિ રચવાનીઢિબની છે જ માગણીને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ઢિગ્વિસિહે નકારી કાઢી છે. છે ઉપલબ્ધ માહિતી પ્રમાણે મક્ષીજી જિનાલયનાં વહીવટમાં સ યુકત સમિતિ આ માટે ઢિગંબર અગ્રણીએ રાજકીય ઢબાણ પણ લાવ્યા હતા પરંતુ મુખ્ય પ્રધાન જ ત્રિગ્વિજયસિંહે સરકારને નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે મક્ષી પાશ્વર્વનાથ જૈન ૪ તીર્થના મેટા જિનાલયના વહીવટમાં સંયુક્ત સમિતિની રચના ન્યાય લયના આદેશો છે. અનુશાર નહી ગણાય. તેથી સરકાર ન્યાયાલયના આદેશો ઉલ્લંઘન કરવા માગતી ન જ હોવાથી સંયુકત સમિતિ રચવા તૈયાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક શ્વેતાંબર જૈન અગ્રણી ડો. પ્રક શ બંગાલીને નેતૃત્વ હેઠળ વેતાંબરોની સરકાર સમક્ષ થયેલી જોરઢાર રજુઆત માત્ર સરકારે આ જ નિર્ણય જાહેર કર્યો છે. છે. અત્રે એ પણ નોંધનીય છે કે હાલમાં ઉજેનથી ચાલીસ કિલોમીટર દૂર મક્ષીજી લિ પાર્શ્વનાથનાં બે જૈન મંઢિરો આવેલાં છે. જેમાં મોટા મંદિરનો વહ ટ વેતાંબરો ર હસ્તક છે જ્યારે નાના મંરિને વહીવટ હિંગંબરો હસ્તક છે. આ ઉપરાંત અગાઉના ક જમાનામાં રાજા હોnકરે મેટા મંદિરમાં સવારના છ થી નવ વાગ્યા સુધી દિગંબરીની હું પૂજાવિધિથી પૂજા કરવાનો અધિકાર દિગમ્બરોને આપ્યો હતે.
(તાજેતરમાં ઢિગંબરોએ મેટા મંદિરમાં પણ વહિટમાં ભાઢારી રહે તે હું ૨ હેતુથી સંયુક્ત સમિતિ રચવાની માગણી કરી હતી. પરંતુ તા. ૩૦- -૬૮ ના રેજ છે સરકારે તે ફગાવી દીધી છે)