________________
1
'જૈન દર્શનના કુવાદ
આ વ્યંજનાવગ્રહે, ઇન્દ્રિયને સૃષ્ટ પુટ્ટુગલા અંગે જ હાય છે. એટલે મન અને ચક્ષુને વ્યંજનાવગ્રહ હાઈ શકતા નથી. કારણ કે તે તે-'પુદ્ગલ અણુકરસ્ય પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે.
૨૬
શબ્દ–રસ-ગધ અને સ્પર્ધાને લાયક પદાર્થના અણુ સ્કંધા, ઇન્દ્રિયસૃષ્ટ વર્જાતા હેાવા છતાં પણ તે અણુ સ્કંધાને ઇન્દ્રિય ખરાખર જાણી ન શકે ત્યાં સુધી ઉપયાગ સ્વરૂપે વત્તતા જ્ઞાનને વ્યંજનાવગ્રહ કહેવાય છે. એ ઉપયાગમાં પકડાતા વિષયની જ્યારે વ્યક્ત અસર થાય છે, એટલે કે શબ્દાનુ વ્યવહાય વઈ શકે એટલા જત્થા પ્રમાણુ પટ્ટાના અણુ''ધા ઇન્દ્રિયાને ફરસે છે તે ટાઇમે ઉપયાગરૂપે પ્રવૃત્ત જ્ઞાનને અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ તે અનુક્રમે વસ્તુ ધ્યાનમાં ન આવે તેવી સ્થિતિનુ અને વસ્તુ ધ્યાનમાં આવે તેવી સ્થિતિનું જ્ઞાન છે. આ. અને પ્રકારના જ્ઞાનમાં પદાર્થ સ્કધાને ચક્ષુ અને મન સિવાયની ચાર ઈન્દ્રિયા સાથે સખધતા છેજ. પરંતુ ઇંદ્રિયા સાથે સંબધ પામેલી વસ્તુની અપૂર્ણ હાલતને ન્ય′જન કહેવાય છે, અને ઈન્દ્રિયા સમજી શકે તેવી સ્થિતિમાં વસ્તુના થતા સંબધ તે અથ કહેવાય છે. ચક્ષુ તથા મનને દૃશ્ય તથા ચિંતનીય પદાર્થાના સ્પશ થતા નથી તેપણ વસ્તુની વ્યક્ત અસર થવારૂપ અર્થાવગ્રહ તે તે બન્નેથી થાય છે. તેમાંય મન- દૂરદૂરની વસ્તુ ઉપરાંત ભૂતકાળમાં થયેલી વસ્તુના પણ વિચાર કરી શકે છે.
-