________________
૨૨૪
જૈન દર્શનને કર્મવાદ
..
છે. જીવને નવા શરીરના સયાગ તે ... આયુષ્ય અને એ સંચાગ ટકાવી રાખનાર · કને આયુષ્યકમ કહેવાય છે. આયુષ્યકમનાં દલિકાના યકાળ પૂર્ણ થયા ખાદ્ય એક સમય માત્ર પણ જીવને તે શરીરના સંચાગ ટકી શકતે નથી. એટલે નારક શરીરમાં ટકાવી રાખનાર ક ને “ નારકીયુષ્ય ”, તિચ શરીરમાં ટકાવી રાખનાર – તે “તિય ચાચુષ્ક ”, માનવશરીરમાં ટકાવી રાખનાર તે “ માનુષાણુમ”, અને દેવના શરીરમાં ટકાવી રાખનારૂ કર્યું તે “ દેવાયુ ” કહેવાય છે.
፡
''
અહીં આયુષ્ય અને આયુષ્યકમ એ અન્ને અલગ ચીજ છે તે સમજી શકાય તેવુ' છે. આયુષ્યકમ એ કારણ છે, અને જીવને નવા શરીરના સચાગરૂપ આયુષ્ય એ તેનુ ફળ છે. આયુષ્યકના યથી જીવને તે તે ગતિને ચેાગ્ય આાકીની કમ પ્રકૃતિએ પણ ઉદયમાં આવે જ છે. કોઈ વખત જીવને અકાળે મરીને પણ ખીજી ગતિમાં જઈ ઉપજવુ" પડે, અને કેટલાક જીવા, પેાતાના આયુષ્યકના કાળને પૂરો કરીને જ મીજી ગતિમાં ઉપજે. આ પ્રમાણે આયુષ્ય કર્માંના અપૂર્ણતા અને પૂર્ણતાના હિસાબે" એ પ્રકાશ તે કર્મોના શાસ્ત્રમાં મતાવ્યા છે. (૧) અપવત્તિ આયુષ્યકમ અને (ર) અનપવત્તિ આયુષ્યક
જેમાં આછાશ થઈ શકે એટલે ત્રુટી શકે તે “અપવત્તિ આયુષ્યકમ ” કહેવાય છે. આવાં આયુષ્ય ઘટી જાય તા પણ અંતર્મુહૂત્તથી તેા એછું ન જ થાય. પુરેપુરૂ