________________
સ્થિતિબધ–રસબંધ અને પ્રદેશાધ
૩૩૫
ઉપરોક્ત ગ્રંથામાં દર્શાવેલ આ વિષયની કિકત અંગે રૂચિ પેદા કરવામાં અહિતા માત્ર અગુલિનિર્દે શ છે. એટલે મુમુક્ષુ આત્માએએ આ વિષયને ગુરુગમથી યા તે મહાન્ ગ્રંથાથી અતિસ્પષ્ટપણે સમજવા તે આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂર છે.
શાસ્ત્રામાં આવા સૂક્ષ્મ વિષયની વિચારણામાં શાસ્ત્રીય પદ્ધતિએ કેટલીક સખ્યા દર્શાવવામાં આવી છે. જે સખ્યાને ઓળખવા માટે આધુનિક ગણત્રીવાળી સખ્યામાં કાઈ સંજ્ઞાજ નથી, તેવી સખ્યાને સમજવા માટે શાસ્ત્રકારાએ દ્રષ્ટાંતદ્વારા ઉપમાએ આપી તેની અમુક અમુક સના આપેલી છે. વિષય સમજુતીમાં આવતી એવી સખ્યાવાચક સજ્ઞાએ કેટલાક સદિગ્ધ આત્માઓને શુષ્ક લાગે છે, પરંતુ એવાઓએ સમજવુ જોઈએ કે એ રીતની સભ્યાસૂચક સંજ્ઞાઓને મહાપુરુષાએ શાસ્ત્રમાં ઉપયાગ ન કર્યાં હોત તેા આજના માલજીવા અતિ મહત્ત્વના અધ્યાત્મવિષયના જ્ઞાનથી સર્વથા વંચિત જ રહી જાત, મેટામાં માટી કે નાનમાં નાની એક સખ્યા સમજવા માટે તે મહાપુરૂષાએ આવી સંયાસૂચક સંજ્ઞાએથી તે તે સખ્યાની સમજને એવી સુગમ અનાવી છે કે તે શ્વેતાં તે ભાવદયાનિધાન તે મહાપુરુષા પ્રત્યે અનેક ભવ્યત્માઓનાં શિર ઝુકી જાય છે.
ભૌતિક લાલસામાં મગ્ન બની રહેનાર અને અધ્યાત્મ જીવનની ઉપેક્ષા કરનારાઓને આવી હકિકતા પ્રત્યે સૂગ