Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 414
________________ ૩૮૨ જૈન દર્શનના કમવાદ જરૂર શંકા થાય તે સ્વભાવિક છે. એટલું જ નહિ. પણ, સમજવા છતાં પ્રવતી કરનારને સમજવાના ઢાળ કરવામાં દ્ઘભી કહી દેવાનુ ય કાઈ સાહસ કરે. પરંતુ અહિ' સમજવું જોઈ એ કે જેમ દુનિયામાં શારીરિક સ્વાસ્થ્યને બગાડનાર માનસિક-વાચિકકે કાયિક પ્રવૃત્તિના ત્યાગ કરવાનુ... ચાક્કસપણે જરૂરી સમજનારા કેટલાક મનુષ્યા, ત્યાગ કરવાની ઈચ્છાવાળા હાવા છતાં પણ તેવી કેટલીક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ શકતા નથી. એવી જ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મિક સ્વાસ્થ્યને નુકસાન કરનારી હેય (ત્યાજ્ય) પ્રવૃત્તિને ત્યાગ કરવાલાયક માન્ય રાખનાર, અને ત્યાગ કરવાની ભાવનાવાળા છતાં “પણ કેટલાક જીવા ત્યાગ ન કરી શકે તે મનવાજોગ છે. માટે તેમાં કેવલ દલ જ માનવે તે અણસમજ છે. જેવું મનમાં તેવું આચરણમાં સને હાય જ એવા નિયમ હાત તે જૈનદનકથિત ગુણસ્થાનકને ક્રમ પણ હાઈ શકત જ નહિ. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તે જેવું મનમાં તેવું જ સર્વ આચરણમાં તે મહામુનિને જ હાય, અગર ભવાભિનંદી જીવામાં પણ હાય. મિથ્યાષ્ટિ એવા જીવ પણ મેાક્ષની રૂચિવાળા હાઈ શકે છે. મેાક્ષને મેળવવાના સાચા ઉપાયના સમધમાં પણ એ જીવ અજ્ઞાન હાય અને તેમ છતાં પણ મોક્ષને મેળવવાના તેના અભિલાષ એવા જખ્ખર હોય કે મેાક્ષના અભિલાષને પ્રતિકૂળ એવા અભિલાષે તેને નહિ કરવા જેવા જ લાગતા હાય છે.

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457