Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 438
________________ ૪૦૬ જેનદર્શનને કર્મવાદ સેવન સમયે જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે. અને તે સમયે બંધાતી બીજી કમપ્રકૃતિઓને અનુભાગ બંધ ગૌણપણે એટલે સામાન્યપણે બિસ્કુલ મામુલી અંશે થાય છે. પણ તે સમયે બંધાતાં અન્યકર્મોમાં અનુભાગ બંધ બિલકુલ થતું જ નથી એમ નહિ સમજવું. કેમકે પ્રતિસમય બંધાતી સર્વકર્મપ્રકૃતિઓમાં પ્રકૃત્યાદિ ચારે પ્રકારને બંધ થાય છે.

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457