________________
પ્રકૃતિ ધ
૨૪૩
તેજસલબ્ધિ પ્રાપ્ત કરનાર મનુષ્યા, તેજસ શરીરમાંથી શ્રાપ નિમિત્ત તેજલેશ્યા અને ઉપકાર કરવા નિમિત્ત શીતલેશ્યાના પ્રયોગ કરી તેજલેશ્યાવર્ડ સામેની વસ્તુને ખાળી નાખે છે, અને શીતલેશ્યા વડે ખળતી વસ્તુને ઠંડી કરી શકે છે.
આ પાંચે શરીરાનુ નિર્માણુ અનુક્રમે ઔદારિક વાના, વૈક્રિયવગણાના, આહારક વણાના, તેજસ વણાના, અને કામણુ વણાના પુદ્દગલ સ્કંધામાંથી થાય છે.
ગ્રહણ ચેાગ્ય પુદ્ગલ વગણુાઓમાં પછીપછીની વાઓના પુદ્ગલ સ્કંધા અધિક અધિક સખ્યાપ્રમાણ પરમાણુયુક્ત હેાવા છતાં અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામવાળા હાવાથી પછીપછીની વાઓના પુદ્ગલ સ્કાનાં અનેલાં શરીર પણ અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ અને છે. આ પ્રમાણે પુદ્ગલ સ્કધામાં અધિકાધિક સૂક્ષ્મતા હેાવાનુ` કારણ તેમાં એકત્રિત ની રહેલ પરમાણુઓના જથ્થાની સઘનતા છે,
અહી શિથિલ રચનાને સ્થૂલ અને સઘન રચનાને સૂક્ષ્મ કહેવાય છે. શિથિલ રચનાવાળી વસ્તુ કરતાં સઘન રચનાવાળી વસ્તુમાં પરમાણુઓના જથ્થા અધિક હાય છે. એક ઇંચ પ્રમાણુ કપડાના ટુકડા કરતાં એક ઇંચ પ્રમાણ ચાંદીના ટુકડામાં પરમાણુએ વધારે હોવાનુ` કારણુ કપડાના ટુકડાની રચના શીથીલ છે અને ચાંદીના ટુકડાની રચના ગાઢ છે. એવી રીતે સમાન અવગાહનાવાળી પુટ્ટુગલ