________________
૩૨૨
જૈન દર્શનને કર્મવાદ સંક્ષીપંચેન્દ્રિય જ કરી શકે છે. સંપચેન્દ્રિય જીવ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચે, ત્યાં સુધી તે તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કેડાડિ સાગરેપમને જ હોય છે. (જેમ નવ સમયથી માંડીને સમાન મુહૂર્ત સુધી અંતર્મુહૂર્તના અંસખ્યાતા ભેદ હોય તેમ સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી માંડીને સમયાધિકે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના ( મિથ્યાત્વ સિવાયના) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્યાતા સ્થિતિબંધના ભેદ હોય, તે સર્વ ભેદને અંતકડાકડિ કહેવાય છે. એટલે અંત કેડા કેડિપિણું આઠમા ગુણસ્થાનક પર્યત રહેવા છતાં સર્વને એક સરખું નહીં સમજતાં અસંખ્ય પ્રકારનું સમજવું)
આઠમા ગુણસ્થાનકથી આગળ વધેલ આત્મા ક્રમે કેમે બાકી રહેલાં દરેક કર્મોને લઘુમાં લઘુ સ્થિતિએ બંધ કરી, અને સર્વ કમેને બંધવિચ્છેદ કરતાં મેક્ષસ્થાનને પ્રાપ્ત કરે છે. ગુણસ્થાનકમાં આગળ વધવાની તાકાત જેનામાં પ્રગટ થઈ હોય, તેજ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી તાકાતનું પ્રગટવું સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય બીજી જાતિમાં થઈ શકતું નથી. એકેન્દ્રિયાદિ જાતિમાં સ્થિતિબંધ અંતઃ * કડાકડિ સાગરેપમથી તે કેટલેય ઓછો હોવા છતાં પણ મિથ્યાત્વ ગુણસ્થાનકથી આગળ વધવાની તેની તાકાત નથી. કારણ કે મિથ્યાત્વ મોહનીય કર્મ તેને આગળ વધવા દેતું નથી. ' - જ્યારે અંતઃકડાકડિ પ્રમાણ પણ લઘુ સ્થિતિ બાંધનાર સંજ્ઞીપંચેન્દ્રિય જે પૈકી કેટલાક જી પિતાને