________________
૨૫૫
પ્રકૃનિ બંધ રૂઢ સંસ્થાન છે. અને જે કર્મના ઉદયથી તે સંસ્થાનની પ્રાપ્તિ થાય તે સમચતુરઅસંસ્થાનનામકર્મ છે. -
૨. ન્યોધપરિમંડલનામકર્મ –ન્યુધ-વડના જેવ, પરિમંડલ–આકાર, વડ વૃક્ષની જેમ નાભિની ઉપરનો ભાગ લક્ષણોપેત ચુડેલ હોય અને નાભિની નીચેનો ભાગ લક્ષણહીન બેડેળ હોય, તે ન્યુધિપરિમંડલસંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય તે ન્યુગોધપરિમંડલનામકર્મ.
. ૩. સાદિ સંસ્થાન નામકર્મ—નાભિની નીચેનો ભાગ સુડે અને ઉપરનો ભાગ લક્ષણહીન થાય તે સાદિ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય તે સાદિ સંસ્થાન નામકર્મ
૩. કુસંસ્થાનનામકર્મ–મસ્તક ગ્રીવા, હાથ અને પગ, લક્ષણ યુક્ત હોય, અને છાતી–ઉદર વગેરે લક્ષણીન હોય તે કુજ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના સંસ્થાનની પ્રાપ્તિ થાય તે મુજસંસ્થાનનામકર્મ.
૫. વામન સંસ્થાનનામકર્મ – છાતી, પેટ વગેરે અવયવો લક્ષમ યુક્ત હોય, અને મસ્તક, ગ્રીવા, હાથ અને પગ તે લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના સંસ્થાનની પ્રાપ્તિ થાય તે વામન સંસ્થાનનામકર્મ.’ -
. હુડકસ સ્થાન નામકર્મ શરીરનાં સઘળાં અવ- -