________________
૨૭૪
જૈન દર્શનને કર્મવાદ
ભેદ તે જરૂર પડશે. કૃત્રિમ સંસ્કારને ડોળ કરી સુસંસ્કારીઓના સંસ્કાર પોષક સ્થાનમાં ઘૂસી જઈ તે સ્થાનેની વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવા આવનારાઓ કદાપી સુસંસ્કારી નહિ જ બની શકે. સુસંસ્કારી કહેરાવવું હોય તે સુસંસ્કારના રેધક વાતાવરણથી દૂર રહેવું જોઈએ.
ગેત્રના ઉચ્ચ-નીચ ભેદે પ્રત્યે દુર્ભાવ દર્શાવવાથી આર્યાવર્તના સુસંસ્કારોને ધક્કો લાગે છે. જ્યાં “ ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી સ્થિતિ હોય ત્યાં એ ભેદ ન રહેવાને અંગે ઉચ્ચગોત્રપષક ઉચ્ચ સંસ્કારનું પણ અસ્તિત્વ રહેવા પામતું જ નથી. અને તેથી જ આજે ઉચ્ચગેત્રમાં જન્મ પામેલા કેટલાકમાંથી ઉચ્ચગેત્રને ચોગ્ય સંસ્કારને દેવંસ થવા લાગે છે.
જનાવરમાં પણું ઊંચ-નીચ ભેદ છે. પોપટને શિક્ષણ દેવું સહેલું છે, પણ કાગડાને માટે શિક્ષણ મુશ્કેલ છે.
રામ રામ” પિપટને સૌ શીખવે છે, કાગડાને કઈ શીખવતું નથી. પાંજરામાં તે સૌ ઘુસે પણ જાત તે જાત અને કાત તે કજાત. કાગડાને સેનાના પાંજરામાં ઘાલવાથી તે કંઈ પિપટ થવાનું નથી. અને પિપટ કદી કાગડે થવાને નથી. ઉચ્ચ સંસ્કારવાળા ઉંચા મનાય અને નરસા સંસ્કારવાળા નીચા મનાય તેમાં નવાઈ શી ? “