________________
૩૦૦
જૈન દર્શનને કર્મવાદ આરાધના થાય તો તે પુન્યફળ, પુણ્યાત્માને ઉચ્ચ શ્રેણિમાં લઈ જવાવાળું બને છે. મનુષ્યભવ, શરીરની આરેગ્યતા, રાજ્યઋદ્ધિ, સ્વજન કુટુંબ પરિપાર, સત્તાનું સ્થાન, શારીરિક બળ, બુદ્ધિ, પંચેન્દ્રિયની અનુકૂલતા આદિની પ્રાપ્તિ તે પદયથી જ થાય છે. આ પ્રાપ્ત અનુકુળતાઓ પચાવી શકાય તો અમૃત છે, નહિંતર ઝેર છે. એટલે પુણ્યના અજીર્ણથી એ સર્વ સમૃદ્ધિઓ વડે ઉન્મત્ત થઈ જનાર મનુષ્ય તે પુણ્યને ભોગવવા ટાઈમે ઘેર પાપ કર્મોને ઉપાજક બની દુર્ગતિમાં જાય છે.
જ્ઞાનિપુરૂષોએ કહ્યું છે કે પુણ્ય એ અતિ ઉત્તમ વસ્તુ છે, પણ તેની મિઠાસ અતિ ભયંકર છે. અન્ય પચા-વવાનું કામ કાચ પારે પચાવવા જેવું છે અર્થાત્ જેઓ પુણ્યને પચાવી શકે છે તેઓ પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત સામ-શ્રીઓથી નવું પુણ્ય પ્રાપ્ત કરી આત્માને ઉત્કર્ષ સાધે છે. -અને જેઓ પુણ્યને પચાવી શકતા નથી તેઓ પુણ્યના ફળસ્વરૂપે પ્રાપ્ત સામગ્રીઓથી નવું પાપ બાંધી આત્માને અગામી બનાવે છે. માટે પુન્યદ્વારા પ્રાપ્તસામગ્રીથી -નવું પુણ્ય ઉપાર્જન કરાવનાર પુણ્યને જૈનદર્શનમાં પુણ્યાનું - બં િપુણ્ય કહ્યું છે. જે પુણ્ય, કર્મોની સર્વથા નિજા
(કમથી આત્માને સર્વથા છુટકા) કરાવ્યા બાદ આત્માથી અલગ થાય છે, તેવા પુણ્યને “પુણગાનુંબંધેિ પુણ્ય” કહેવાય છે. તેનું કારણ એ છે, કે તેવા પુણ્યના ઉદયકાળમાં -પણ જીવને આત્મજ્ઞાનની જાગૃતિ હોવાથી તે પુણ્ય