________________
પ્રકૃતિ બંધ
૧૫૧
દર્શનાવરણીય કર્મને જ્ઞાનાવરણયમાં ય ગણી શકાય, પરંતુ તેથી ચડતા ઉતરતા વિવિધ પ્રકારના ઉપગરૂપ ભેદને, વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે તે ખ્યાલ ચુકાઈ જવાય. વળી તેથી સામાન્યપયોગ કે વિશેષેપગના આવરણ કર્મની ભિન્નતા પણ સમજી ન શકાય. ' * * દર્શનારય કહેવાથી સમજી શકાય કે સામાન્ય પગની રોધક વસ્ત ઉપસ્થિત છે. અને જ્ઞાનાવરણીય કહેવાથી સમજી શકાય કે વિશેષેપગની રોધક વસ્તુ ઉપસ્થિત છે. - દર્શનાવરણીયકર્મના નવ ઉત્તરભેદની વ્યાખ્યા નીચે મુજબ છે. ૧ ચક્ષુ વડે દર્શન-સામાન્ય અવબોધ તે ચક્ષુ દર્શન, * તેને આચ્છાદન કરનાર તે ચક્ષુદર્શનાવરણીય કર્મ. ૨, ચક્ષુ સિવાય આની ઈન્દ્રિયે અને મન, તે વડે
દર્શન–સામાન્ય અવધ તે અચક્ષુદર્શન. તેને , આચ્છાદન કરનાર તે અચક્ષુદશનાવરણીય કર્મ, ૩ ઈન્દ્રિયાદીની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યને સામાન્ય * અવબોધ તે અવધિદર્શન, તેનું આવરણ કરનાર
કમ તે અવધિદર્શનાવરણય કર્મ. ૪ રૂપી અને અરૂપી સર્વ દ્રવ્ય અને તેના સર્વ પર્યા
ને ઈન્દ્રિયાદિની અપેક્ષા સિવાય સામાન્ય અવબોધ