________________
૧૮૬
જૈન દર્શનને કર્મવાદ
એવું એક રજોહરણ પણ આપ્યું. પછી બલશ્રી રાજાની સભામાં પિટાલ નામના પરિવ્રાજકની સાથે તેણે વાદ કરવા માંડ્યો. ત્યાં તે પરિવ્રાજકે જીવ અજીવ, તથા સુખ દુઃખ રૂપી બે રાશિનું સ્થાપન કર્યું. ત્યારે રેહગુપ્ત ત્રણ જાતિના દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લોક, ત્રણ પદ, ત્રણ પુષ્કર, ત્રણ બ્રહ્મ, ત્રણ વર્ણ ત્રણ ગુણ ત્રણ પુરૂષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન તથા ત્રણ પુરૂષાર્થ વિગેરેના દષ્ટાંતથી, જીવ–અજીવ અને નજીવ એવી ત્રણ રાશીએ સ્થાપી. પછી તેની વિદ્યાઓને પિતાની વિદ્યાઓથી છતી; તથા છેવટે વાદીએ મુકેલી રાસથી વિદ્યાને રજોહરણથી જીતીને, મહોત્સવપૂર્વક ગુરૂપાસે આવીને સઘલે. વૃત્તાંત તેમને કહી સંભળાવ્યા,
ત્યારે ગુરૂએ કહ્યું કે હે વત્સ! તે ઠીક કર્યું, પણ જીવ–અજીવ અને જીવ એમ ત્રણ રાશિનું જે સ્થાપન કર્યું તે ઉત્સુત્ર છે. માટે હવે ત્યાં જઈ મિથ્યાદુકૃત દેઈ આવ. ત્યારે તેણે અહંકાર લાવી કહ્યું કે, એવી રીતે સભામાં પ્રરૂપીને હવે પાછું તેને અપ્રમાણ કેમ કરૂં? પછી ગુરૂએ છ માસ સુધી રાજસભામાં તેની સાથે વાદ કરીને, અંતે કઈ દુકાનેથી તે “નજીવ” લાવવાનું કહેતાં તે નહીં લાવવાથી, તથા ચમ્માલીસે પ્રશ્નોથી તેને હરાવીને, અંતે. ' આગ્રહ નહીં છોડવાથી તેને સંઘ બહાર કર્યો. આ છે * જૈનદર્શનની પ્રમાણિકતા અને યથાર્થ તત્વની ગાદ્ય દરિ જેનદર્શન કહે છે કે અમારું તે સાચું નહીં, પણ સાચું