________________
પ્રકૃતિ અ
મૃ
-
~ 133 w '
*
જ્ઞાનાવરણીય કમ હાય. કારણકે જ્ઞાન હાઇને જ જ્ઞાનાવરણીય ક્રમ નુ‘ અસ્તિત્ત્વ છે. માટે જ્ઞાન પાંચ તેા જ્ઞાનાવરણીય કમ
મ
પણ પાંચ છે.
3
Bet te jetesh B
P
.
-
૧૪૯
: -
12
ના
એ રીતે દર્શન તે ચાર છે, તેા દશનાવરણીય કર્મ પણ ચાર જ હોઈ શકે. પરતું જ્ઞાનાવરણીય કમ કરતાં દેનાવરણીય કર્મોંમાં એક વિશેષતા એ છે કે ચક્ષુઆદિ વરણીય ક ના ક્ષયાપશમથી ખુલ્લા રહેલા નનર્ગુણનું પણ આવરણ કર્યાં છે. અને તે - નિદ્રારૂપે ભગવાય છે. વલદશ નાવરણીય તે કેવલર્દેશનલબ્ધિના સર્વથા ઘાત કરે છે, પરંતુ તથાસ્વભાવથી દશનના ચેડામ શ અનાવૃતખુલ્લા રહે છે, તેના ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કંઈક ઘાત કરે છે. અને આ ત્રણેના ક્ષયાપશમથી પ્રાપ્ત દર્શન લબ્ધિના, નિદ્રાદિ ઘાત કરે છે.
"A
"
ચક્ષુ આદિ દનાવરણતુષ્ટ તે દેશનલબ્ધિની ઉત્ત્પત્તિનું ઉચ્છેદ્યક હાવાથી મૂળથી જ દંશનલબ્ધિનો ઘાંત કરે છે. અને તેના ઘાત કરવા છતાં તથાસ્વભાવથી અને યેાપશમથી અવશિષ્ટ રહેલી. દશનલબ્ધિના, નિદ્રાદિ ઘાત કરે છે. એટલે નિદ્રાદિતા પ્રાપ્ત થયેલી દશનલબ્ધિના ઉપ ઘાતમાં વર્તે છે.
રબારી
' '
જાગૃત અવસ્થામાં ચક્ષુઆત દશનાવરણના યાપશમથી પ્રાણિઓમાં, વસ્તુના સામાન્ય સ્વરૂપના મધની જે અસ્પષ્ટતા વર્તે છે, તે અસ્પષ્ટ સમજણ પણ નિદ્રાથી ઘણી