________________
-
--
-
- ----
-
-
-
-
-
-
-
-
૭૪
. - જૈન દર્શન કર્મવાદ ૯ તૈજસ શરીર અને ભાષા માટે અગ્રહણ ગ્ય “મહાવગણ.
૧૦. ભાષા માટે ગ્રહણ ગ્ય મહાવર્ગણુ.
૧૧. ભાષા અને શ્વાસેચ્છવાસ માટે અગ્રહણ ગ્ય મહાવર્ગનું.
૧૨. શ્વાસોચ્છવાસ માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણ.
૧૩. શ્વાસોચ્છવાસ અને મન માટે અગ્રહણ યોગ્ય મહાવગણ.
૧૪. મને માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણા. ૧૫. મન-અને કર્મ માટેઅગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૧૬. કર્મ માટે ગ્રહણ ચગ્ય મહાવણ.
આ ઉપરાંત બીજી પણ કેટલીક મહાવર્ગણાઓ છે, પરંતુ અહિ તે આપણે કર્મ માટે ગ્રહણગ્ય મહાવર્ગનું (કાર્પણ વર્ગણા) ને સમજવાની જરૂર હોવાથી આ સેળ મહાવણાનું સ્વરૂપજ વિચારવું જરૂરી છે.
ઉપરોક્ત દરેક મહાવર્ગણામાં જઘન્ય વણાથી ઉત્કૃષ્ટ વર્ગણા સુધીની પેટા વર્ગણાઓ હોય છે. દરેક પેટા વર્ગપણમાં અનંત બધે હોય છે. તે તમામ સ્કીધો સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુયુક્ત હોવાથી તે તમામ સ્કધાની એકજ વગણ (જાત) કહેવાય છે.
દરેક મહાવણમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ