________________
પુદ્ગલ ગ્રહેણ અને . પરિણમન
૧૨૯
ભગવાન તથા સિદ્ધ પરમાત્મામાં તે . વીર્માંતરાય કના ક્ષયથી સ`પૂર્ણ અને એકસરખુ અનન્તલબ્ધિવીય - પ્રગટ થયેલુ હાવાથી આત્માના તમામ વીર્થાંશ—વિભાગખુલ્લા હોય છે. અર્થાત્ તેમનુ વી, “ ક્ષાયિક વીય ” . કહેવાય છે. ાયિક વીયમાં સમગ્ર જગતને પલટાવી. નાખવાની શકિત હેાય છે. પરન્તુ એ રીતે પલટાવવાનુ કોઈ કાળે કરતા નથી. કારણ કે તેવી રીતના પ્રગટ વીયવાળા આત્માને એવુ* કરવાનુ કાઇ પ્રયેાજન હતુ' જ નથી. · વીયના વિષયમાં આવી. સ્પષ્ટ હકીકત જૈનદર્શનસિવાય જગતના કાઈ સાહિત્યમાં સમજાવવામાં આવી નથી.
આત્મિક વીર્યની અપૂર્ણતા—અલ્પતા યા ખાહુલ્યતા તા પાતપાતાના વીર્યંતરાય કના ાપશમના જ આધારે છે. કોઈપણ વીના તમામ વીર્થાંશ તા કયારે ય પણ ઢંકાતા નથી. કેમકે જો સપૂણુ વીર્થાંશ ઢંકાઈ જાય તા,શરીરનેયાગ્ય પુદ્ગલગ્રહણ એવમ્ પરિણમન તથાભાષા, શ્વાસાચ્છવાસ, અને મનેાવગણાના મુગલાનુ· ગ્રહણ - પરિણમન તથા લખન જીવ કરી શકતા નથી. અને તે વિના જીવ, જીવરૂપે પણ રહી શકતા નથી.
.
जोगेहिं तयणु रूवं. परिणमइ गिएह ऊणपंचतणू, पाउग्गे वाऽऽलंवइ; मासाऽऽणु-मणत्तणे खंधे ॥
-મેંમત્તિ
અ—મન, વચન અને કાયાના યાગથી ( પાત
૯
·