________________
--
--
પુગલ ગ્રહણ અને પરિણુમન
૧૩૧ - . એટલે જ મન-વચન અને કાયારૂપ સહકારી કારણું દ્વારા ઉત્પન્ન થતા સલેફ્ટ વીર્યની ગ સંજ્ઞા છે. આ , ચગસંજ્ઞક વીર્યવડેજ ગ્રહણગ્ય પુદ્ગલવણાઓમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન–અવલંબન અને વિસર્જન યથારોગ્ય કરે છે.
લેશ્યાવાળા જીનું વીર્ય તે સલેફ્યુવીર્ય છે. અને લેશ્યા વિનાના જીનું વીર્ય તે અલેશ્યવીર્ય છે. વેશ્યા સહિત વીર્યવાળા જી સગિ કહેવાય છે. અને લેશ્યા રહિત વીર્યવાળા જી અગી કહેવાય છે. તેનું કારણ એ છે કે વેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું , પ્રવર્તન મન-વચન અને કાયા દ્વારા થતું હોઈ તે જીવે ; સગિ કહેવાય છે. અને લેશ્યા વિનાના જીના લબ્ધિ વીર્યમાં મન–વચન અને કાયારૂપ સાધનને ઉપગ. હેતું નથી. '
એલેશ્ય વીર્ય તે અગી કેવલી ગુણસ્થાનકવાળાઓને તથા સિદ્ધોને હોય છે. અલેરી વીર્ય દ્વારા પુંગલનું ગ્રહણ -પરિણમન વિગેરે નહીં હોવાથી અાગી ગુણસ્થાનકવાળા, છે કે સિદ્ધના છે બિલકુલ પુદ્ગલેને ગ્રહણ કરતા નથી.
. અલેશ્ય વીર્ય તે વિયતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી. જ હોય છે. અને સલેશ્ય વીર્ય તે વયતરાય કર્મના સંપૂર્ણ ક્ષયવાળું પણ હોય છે અને દેશક્ષયવાર પણ હોય છે. તે અનુક્રમે ક્ષાયિક અને ક્ષપશમકિ વીર્ય કહેવાય છે. સલેશ્ય ક્ષાયિક વીર્ય તે સગી કેવલીને હેય