________________
૯
જૈન દર્શનને, કવાદ વિજ્ઞાનને વિકસાવવા વૈજ્ઞાનિકે, જેશભર પ્રયત્ન કરી, રહ્યા છે. પરંતુ આ વિષયેની સ્પષ્ટતામાં જન દર્શનની દષ્ટિએ વિજ્ઞાનક્ષેત્રમાં હજુ ઘણું જ અપૂર્ણતા છે. છતાં પણું વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ વિગેરેની સૂક્ષ્મતા પર દષ્ટિપાત કરતાં જૈન શાસ્ત્રમાં કહેલ પરમાણુ, ગુગલ. -વર્ગણાઓ, સ્કછે અને સ્કધ નિર્માણની અત્યંત સૂફમતમતા અંગે જૈન દર્શનકારાની સર્વશતા પર, દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને પદાર્થ વિજ્ઞાનની પૂર્ણતાને સારો ગ્યાલ જૈન શાસ્ત્રોમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે, એમ નિષ્પક્ષપાતપણે સ્વીકારવું પડે છે. વિજ્ઞાન એટલે પ્રકૃતિના અભ્યાસ મારફત અન્વેષણ. આ અભ્યાસ પ્રવેગાત્મક હેય, અને એ અભ્યાસ વધતો જાય તેમ તેમાં જ્ઞાનમાં વધારે, થાય.
વિજ્ઞાનથી પ્રગસિદ્ધ એટલું જ સત્ય, એમ કેટલાકે કહે છે. પરંતુ પ્રયોગશાળાઓની મર્યાદાઓ બહાર પણ સત્ય હોઈ શકે છે. ટૂંકમાં પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે એમ કહેવું એ બરાબર નથી. જે વસ્તુ પિતાથી જાણું ન શકાય એ બધી જુઠી જ એવું વલણ અગ્ય જ છે. કારણ કે વિજ્ઞાન પરિવર્તનશીલ છે, જ્યારે સર્વજ્ઞ સિદ્ધાન્ત સર્વાગી અને સનાતન અપરિવર્તનશીલ છે. પદાર્થના સ્વરૂમને જાણવા સમજવામાં વૈજ્ઞાનિક આવિષ્કારને જ સર્વસ્વ માનનારાઓએ સમજવું જોઈએ કે જેને તેઓ આવિષ્કાર કહે છે તે આવિષ્કાર નહિ પણું અત્યાર સુધીની વર્તમાન વિજ્ઞાનની અગ્રતા અને અનભિજ્ઞતાનીજ સાબીતી છે.