________________
પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું સમૂહવાળા હોય તે તે પાછળની મહાવગણની જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની પેટા વર્ગણાએ ૨૦ થાય. કારણકે એકએક પરમાણુની વૃદ્ધિએ નવી નવી આગળની પેટા વગ. ણાઓ બનેલી હોય છે, એટલે એક પરમાણુની વૃદ્ધિ નવી એક વર્ગ બને, અને વિસ પરમાણુની વૃદ્ધિએ નવી વીસ વર્ગણાઓ બને.
બે ગ્રહણગ્ય મહાવર્ગણાઓ વચ્ચે આવતી અગ્રહણગ્ય મહાવર્ગણાઓના સ્કર્ધનું પરિણમન પૂર્વની ગ્રંહણગ્ય વર્ગણા કરતાં સૂક્ષ્મ હોવાથી અને પછીની ગ્રહણગ્ય વગણા કરતાં સ્થૂલ હોવાથી ગ્રહણ ગ્ય હોતી નથી. જે ક્રમે ઔદારિકાદિ વગણાઓ કહી છે તે કમે તે વર્ગણાઓમાં પુદ્ગલ પરમાણુઓ અનુક્રમે અનંતગુણા વધતા જાય છે. એટલે તે વર્ગણાઓ અનુક્રમે એક એકથી સૂક્ષ્મ છે. આ હિસાબે કર્મ માટે ગ્રહણગ્ય વર્ગણ (કાર્પણ વગણ) સેળ વગણમાં અતિ સૂક્ષ્મતમ છે.
અવગાહન ક્ષેત્ર વિષયમાં વિપરીત કેમ સમજ. એટલે કે કાર્ય વર્ગણનું અવગાહન ક્ષેત્ર, સર્વથી અલ્પ છે. તેનાથી પૂર્વની વર્ગણનું ક્ષેત્ર, અનુક્રમે અસંખ્યાત ગુણ છે. એકએક સ્કધ વગણનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગનું સમજવાનું છે. • ગ્રહણગ્ય મહાવગણની પેટા વણાએ અનંતાનંત છે, અને સંપૂર્ણ લેકવ્યાપીને. રહેલી છે. - - - - • - - - - -