________________
બ્રાહ્મી લિપિ
કવેાફમાંથી ख રેશમાંથી र
માંથી ૩
થમાંથી ૪ ૪ માંથી
માંથી રૂ
व માંથી ૩
આમાંના કેટલાક અક્ષરેમાંથી એની નિકટના ૧૯ અક્ષર સાધી બતાવ્યા:
સ માંથી છ ધમાંથી
માંથી ન
માંથી ઢ
માંથી
૬ માંથી आ
उ
માંથી
૩ માંથી કો
માંથી
દુ
માંથી
ळ
માંથી
ૐ
મૈં
Jain Education International
શિનમાંથી श
તાવમાંથી त
ङ
મૈં
૪૩
૩
For Personal & Private Use Only
એ રીતે બ્રાહ્મી લિપિના કુલ ૪૨ અક્ષરાની ઉત્પત્તિ ડૉ. ન્યૂલરે દર્શાવી.૧૩ બ્રાહ્મીની પ્રાચીન વણ માલામાં એટલા અક્ષરાનાં સ્વરૂપા જાણવા મળે છે. સ્વરામાં ૐ, દ, ૠ અને સૌ ઉપલબ્ધ પ્રાકૃત અભિલેખામાં પ્રયાજાયા હિ હોઈ એનાં પ્રાચીન સ્વરૂપ જાણવા મળ્યાં નથી.
૧
फ..
૪ માંથી છુ શ્ર્વમાંથી મ
૬ માથી જ્ઞ
'
'
ડૉ. બ્યૂલર દર્શાવે છે કે બ્રાહ્મીના ધણા અક્ષર ઉત્તર સેમિટિક અક્ષરાના પ્રાચીનતમ મરેડ સાથે સામ્ય ધરાવે છે, તેમાં ઘણા મરાડ ઈ. પૂ. ૮૯૦ના સુમારના ફિનિશિયન અક્ષરાના છે, જ્યારે ૩ અને તે મેસેટેમિયાના હે ’ અને તાવ ’ ના ઈ. પૂ. ૮મી સદીની મધ્યના મરાડમાંથી ઉત્પન્ન થયા છે તે સત્ર તથા TM ઈ.પૂ. ૬ઠ્ઠી સદીના અરમાઈક અક્ષરા સાથે મળતા આવે છે. અરમાઇક અક્ષરાના સામ્યને આંનેશ્રિત ગણી બાજુએ રાખી, સેમિટિક અક્ષરા અપનાવવાની પૂર્વી મર્યાદા ઈ. પૂ. ૮૦૦ના સુમારમાં આંકી શકાય. હૈં અને ત મેસેાપોટેમિયામાંથી અપનાવ્યાના મુદ્દા સેમિટિક લિપિ ભારતીયેાએ એ દેશ દ્વારા અપનાવી હોવાનું સૂચવે છે ને ભારતને મેસેાપેટેમિયા સાથે એ પ્રાચીનકાલમાં સીધા સંપર્ક હાવાનુ પ્રતિપાદિત થયેલુ છે. લેખનકલાની જરૂરિયાત વિકાને લાગી હશે ને સેમિટિક લિપિ પહેલાં તેએએ અપનાવી હશે. પરંતુ બ્રાહ્મી લિપિની અંદર રહેલા ભાષાશાસ્ત્રીય સિદ્ધાંતા પરથી એ લિપિને પૂર્ણ સ્વરૂપ તા બ્રાહ્મણેાએ જ આપ્યુ જણાય છે. એને આ સ્વરૂપ ઈ. પૂ. ૫૦૦ના અરસામાં કે કદાચ તેથી વહેલુ મળી ચૂકયું હતું. ભવિષ્યમાં ભારતમાં કે સેમિટિક દેશામાં નવા આભિલેખિક પુરાવા મળે તેા એની પૂ મર્યાદા કદાચ ઈ. પૂ. ૧૦મી સદીમાં કે તેની પહેલાંય અંકાય.૧૪
www.jainelibrary.org