________________
ભારતીય અભિલેખવિદ્યા
. એ પછીના ત્રણ શતક (ઈ. સ. ૧૫૦૦થી ૧૮૦૦) દરમ્યાન મો નું
સ્વતંત્ર ચિહ્ન લુપ્ત થયું ને એને બદલે ૨ પરથી સાધિત થયેલું મો નું રૂપ પ્રચલિત થયું. , ધ અને શ ના અર્વાચીન મરોડ ઘડાયા. બા અને મ ના મરોડ અંશતઃ અર્વાચીન બન્યા. નો ઉત્તરી મરડ પ્રચલિત રહ્યો. વૈકલ્પિક સ્વરૂપોમાં
૩૫, ૩, પ, મ, ૪, શ્નના ઉત્તરી મરોડ વિશેષ પ્રચલિત હતા.
«
ને બદલે હવે
હ
જે ખંડિત મરેડ વધુ પ્રચલિત થયું. ઇ અને મોની માત્રામાં હવે પતિ
માત્રાને બદલે શિરે માત્રા પ્રચલિત થઈ અને ની માત્રામાં અક્ષરની શિરોરેખા હવે માત્રા સુધી હંમેશાં લંબાય છે, પરંતુ કોઈ સ્વરમાત્રાની ઉભી રેખાને એ આરપાર છેદતી નથી. મુદ્રણ માટેનાં બીબાંમાં શિરોરેખા મા, ૬, છું, અને તેની ઊભી રેખાને આરપાર છેદે તેટલી લંબાવાઈ', ૮ અને ૨ના ઉતરી મરડ પ્રચલિત રહ્યા. ૧૯મી સદીના ઉત્તરાર્ધ દરમ્યાન મુદ્રણાલયના બાળબોધ મરોડનાં બીબાં મારફતે ગુજરાતમાં મહારાષ્ટ્રના બાળબોધ મરોડ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત થયા.
આ કાલ દરમ્યાન જેનોના આશ્રયે લખાતા ગ્રંથમાં લહિયાઓએ સૌષ્ઠવયુક્ત સુલેખનની વિશિષ્ટ પરિપાટી વિકસાવી, જેને “જેન નાગરી લિપિ” તરીકે ઓળખવામાં આવે છે. આ લિપિમાં મુખ્યત્વે ઉત્તરી મરડનાં જૂનાં સ્વરૂપ પ્રચલિત રહ્યાં છે; આથી ૬, ૩, ૪, શ્ન, ૨, ૩, ૪, અને લ – એ અક્ષરોના મરોડ વિલક્ષણ થયા છે (આકૃતિ ૭). આ લિપિસ્વરૂપ હસ્તલિખિત પ્રતિમાં પ્રચલિત રહેલું છે, અભિલેખોમાં પ્રચલિત થયું નથી.
ક ૧ = 4 5 R &
इ छझइल
આકૃતિ ૭ : જૈન લિપિના વિલક્ષણ અક્ષર પરંતુ ગુજરાતમાં સમય જતાં પ્રાદેશિક લિપિનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું, જે ગુજરાતી લિપિ તરીકે ઓળખાય છે. એના મરડનો આરંભ ૧૫મી સદીથી
૨ ના પ્રાદેશિક નાગરી મરોમાં દેખા દે છે. ગુજરાતી પ્રજાને ઘણો વગ
વેપારધંધામાં પડેલો હોઈ એને રોજિંદા હિસાબ-કિતાબ માટે શિરોરેખાવાળા અક્ષરની પરિપાટી માફક ન આવી, કેમકે શિરોરેખાવાળા અક્ષરો લખતાં વધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org